________________
Compodium of Jainism – Part (II)
મિસ્ટર હાવર્ડ આ સંસ્થાઓના મંત્રી હતા જેઓ શુદ્ધ શાકાહારી હતા. રોજ સામાયિક કરતા અને જૈન ધર્મના નીતિ-નિયમોનો ચુસ્તપણે પાલન કરતા. તેમણે ઇંગ્લેન્ડમાં જૈન સાહિત્ય મંડળની શરૂઆત કરી અને જૈન ધર્મ શીખવ્યો. મિસ્ટર હાર્બર્ટ વોરન નામના ઉત્સાહી ધર્મપ્રચારક એ શુદ્ધ શાકાહાર અપનાવ્યો અને જૈન ધર્મ સ્વીકાર્યો. એમણે વીરચંદ ગાંધીના ભાષણોનો સારાંશ કાઢી પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યા જે હર્બટ વોરનનો જૈન ધર્મ' ના નામથી પ્રસિદ્ધ થયો.
તેઓ જ્યારે ઇંગ્લેન્ડમાં હતા ત્યારે એકાએક એમની તબિયત બગડી, તેઓ ભારત પાછા ફર્યા. ૭ ઓગસ્ટ, ૧૯૦૧માં ૩૭ વર્ષની નાની ઉંમરે મુંબઈમાં શ્રી વીરચંદ ગાંધી અવસાન થયું.
શ્રી વીરચંદ ગાંધીનું સાહિત્ય
.
પ્રાશનનું વર્ષ
ભાષા
પાના
જૈન તત્વજ્ઞાન
૧૯૦૭
અંગ્રેજ
૩૭૫
કર્મનું તત્વજ્ઞાન
૧૯૧૩
અંજા
૨૨૧
યોગનું તત્વજ્ઞાન
૧૯૧૨/૧૯૯૩
અંજા
૩૦૯
ભારતીય દર્શનો
૧૯૭૦/૧૯૯૩
અંગ્રેજી
૧૮૮
વી.આર.ગાંધીના ચૂંટેલા
૧૯૬૩
અંગ્રેજ
૮૫
પ્રવચનો
જૈન ધર્મ અને તત્વજ્ઞાન
૧૯૯૩
અંગ્રેજી
૨૬૪
નિબંધ – રડવા ફૂટવાની
૧૮૮૬
ગુજરાતી
૩૭
હાનિકારક ચાલ
-
ધ્યાન 12 ભાષણ
૧૯૧૬
અંગ્રેજ
જ
જીસસ ક્રાઈસ્ટની અજ્ઞાત
૧૮૯૪
અંજા
૧૨૮
જી
સવીર્ય ધ્યાન
૧૯૦૨/૧૯૮૯
ગુજરાતી
૧૫૮
હર્બર્ટ વોરનનો જૈન ધર્મ
૧૯૬૧/૧૯૮૩
અંગ્રે
૧૬૪
Page 294 of 307