________________
Compodium of Jainism – Part (II)
સંકળાયેલી પૂજા આપણા ધર્મ વિષેની માન્યતાને મજબૂત બનાવે છે. પૂજાનો મુખ્ય ધ્યેય તીર્થંકરના ગુણગાન ગાતી વખતે આપણે આપણી જાતને યાદ કરાવવાનું છે આપણે પણ તેવા જ ગુણો ધરાવીએ છે અને તીર્થંકરોએ અપનાવેલો માર્ગ પસંદ કરીને આપણે પણ મુક્તિ મેળવી શકીએ છે.
D.3.6 પૂજામાં અર્પણ કરાતી વસ્તુઓ અને તેનું મહત્વ:
નીચેનો ચાર્ટ શ્વેતાંબર અને દિગંબર પૂજામાં વપરાતી સામગ્રી અને તેમનું મહત્વ બતાવે
છે.
દિ | સામગ્રી | સામગ્રીનો વિકલ્પ | મહત્વ
શ્વે*
૧
૧
જળ
સમાન
૨
૨
ચંદન
સમાન
3
3
પુષ્પ
૭ ત
શુદ્ધતા
જ્ઞાન/શાંતિ
પીળા ચોખા (કેસર | સારું ચરિત્ર થી રંગ કરેલા)
ફાયદો
ઈચ્છાઓ, ચિંતા હતાશા અને દુઃખોથી મુક્તિ
ક્રોધ જેવા કષાયમાંથી મુક્તિ
માયાના કષાયમાંથી મુક્તિ
४
*
ધૂપ
સમાન
સાધુજીવન
જન્મ અને મરણના ચક્રનો
અંત
-
૫
દિપક
પીળું કોપર (ઈસર
શુદ્ધ ચેતના
અજ્ઞાન અને અંતરના
થી રંગ કરાયેલું)
9
અક્ષત
સમાન
જન્મ અને મરણના
ચક્ર નો અંત
ન્
નૈવેદ્ય
સફેદ કોર્ટ
પરમાત્મા
થવું(દિગંબર)
સ્વાદિષ્ટ ભોજન પ્રત્યે
અંધકારનો નાશ
એવી રીતે જીવો કે તે અંતિમ જીવન હોય
લોભ ના કષાયમાંથી મુક્તિ
નિર્લેપતાથેના બરા
૮
ફળ
સુકામેવા
મોક્ષ
મોક્ષ
C
અર્ધ્ય
અર્ધ્ય પૂજા
સમ્યગ દર્શન સમ્યગ
| પૂજા
(આશિકા) આ
જ્ઞાન અને સંપૂર્ણ
આઠેય સામગ્રી નું
સુખની શાશ્વત
(મિશ્રણ)
અવસ્થા
દિગંબર સંપ્રદાયમાં લવિંગ અને ચંદનના પાવડરનો ભૂકો ધૂપ દર્શાવે છે. તેને આઠ કર્મના નાશ માટે અર્પણ કરવામાં આવે છે. આશિકા પૂજા ફક્ત દિગંબર પરંપરામાં જ કરવામાં આવે છે.
Page 40 of 307