________________
Compodium of Jainism – Part (II)
*નોંધ - સ્થાનકવાસી અને તેરાપંથી જૈન સંપ્રદાયો આ આગમમાં માનતા નથી.
E.2.6.3 દિગંબર અંગ બાહ્ય આગમ
દિગંબર માન્યતા મુજબ સ્થવિર કે વડીલ સાધુઓ ૧૪ અંગ બાહ્ય આગમોની રચના કરી હતી. જે બાર અંગ આગમથી અલગ હતા. તેઓ એમ પણ માને છે કે આ અંગ બાહ્ય આગમ પણ લુપ્ત થઇ ચૂક્યા છે. આ ૧૪ બાહ્ય આગમોના નામ નીચે પ્રમાણે છે:
૧
સામાયિક
૨
ચતુર્વિશનિ સ્તવ
3
વંદના
४
પ્રતિક્રમણ
૫
વનયિક
ક્રિતીકર્મ
દેસાવકાસિક
૮
ઉત્તરાધ્યાન
કલ્પવ્યવહાર
૧૦
કલ્પકલ્પિક
૧૧
મહાકલ્પિક
૧૨
|
૧૩
મહાપુંડરિક
૧૪
નિશીથિક
કોષ્ટક E.2.F
સમતા વિશેનું વર્ણન
૨૪ તીર્થંકરો ના નામ, તેમના કલ્યાણકો, અતિશય (વિશિષ્ટ શક્તિઓ) અને સમૂહ તરીકે તેમની પ્રાર્થના કરવાની રીતો
એક તીર્થંકરની તેમના મંદિરમાં પૂજા કરવાની વિધિ વગેરે
પ્રતિક્રમણના સાત પ્રકારનું વર્ણન
વિનયના પાંચ પ્રકારોનું વર્ણન
અરિહંત સિદ્ધ આચાર્ય અને સાધુઓ ની ભક્તિ કરવાની રીતો સાધુઓને આહાર કે ગોચરી આપવાની રીત
સાધુઓને કુદરતી આફતો સામે પ્રતિક્રિયા આપવાના રસ્તા અને ૨૪ પરીસહો સહન કરવાની રીતો
સાધુઓ દ્વારા આચારમાં શિથિલતા સામે પશ્ચાતાપ કરવાના રસ્તા
સાધુઓના આચારમાં વિષય ક્ષેત્ર અને ભાવના સંદર્ભમાં યોગ્ય અને યોગ્યતા
સાધુઓની શરીરની શક્તિઓ અને સમયના સંદર્ભમાં સાધુઓની ક્રિયા (સંવહન)
ચાર પ્રકારના નિર્વાણને પામવાના કારણો
ઇન્દ્ર કે પ્રતિ ઇન્દ્ર બનાવાના વિશિષ્ટ પ્રકારના તપની સંદર્ભમાં કારણો વિવિધ પ્રકારના પશ્ચાતાપ ને લગતા આગમ
E.2.7 આગમ પરની ટીકાઓ
આગમ પર ટીપ્પણી પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં લખાયેલી છે. પ્રાકૃતમાં જે ટીકાઓ લખાયેલી છે તેને નિર્યુક્તિ, ભાષ્ય કે યુર્ણિ કહે છે. નિર્યુક્તિ અને ભાષ્ય પદ્ય(પદો) ના સ્વરૂપમાં રચાયેલું છે. જ્યારે યુર્ણિ ગદ્ય(પાઠ) ના સ્વરૂપમાં રચાયેલી છે.
હાલના સમયની બધી જ નિર્યુક્તિ આચાર્ય ભદ્રબાહુએ રચેલી છે. તેઓ વિક્રમ સંવત(વિ.સં)
Page 128 of 307