________________
Compodium of Jainism – Part (II)
• રક્ષાબંધન પૂજા
• જૈન ધર્મ જૈન આગમ જૈન ચૈત્ય અને જૈન ચૈત્યાલય પૂજા
• દિગંબર પર્વ પૂજા
આ દરેક પૂજાનો હેતુ તીર્થંકર ભગવાનના ગુણોને યાદ કરીને આપણે પોતાની જાતને યાદ અપાવવાનું છે કે આપણે પણ આ બધા જ ગુણો ધરાવીએ છે અને તીર્થંકર પ્રભુએ લીધેલા માર્ગ અપનાવીને આપણે પણ મુક્તિ મેળવી શકીએ છીએ.
મંદિરમાં ભગવાનના ચરણોમાં પુષ્પ ચઢાવવાં ન જશો
પહેલા પોતાના ઘરને પ્રેમ અને સુવાસથી ભરી દો. ભગવાનની સમક્ષ દેરાસરમાં દીવો પ્રગટાવવા ન જશો પહેલા તમારા હૃદયમાંથી પાપના અંધકારને દૂર કરો મંદિરમાં પ્રાર્થના કરવા માટે તમારું મસ્તક ન નમાવો પહેલા તમારા બાંધવો જોડે નમ્રતાથી વર્તવાનું શીખો મંદિરમાં ઘૂંટણિયે પડીને પ્રાર્થના ન કરો
પહેલા જે લોકો નીચે પડી ગયા છે તેમને ઉઠાવવા માટે નમો
મંદિર જઈને પોતાના પાપોની માફી ન માંગો
પહેલા જેમને તમારી સાથે પાપ ભર્યું વર્તન કર્યું છે તેમને દિલથી માફી આપો
રવીન્દ્રનાથ ટાગોર
Page 44 of 307