Page #1
--------------------------------------------------------------------------
________________
મૂરિ
ગર
શ્રી ગૌતમસ્વામિને નમઃ
શ્રી જૈન મહાલક્ષ્મી પૂજન વિધિ
તા
શ્રી જૈન શારદા પૂજન વિધિ
ૐ મહાલભ્યે નમઃ
મૈં ૐ નમઃ
: પ્રકાશક :
શ્રી જશવંતલાલ ગિરધરલાલ શાહ શ્રી જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧.
ફોન : (૦૭૯) ૨૫૩૫૬૮૦૬
dain Education International
Page #2
--------------------------------------------------------------------------
________________
७/१२/- ।
पूर्ण होते ही निर हमारे हिन्दी प्रकाशन
शीघ्र वापस कर सूत्र
जिससे अन्य वा(१) श्री दो प्रतिक्रमण सूत्र (सचित्र-भावार्थ सहित उपयोग के (२) श्री पंच प्रतिक्रमण सूत्र (सचित्र) भावार्थ सहित २८/स्तोत्र (३) भक्तामर स्तोत्र - रत्नाकर पच्चीशी-अरिहंत वंदनावली ८/(४) महामंगलकारी नवस्मरण (५) महाप्रभाविक नवस्मरणादि स्तोत्र संग्रह विधि (६) सरल विधि सहित श्री दो प्रतिक्रमण सूत्र (सचित्र) २८/(७) सरल विधि सहत श्री पंच प्रतिक्रमण सूत्र (सचित्र) ४५/(८) श्री सुधारस स्तवन संग्रह
(चैत्यवंदन चोवीशी तथा नूतन भावना गीतो सहित) (९) श्री देववंदनमाला (विधि और कथा सहित) पूजा तथा अन्य (१०) श्री स्नात्र पजा (विधि सहित) (११) श्री लघु पूजा संग्रह (९ पूजा) (१२) श्री विविध पूजा संग्रह (भाग १ से ८) (१३) श्री जिनेन्द्र दर्शन चोवीशी अनानुपूर्वी (सचित्र-रंगीन) ३८/(१४) श्री दर्शन चोवीशी और अनानुपूर्वी (B/W.) १५/
जैन प्रकाशन मंदिर - अहमदाबाद फोन : (079) (S) 25356806 (O)25356197 (R) 26639275
८०/
Jain Education international
elibrary.org
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી ગૌતમસ્વામિને નમઃ
શ્રી જૈન મહાલક્ષ્મી પૂજન ક્લિધિ શ્રી જૈન શારદા પૂજન વિધિ
તથા
ૐ મહાલક્ષ્મયૈ નમઃ
છે શું નમઃ
ક8%
(આવૃત્તિ ચોથી)
': પ્રકાશક : શ્રી જૈન પ્રકાશન મંદિર
શ્રી જશવંતલાલ ગિરધરલાલ શાહ ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ,
અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : (૦૭૯) ૨૫૩૫૬૮૦૬
(મૂલ્યઃ નવ રૂપિયા)
[10006
-
+ + ન
= =
+
+
Page #4
--------------------------------------------------------------------------
________________
(૨)
શ્રી આત્મરક્ષા નવકારમંત્ર
ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારું નવપદાત્મકં, આત્મરક્ષાકર વજ્ર-પંજરાભ સ્મરામ્યહં. ૧
