________________
Compodium of Jainism – Part (II)
આગમનો ભાગ હતા.
પ્રથમ પૂર્વ એક હાથીના વજન જેટલા પ્રમાણની સ્યાહીથી લખવામાં આવ્યા હતા. બીજું પૂર્વ પ્રથમ પૂર્વ કરતા બમણું હતું અને ત્રીજું બીજા પૂર્વ કરતાં બમણું તેવી રીતે ચૌદ પૂર્વ સુધી માનવું. તેની યાદી અને તેના મુખ્ય વિષયો નીચે મુજબ છે:
ક્રમાંક પૂર્વ નું નામ
૧
ઉત્પાદ પૂર્વ
૨
અસ્ત્રાયનીય પૂર્વ
3
વીર્યપ્રવાદ પૂર્વ
४
અસ્તિનાસ્તિ-પ્રવાદ પૂર્વ
જ્ઞાન-પ્રવાદ પૂર્વ
6
૬ સત્ય-પ્રવાદ પૂર્વ
9 આત્મ-પ્રવાદ પૂર્વ
કર્મ-પ્રવાદ પૂર્વ
પ્રત્યાખ્યાન-પ્રવાદ પૂર્વ
C
૧૦
વિદ્યા-પ્રવાદ પૂર્વ
૧૧
કલ્યાણ પ્રવાદ પૂર્વ
૧૨
પ્રાણ-સિદ્ધવાય પૂર્વ
૧૩
ક્રિયા-વિશાળ પૂર્વ
૧૪
લોક-બિંદુસાર પૂર્વ
કોષ્ટક E.2.B
વિષય
જીવ અજીવ અને તેના સ્વરૂપો (પર્યાય)
નવ તત્વ, છ દ્રવ્ય (ષટ દ્રવ્ય) વગેરે
આત્માને ઉર્જા ને લગતું, અજીવ વગેરે
અનેકાંતવાદ, સપ્તભંગી વગેરે
પાંચ પ્રકારના જ્ઞાન ત્રણ પ્રકારના અજ્ઞાન વગેરે સત્ય,સંયમ,મૌન,વાણી વગેરે
આત્માના જુદા જુદા નયના દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કર્મ, તેનું બંધન, તેની પ્રકૃતિ, તેનું ફળ, સંતુલન વગેરે પચ્ચખાણ, સંયમ વીતરાગ વગેરે
વિદ્યા, અપવાદરૂપ ક્ષમતાઓ, આચારો વગેરે
આધ્યાત્મિક જાગૃતતા (અપ્રમાદ) અને આળસ પ્રમાદ ૧૦ પ્રકારના જીવ તત્વો (પ્રાણ) જીવન નું આયુષ્ય વગેરે કળા, સ્ત્રીઓની ૬૪ કળા અને પુરુષોની ૮૪ કળા વગેરે બ્રહ્માંડના ત્રણ ભાગ ગણિત વગેરે
E.2.5 અંગ-પ્રવિષ્ટ આગમ
જૈનોના કોઈ પણ સંપ્રદાયમાં એ બાબત વિશે મતભેદ નથી કે ગણધરો દ્વારા આગમ અંગના ૧૨ ભાગ રચવામાં આવ્યા હતા અને તે સંપૂર્ણ જૈન સાહિત્યનો આધાર છે. દિગંબર માને છે કે ભગવાન મહાવીરના નિર્વાણ બાદ તેમણે જે આગમનો ઉપદેશ આપ્યો હતો તે જૈન શ્રમણો દ્વારા સંપૂર્ણ રીતે યાદ રાખવામાં આવ્યા ન હતા પરંતુ શ્વેતાંબરોએ તે આગમનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો અને તેને વ્યવસ્થિત કર્યા તેમને એ જ્ઞાન થયું કે ઘણી બધી વસ્તુઓ પ્રાચીન આચાર્યો દ્વારા મૌખિક પદ્ધતિથી શિખવવામાં આવી છે અને તેનો જૈન આગમમાં સમાવેશ કરવામાં આવ્યો.
જૈન સંપ્રદાય દિગંબર
કુલ અંગ-પ્રવિષ્ટ આગમો
લુપ્ત
સંરક્ષિત
૧૨
૧૨
.
Page 119 of 307