________________
Compodium of Jainism – Part (II)
તેમના મહાવીર સ્વામી પ્રત્યેના લગાવના કારણે તેમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવામાં ખુબ વાર લાગી. જો કે તેમના ઘણા અનુયાયીઓને તેમની પહેલા જ કેવળજ્ઞાન મળી ગયું હતું. જૈન ધર્મમાં કોઈની પણ પ્રત્યેના લગાવને કષાય માનવામાં આવે છે. કેવળજ્ઞાન મેળવવા બધા કષાયોની ઉપર ઉઠવાનું હોય છે. જયારે ગૌતમ સ્વામી આ સમજ્યા અને બધા લગાવથી મુક્ત થયા ત્યારે તેમને કેવળજ્ઞાન મળ્યું.
મુખ્ય મુદ્દાઓ:
• ગૌતમ સ્વામીના માતા પિતા: વસુભૂતિ અને પૃથ્વી ગૌતમ ઝૈનમ સ્વામીના ૨ ભાઈશ્રી. અગ્નિભૂતિ અને વાયુભૂતિ
• મૂળ નામ: ઈંદ્રભૂતિ ગૌતમ
• ભગવાન મહાવીરના ૧૧ ગણધરમાં પ્રથમ ગણધર
• આનંદ શ્રાવકનું અવધિ જ્ઞાન
આ મણવીર સ્વામીનું નિર્વાણ દિવાળીના દિવસે અને ગૌતમ સ્વામીનું કેવળદાન બેસતા વર્ષના દિવસે થયું.
Page 178 of 307