ૐ નમો અરિહંતાણં, શિરસ્યું શિરસિ સ્થિત ૐ નમો સવ્વસિદ્ધાણં, મુખે મુખપદં વરં. ૨ ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુઘં હસ્તયોં. ૩ ૐ નમો લોએ સવ્વસાહૂણં, મોચકે પાદયોઃ શુભે એસો પંચનમુક્કારો, શિલા વજ્રમયી તલે. ૪ સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજ્રમયો બહિઃ મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગારખાતિકા. ૫ સ્વાહાંત ચ પદં શેયં, પઢમં હવઇ મંગલં વપ્રોપરિ વજ્રમય, પિધાન દેહરક્ષણે. ૬ મહાપ્રભાવા રક્ષેર્યું, ક્ષુદ્રોપદ્રવનાશિની પરમેષ્ઠિપદોદ્ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ. ૭ યશૈવં કુરુતે રક્ષાં, પરમેષ્ટિપદૈઃ સદા તસ્ય ન સ્યાદ્ ભયં વ્યાધિ-રાધિશ્ચાપિ કદાચન. ૮
Page #5
--------------------------------------------------------------------------
________________
(3)
શ્રી લક્ષ્મીપૂજન વિધિ
ભારતના ઘણા ઘરોમાં શ્રી લક્ષ્મીજીનું નિત્યપૂજન થાય છે, પણ તેમાં સંપ્રદાયગત ભેદો ઘણા છે. વળી એ પૂજન કરવામાં સમય પણ ઘણો જોઈએ, જે હાલના મનુષ્યને પરવડે તેમ નથી. વિશેષમાં આ પૂજાઁધ્ધિ સરલ હોય તો તેનું વધારે પ્રમાણમાં અનુસણ થવાનો સંભવ છે, તેથી અમે માંત્રિક સિદ્ધાંતોને ખ્યાલમાં રાખીને આ વિધિનું સંકલન કરેલું છે. તેનું અનુસરણ કરવાથી ઉપાસકને પોતાનું અભીષ્ટ પ્રાપ્ત થશે.
આ પૂજન શ્રદ્ધા, શુદ્ઘિ અને વિધિપૂર્વક કરવાનું છે. જેનું ઘણું મહત્ત્વ છે.
પુજન વિધિ
ઉપાસના માટે પસંદ કરેલા સ્થાનને વાળીને શુદ્ધ કરવું અને ત્યાં લાદી જડેલી હોય તો તેને પાણીથી ધોઈ નાખવું તથા છેવટે ગુલાબજળનો છંટકાવ કરી તેને જાડાં કપડાંથી સાફ કરી લેવું.
આ સ્થાનમાં એક નાનું સિંહાસન પધરાવવું અને તેની શક્યતા ન હોય તો ૬ થી ૮ ઇંચ ઊંચો લાકડાનો બાજોઠ પથરાવી, તેના પર પીળા રંગનું રેશમી વસ્ત્ર પાથરી તેના પર શ્રી લક્ષ્મીજીની મૂર્તિ કે છબી પધરાવવી.
તેની આગળના ભાગમાં પીળાં રંગનો પાટલો મૂકવો અથવા કોઈપણ સારો પાટલો મૂકી તેના પર રેશમી પીળું કપડું પાથરી દેવું.
તે પછી આપણી ડાબી બાજુ આવે એ રીતે ઘીનો દીપક પ્રગટાવવો. એ વખતે મનમાં ‘ૐૐ શ્રીં નમઃ’ એ મંત્ર બોલતાં રહેવું.
Page #6
--------------------------------------------------------------------------
________________
(૪) તે પછી આપણી જમણી બાજુ આવે એ રીતે અગરબત્તી પ્રગટાવવી અને તે વખતે પણ મનમાં “ૐ શ્રીં નમઃ” એ મંત્ર બોલતાં રહેવું.
ત્યાર પછી બે હાથ જોડીને ખૂબ ભાવપૂર્વક નીચે પ્રમાણે ત્રણ નમસ્કાર કરવા
છેપરમાત્મને નમઃ ॐ सद्गुरुभ्यो नमः।
છે મહાતફચ્ચે નમઃ | ત્યાર પછી બે હાથ જોડી નીચેનો શ્લોક બોલવોઅપવિત્રઃ પવિત્રો વા, સર્વાવસ્થાનતોડપિ વા; યઃ સ્મરેત્ પુંડરીક્ષ, સ બાહ્યાભ્યતરશુચિઃ ||
(મનુષ્ય અપવિત્ર હોય કે પવિત્ર ય, અથવા કોઈ પણ અવસ્થાને પામેલો હોય પણ એ કમલ જેવા નયનવાળા શ્રી વિષ્ણુ ભગવાનને સ્મરે તો બાહ્ય-અત્યંતર પવિત્ર થાય છે.)
