________________
Compodium of Jainism – Part (II)
અંગ-પ્રવિષ્ટ આગમ
૧૧ અંગ આગમ
(૧૨મું અંગ આગમ લુપ્ત છે)
શ્વેતાંબર આગમનું વર્ગીકરણ
* = ફક્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક દ્વારા માન્ય
૧૨ ઉપાંગ આગમ
અંગ બાહ્ય આગમ
ઔપપાતિક
૨ રાજપ્રજ્ઞપ્તિ
જીવાભિગમ
૪ પ્રજ્ઞાપની
૫ સૂર્ય-પ્રજ્ઞપ્તિ
૬ ચંદ્ર-પ્રજ્ઞપ્તિ
૭ જંબુદ્વિપ-પ્રજ્ઞપ્તિ
દ નીરાવલી
૯ કલ્પાવતંસિકા
૧૦ પુષ્પિકા
૧૧ પુષ્પ ચૂલિકા
૧૨વૃણિદશા
૬ છંદ સૂત્રો ૪ મૂળ સૂત્રો
આ આગમ રાજા ણિકના ભવ્ય વરઘોડાની વાત કરે છે જ્યારે તે ભગવાન મહાવીરના દર્શન કરવા જાય છે. તેમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિ બીજા જન્મમાં સ્વર્ગ કેવી રીતે મેળવી શકે છે.
આ આગમ કેશી સાધુ ની વાર્તા નું વર્ણન કરે છે. કેશી સાધુ એ ભગવાન પાર્શ્વનાથ ના ગણધર હતા.
આ આગમ બ્રહ્માંડ અને તેમાં વસતા દરેક જીવાત્માના ગૂઢ રહસ્ય ની વાત કરે છે.
આ આગમ જુદા જુદા દ્રષ્ટિકોણથી આત્માના સ્વરૂપ ને સમજાવે છે.
આ આગમ સૂર્ય, ગ્રહો અને તેની સાથે સંકળાયેલા ગણિતને તેની ગતિ ના સંદર્ભમાં સમજાવે છે.
આ આગમ ચંદ્ર, ગ્રહો અને તેની સાથે સંકળાયેલા ગણિતને
તેની ગતિ ના સાપેક્ષમાં સમજાવે છે.
આ આગમમાં જંબુદ્વીપનું વર્ણન છે.
આ આગમ ૧૦ રાજકુમાર ભાઈઓ ની વાર્તા વર્ણવે છે.
આ આગમ રાજા કૃણિક ના પુત્રોની વાર્તા વર્ણવે છે.
આ આગમ કેટલાક દેવતાઓની વાર્તા કહે છે જેમણે પોતાના પૂર્વ જન્મમાં મહાવીર ની ભક્તિ કરી હતી.
આ આગમ આગળ ના આગમ જેવી જ
કેટલીક બીજી વાર્તાઓ કહે છે.
આ આગમ વર્ણવે છે કે ભગવાન નેમિનાથે કેવી રીતે
વૃષ્ણિના ૧૦ રાજાઓને જૈન ધર્મ અપનાવવા માટે મનાવ્યા હતા.
Page 145 of 307
૨ ચૂલિકા સુત્રો ૧૦ પ્રકીર્ણ આગમ