________________
Compodium of Jainism – Part (II)
૧૧ અંગ આગમ (૧૨મું અંગ આગમ લુપ્ત છે.
૧આચારાંગ સૂત્ર
રસૂત્ર-કૃત્તાંગ સૂત્ર
સ્થાનત્ર સૂત્ર
૪ સમવાયોગ સૂત્ર
૫ વ્યાખ્યા-પ્રાપ્તિ અથવા ભગવતી સુત્ર
૬ જ્ઞાના-ધર્મ-કથા[
૭ ઉપાસક-દશાંગ
૮ અંતકૃત દર્શાગ સૂત્ર
શ્વેતાંબર આગમનું વર્ગીકરણ
હ અનુત્તરોપ-પાતિક દર્શાગ
૧૩ પ્રશ્ન-વ્યાકરણ
૧૧ વિપાક સૂત્ર
૧૨ દ્રષ્ટિવાદ સૂત્ર
* = ફક્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક દ્વારા માન્ય
અંગ-પ્રવિષ્ટ આગમ
આ આગમ સાધુ જીવનના આચારો, તેમના વર્તન અને ભગવાન મહાવીરના તપ વિષયનું પણ વર્ણન છે
આ આગમ અહીંસા, જૈન અધ્યાત્મ શાસ્ત્ર તેમજ બીજી ધાર્મિક થીયરી જેવી જે ક્રિયા વાદ, અક્રિયા વાદ, અજ્ઞાનવાદ
અને વિનયવાદ વગેરેનું ખંડન કરે છે.
આ આગમ જૈન અધ્યાત્મ શાસ્ત્રના મુખ્ય વિષયો અને તેની સૂચિ નો સમાવેશ કરે છે.
આ સૂત્ર સ્થાનિંગ સૂત્ર થી અલગ દ્રષ્ટિકોણ થી જૈન ધર્મના મુખ્ય દ્રવ્યો અને તેની સૂચિ નું વર્ણન કરે છે.
આ આગમ એ આત્મા, દ્રવ્ય અને બીજા તેને લગતા વિષયોના ગૂઢ જ્ઞાન ને સમજાવે છે. તેમાં ૩૦૦૦ સવાલો અને જવાબો એ ચર્ચા ના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે.
આ આગમ જૈન સિદ્ધાંતોને ઉદાહરણ અને કથાઓ દ્વારા સમજાવે છે.
આ આગમ ભગવાન મહાવીરનાં ૧૦ શ્રાવકના આચારોને સમજાવે છે.
આ આગમ એ ૧૦ મહત્વના સાધુઓનો કર્મોનો નાશ કરીને મોક્ષ મેળવવાની કથાઓ કહે છે
આ આગમ બીજા દસ પવિત્ર સાધુઓ જેમણે ઉંચામાં ઉંચુ સ્વર્ગ જેને અનુત્તર વિમાન કહેવાય છે તેને મેળવ્યું છે તેની કથાઓ કહે છે
આ આગમ એ જૈન ધર્મ મુજબ પાંચ મહાવ્રતો અને પાંચ ખરાબમાં ખરાબ પાપો નું વર્ણન કરે છે
આ આગમ સારા ને ખરાબ કર્મોના ફળ ને જુદી જુદી વાર્તાઓ દ્વારા સમજાવે છે
બારમુ અંગ પ્રવિષ્ટ આગમ ને બધાજ
સંપ્રદાયો લુપ્ત થયેલું માને છે
અંગ બાહ્ય આગમ
૧૨ ઉપોગ આગમ
૬ છેદ સૂત્રો ૪ મૂળ સૂત્રો
૨ ચૂલિકા સુત્રો
૧૦ પ્રકીર્ણ આગમ
Page 144 of 307