ત્યાર પછી નીચેનો શ્લોક બોલીને વંદના કરવીवन्दे प्रद्मकरां प्रसन्नवदनां, सौभाग्यदां भाग्यदाम्, हस्ताभ्यामभयप्रदां मणिग-र्नानाविधैंभूषिताम् । भक्ताभीष्टफलप्रदां हरिहर-ब्रह्मादिभिः सेविताम्, पार्श्वे पंकजशंखपद्मनिधिभि-युक्तां सदा शक्तिभिः॥
(તે પાકરા એટલે હાથમાં કમલને ઘારણા કરનારાં એવા શ્રી લક્ષ્મીજીને હું વંદના કરું છું કે જેઓ પ્રસન્ન મુખમુદ્રાને ધારણા કરનારાં છે, સૌભાગ્ય અને ભાગ્યને આપનારાં છે, હાથો વડે અભયને દેનાચે છે, અનેક પ્રકારના રત્નભૂષણો વડે સુશોભિત છે, ભક્તોને ઇચ્છાનુસાર ફળ આપનારાં છે, હરિ, હર, બ્રહ્મા વગેરે વડે સેવાયેલાં છે તથા જેમની પાસે ઉત્તમ કોટીનાં કમલો, દક્ષિણાવર્ત
Page #7
--------------------------------------------------------------------------
________________
કે સરસ્વતી
છે. તમે સાતેય
આ
તને પવિત્ર કરી
શંખ, પદ્મનિધિ નામનો અખૂટ ઘનભંડાર તથા વિવિઘ શક્તિઓ રહેલી છે.)
તે પછી મૂર્તિ હોય તો તેને આસનથી નીચે ઉતારી નીચેનો શ્લોક બોલતાં અભિષેક કરવો
ગંગે ચ યમુને ચૈવ, ગોદાવરી સરસ્વતી; નર્મદે સિંઘુ કાવે િજલેડસ્મિન્ સન્નિધિ કરું.
અર્થ :- (હે ગંગહે યમુના! હે ગોદાવરી! કે સરસ્વતી! હે નર્મદા! હે સિંધુ! હે કાવેરી! તમે સાતેય સરિતઓ, આ જલમાં પઘારી તેને પવિત્ર કરો, કારણ કે તેનાથી હું મહાદેવી શ્રી લક્ષ્મીજીનો અભિષેક કરવા ઇચ્છું છું.)
અભિષેક થઈ ગયા પછી શુદ્ધ વસ્ત્રો વડે મૂર્તિની ભીનાશ દૂર કરી એ મૂર્તિને તેના મૂળસ્થાને ધરાવવી. છબી હોય ત્યાં આ ક્રિયા કરવાની રહેતી નથી.
પછી $ શ્રી વર્દી માર્ચે નમઃા એ મંત્ર ત્રણ વાર બોલવા પૂર્વક વાસ્તુપૂજા (ગંઘપૂજા) કરવી અને પુષ્પહાર ચડાવવો. તે પછી એ જ મંત્ર બોલતાં ફળો મૂકવાં અને નૈવેદ્ય અર્પણ કરવું. તે પછી નીચેનું સ્તોત્ર બોલવું–
શ્રી મહાલક્ષ્મી સ્તોત્રો નમસ્તસ્તુ મહામાયે, શ્રીપીઠે સૂરપૂજિતે; શંખચક્રગદાહરૂં, માલક્ષ્મી નમોડસ્તુ તે. ૧ આદ્યન્તરહિતે દેવિ, આદ્યશક્તિ મહેશ્વરિ; યોગજે યોગસંભૂતે, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૨ સૂક્ષ્મ-સ્કૂલ-મહારો, મહાશક્તિ મહોદરે; મહાપાપ હરે દેવિ, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૩
Page #8
--------------------------------------------------------------------------
