________________
Compodium of Jainism – Part (II)
બોધ: પશ્ચિમના દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર તેમણે ઉત્તમ પ્રકારે કર્યો. તેઓ તેજસ્વી, સંપૂર્ણ આશાવાન, ધર્મ અને સમાજની સેવા કરવાની ઉત્કટ ઇચ્છા ધરાવનાર હતા. તેનું નામ ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મમાં પ્રબળ પ્રચારક તરીકે સદાય અમર રહેશે.
મુખ્ય ધર્મો-
.
.
શ્રી વિરચંદ આર. ગાંધીનો જન્મ ૨૫ ઓગસ્ટ, ૧૮૬૪ ના રોજ ગુજરાતના ભાવનગર નજીક મહુવા ગામમાં થયો હતો.
તેમણે ૨૧ વર્ષની વયે ૧૮૮૫માં ભારત જૈન એસોસિયેશનના પ્રથમ માનદ્ સેક્રેટરી
બન્યા.
• તેઓ ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ સાથે વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા યુએસ ગયા.
.
.
.
તેમણે જૈન ધર્મ, યોગ, ભારતીય તત્વજ્ઞાન, ભારતીય સંસ્કૃતિ, ગુપ્તવાદ અને અધ્યાત્મવાદ પર ૫૩૫થી વધુ પ્રવચનો આપ્યા.
તેઓ જ્યારે અમેરિકામાં હતા ત્યારે ૧૮૯૬ માં ભારતમાં દુકાળ પડયો હતો. તે સમયે રૂપિયા ૪૦૦૦૦ ના અનાજ વહાણમાં ભરીને અમેરિકાથી ભારત મોકલ્યા હતા.
૭ ઓગસ્ટ, ૧૯૦૧ ના રોજ મુંબઈમાં ૩૭ વર્ષની નાની ઉંમરે તેમનું અવસાન થયું.
Page 295 of 307