SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) દિગંબરો એ ૧૪ ગ્રંથોને, શ્વેતાંબરો એ ૩૪ ગ્રંથોને અને સ્થાનકવાસીઓએ ૨૧ ગ્રંથોને અંગ બાહ્ય આગમ તરીકે સ્વીકાર્યા છે. જૈન સંપ્રદાય કુલ અંગ બાહ્ય આગમ લુપ્ત સંરક્ષિત દિગંબર ૧૪ ૧૪ શ્વેતાંબર મૂર્તિપૂજક ૩૪ ° ૩૪ શ્વેતાંબર સ્થાનકવાસી ૨૧ ૨૧ શ્વેતાંબર તેરાપંથી ૨૧ ૦ ૨૧ કોષ્ટક E.2.D દિગંબરો ૧૪ ગ્રંથોને અંગ બાહ્ય આગમ તરીકે સ્વીકાર્યા છે. જોકે તેઓ એવું માને છે કે આ અંગ બાહ્ય આગમો ભગવાન મહાવીરના નિર્વાણના ૨૦૦ વર્ષ બાદ ધીરે ધીરે લુપ્ત થઈ ગયા છે. આથી તેમના મત મુજબ સંપૂર્ણ જૈન આગમ સાહિત્ય ભગવાન મહાવીરના નિર્વાણના થોડાક વર્ષો બાદ લુપ્ત થઇ ચૂક્યું છે. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે ઉપાંગ સૂત્રો, છેદ સુત્રો, મૂળ સૂત્રો, ચૂલિકા સૂત્રો અને પ્રકીર્ણ સુત્રો અંગ બાહ્ય આગમો છે. E.2.6.2 શ્વેતામ્બર પરંપરા મુજબ અંગ બાહ્ય આગમના પેટા પ્રકારો અંગ બાહ્ય આગમનો પ્રકાર સ્થાનકવાસી અને તેરાપંથી શ્વેતાંબર મૂર્તિપૂજક ઉપાંગ આગમ ૧૨ ૧૨ છેદ સૂત્ર આગમ ૬ ૪ મૂળ સૂત્ર આગમ ४ 3 ચૂલિકા સૂત્ર આગમ ૨ ૨ પ્રકીર્ણ સૂત્ર આગમ ૧૦ O કુલ અંગ બાહ્ય આગમ ૩૪ ૨૧ કોષ્ટક E.2.E E.2.6.2.1 ઉપાંગ આગમ સૂત્ર અંગ પ્રવિષ્ટ આગમનો આધાર લઈને રચવામાં આવેલા શાસ્ત્રોને ઉપાંગ આગમ કહેવામાં આવે છે. તેઓ અંગ પ્રવિષ્ટ આગમ વિશેની વધુ સમજૂતી આપે છે. E.2.6.2.1.1 ઔપપાતિક સૂત્ર (ઉવવાઇયમ) આ આગમ રાજા કૂણિકના ભવ્ય વરઘોડાની વાત કરે છે. જ્યારે તે ભગવાન મહાવીરના દર્શન કરવા જાય છે. તેમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિ બીજા જન્મમાં સ્વર્ગ કેવી રીતે Page 122 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy