SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) • રક્ષાબંધન પૂજા • જૈન ધર્મ જૈન આગમ જૈન ચૈત્ય અને જૈન ચૈત્યાલય પૂજા • દિગંબર પર્વ પૂજા આ દરેક પૂજાનો હેતુ તીર્થંકર ભગવાનના ગુણોને યાદ કરીને આપણે પોતાની જાતને યાદ અપાવવાનું છે કે આપણે પણ આ બધા જ ગુણો ધરાવીએ છે અને તીર્થંકર પ્રભુએ લીધેલા માર્ગ અપનાવીને આપણે પણ મુક્તિ મેળવી શકીએ છીએ. મંદિરમાં ભગવાનના ચરણોમાં પુષ્પ ચઢાવવાં ન જશો પહેલા પોતાના ઘરને પ્રેમ અને સુવાસથી ભરી દો. ભગવાનની સમક્ષ દેરાસરમાં દીવો પ્રગટાવવા ન જશો પહેલા તમારા હૃદયમાંથી પાપના અંધકારને દૂર કરો મંદિરમાં પ્રાર્થના કરવા માટે તમારું મસ્તક ન નમાવો પહેલા તમારા બાંધવો જોડે નમ્રતાથી વર્તવાનું શીખો મંદિરમાં ઘૂંટણિયે પડીને પ્રાર્થના ન કરો પહેલા જે લોકો નીચે પડી ગયા છે તેમને ઉઠાવવા માટે નમો મંદિર જઈને પોતાના પાપોની માફી ન માંગો પહેલા જેમને તમારી સાથે પાપ ભર્યું વર્તન કર્યું છે તેમને દિલથી માફી આપો રવીન્દ્રનાથ ટાગોર Page 44 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy