SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) • . • . • • . • ૧૮૯૬માં "આત્મસિદ્ધિશાસ્ત્ર" નામે એક મહાકાવ્ય ગુજરાતીમાં શ્રીમદ્ દ્વારા લખવામાં આવ્યું. અપૂર્વ અવસર તેમના છેલ્લી મુખ્ય સંકલન હતી. લગભગ ૩૫૦ જેટલા પત્રો શ્રીમદ્ રાજચંદ્ર દ્વારા શ્રી સોભાગભાઈ માટે લખવામાં આવ્યા હતા શ્રી લઘુરાજસ્વામી એક સ્થાનકવાસી જૈન સાધુ હતા અને શ્રીમદ્ ના સૌથી પ્રખર અનુયાયીઓમાંથી એક હતા. અંબાલાલભાઈ, ખંભાતના મૂળ વતની, શ્રીમદ્ રાજચંદ્રના ખૂબ સમર્પિત શિષ્ય હતા. જુઠાભાઈ પ્રથમ વ્યક્તિ હતા જેમણે શ્રીમદને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક ગણાવ્યા શ્રીમદ્ ની આધ્યાત્મિકતા ઓળખી અને તેને સ્વીકારી હતી. શ્રીમદએ આધ્યાત્મિક પ્રગતિ અને આખરે મુક્તિ મેળવવા માટે જીવનમાં એક સદગુરુની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો છે શ્રીમદ્ હંમેશા કહેતા કે તેમણે દીક્ષાનું વ્રત લીધું ન હોવાથી, તેઓ મુક્તિના માર્ગનો ઉપદેશ આપવા માટે લાયક નથી. Page 290 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy