________________
અંગ-પ્રવિષ્ટ આગમ
૧૧ અંગ ગમ (૧૨મું અંગ આગમ લુપ્ત છે)
Page 146 of 307
Compodium of Jainism – Part (II)
શ્વેતાંબર આગમનું વર્ગીકરણ
* = ફક્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક દ્વારા માન્ય
અંગ બાહ્ય આગમ
૧૨ ઉપાંગ આગમ
૧ નિશીય સૂત્ર
૬ છેદ સૂત્રો
૪ મૂળ સૂત્રો
૨ ચૂલિકા સુત્રો ૧૦ પ્રર્કી આગમ'
૨ બૃહત કલ્પ સૂત્ર
૩ વ્યવહાર સૂત્ર
૪ દશ્રુતસ્કંધ સૂત્ર
૫ પંચ કલ્પસૂત્ર
૬ મહાનિશિથ સૂત્ર
૧ આવશ્યક સૂત્ર
૨ દશવૈકાલિક સૂત્ર
૩ ઉત્તરાધ્યયન સૂત્ર
આ આગમ જે સાધુ અને સાધ્વીઓ એ નિયમોનો ભંગ કર્યો હોય તેમને સજાના રૂપમાં પ્રાયશ્ચિતની વિધિ સમજાવે છે,
૪ ઓધા નિયુક્તિ અથવા પિંડ નિયુક્તિ સૂત્ર
આ આગમ સમજાવે છે કે સાધુ અને સાધ્વીજીઓ દ્વારા કરેલા ખોટા કાર્ય માટે કયા પ્રકારના ૧૦ પ્રાયશ્ચિતો શક્ય છે,
આ આગમમાં સાધુ અને સાધ્વી ને આચાર પાળવામાં ભૂલ પડે તો તેની કબૂલાત વિશેની પ્રણાલી સમજાવવામાં આવી છે,
આ સૂત્રમાં સાધુ અને શ્રાવકોના ૧૦ પ્રકરણ આવેલા છે આ સૂત્ર સાધુ અને સાધ્વીઓ એ રોજિંદા જીવનમાં કરવાની વિધિઓ નું વર્ણન કરે છે,
આ સૂત્ર સાધુ અને સાધ્વીજીઓ દ્વારા કરવામાં આવતી આલોચના અને પ્રાયશ્ચિત વર્ણવે છે,
આત્માના શુદ્ધિકરણ માટે નિયમિત રીતે રાત કે દિવસ દરમિયાન કરવામાં આવીક જરૂરી ક્રિયા કે વિધિઓને આવશ્યક કહેવાય છે. છ આવશ્યકનું વર્ણન આગમમાં કરેલું છે.
આ આગમ સાધુ જીવનના આચાર નું ટુંકમાં વર્ણન કરે છે.
આ આગમમાં ધાર્મિક સિદ્ધાંતો અને આચારને લગતી ઘણી વાર્તાઓ,
સંવાદો અને આ સિદ્ધાંતો અને આચાર ઉપરના ઉદાહરણ છે,
આ આગમ માં સાધુઓની સફર ને લગતા, તેમના નિવાસને લગતા અને ખોરાક ગ્રહણ કરવાના અને શ્રાવક સાથેની જરૂરત ને લગતા નિયમો અને ક્રિયાઓ છે,