________________
(૬) નમસ્તે ગરૂડારૂઢે, કોલાસુરભયંકરિ, સર્વપાપહરે દેવિ, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૪ સર્વજ્ઞે સર્વવરદે, સર્વદુષ્ટભયંકરિ; સર્વદુઃખહરે દેવિ, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૫ સિદ્ધિબુદ્ધિપ્રદે દેવિ, ભક્તિમુક્તિપ્રદાયિનિ; મંત્રપૂતે સદા દેવિ, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૬ પઘાસનસ્થિતે દેવિ, પરબ્રહ્મ સ્વરૂપિણિ; પરમેશિ જગન્માતર્મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૭ શ્વેતામ્બરઘરે દેવિ, નાનાલંકારભૂષિતે; જગત્ સ્થિતે જગન્માતર્મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૮ મહાલક્ષ્યષ્ટકં સ્તોત્ર, ય પઠે, ભક્તિમાક્ષર સર્વસિદ્ધિમવાખોતિ, રાજ્ય પ્રાપ્નોતિ સર્વદા. ૯ એકકાલે પઠેન્નિત્યં, મહાપાપવિનાશન, દ્વિકાલં યઃ પઠેન્નિત્ય, ધનધાન્યસમન્વિતઃ ૧૦ ત્રિકાલ યઃ પઠેન્નિત્ય, મહાશત્રુવિનાશનમ્; મહાલક્ષ્મીર્ભવેન્નિત્યં પ્રસન્ના વરદા શુભા. ૧૧
અર્થ :- હે મન્નમાયા! શ્રી પીઠ પર બેઠેલાં અને દેવતાઓથી પૂજાયેલાં, કરકમલોમાં શંખ, ચક્ર અને ગદાને ઘારણ કરનારાં મહાલક્ષ્મી! આપને નમસ્કાર હો. ૧
ગ0 ઉપર બિરાજેલાં, ક્રોલાસુરને ભય પમાડનારું, તેમ જ સમસ્ત પાપોનો નાશ કરનારી હે દેવી મહાલક્ષ્મી! આને નમસ્કાર હો. ૨
સર્વજ્ઞ, સર્વને વરદાન આપનારાંસર્વ દુષ્ટોને ભય
Page #9
--------------------------------------------------------------------------
________________
(6)
પમાડનારાં, તેમજ સર્વેનાં દુઃખોને દૂર કરનારાં હે દેવી મહાલક્ષ્મી! આપને નમસ્કાર હો. ૩
સિદ્ધિરૂપ, બુદ્ધિરૂપ, ભક્તિ અને મુક્તિને આપનારાં, તેમજ મંત્રરૂપ હે દેવી મહાલક્ષ્મી! આર્યને નમસ્કાર હો. ૪
આપ આદિ અને અંત વિનાનાં છો, આદ્યશક્તિ છો, મહેશ્વરી છો, યોગથી જન્મેલા છો અને યોગથી પ્રગટ થનારાં છો. તે દૈવી મહાલક્ષ્મી! આપને નમસ્કાર હો. ૫
આપ સ્થૂલ છો, સૂક્ષ્મ છો, મહારૌદ્ર સ્વરૂપવાળાં છો, મહાશક્તિરૂપ છો અને મોટા પેટવાળાં છો (ક્ષમા આપનારા છો) વળી મહાન પાપોનો નાશ કરનારાં છો, હે દેવી મહાલક્ષ્મી! આપને નમસ્કાર હો. ૬
આપ પદ્મના આસન પર બિરાજનારાં છો, પરબ્રહ્મ સ્વરૂપ છો; પદ્મશ્વરી છો તથા જગતની માતા છો, હૈં દેવી મહાલક્ષ્મી! આપને નમસ્કાર હો. ૭
આપ શ્વેત વસ્ત્રને ધારણ કરનારાં છો, વિવિધ પ્રકારનાં અલંકારોથી શોભી રહેલાં છો, જગતમાં વ્યાપેલાં છો, અને જગતની અંબા છો. હે દેવી મહાલક્ષ્મી! આપને નમસ્કાર હો. ૮
જે ભક્તિવાન મનુષ્ય આપના આ મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરે છે, તે સર્વપ્રકારની સિદ્ધિ અને રાજ્ય વૈભવનેે પ્રાપ્ત કરે છે. ૯
જે મનુષ્ય આ સ્તોત્રનો એકવાર પાઠ કરે છે, તેનાં મહાન પાપો નાશ પામે છે અને બે વાર પાઠ કરે છે, તે ઇચ્છિત ધન-ધાન્ય પ્રાપ્ત કરે છે. ૧૦
જે મનુષ્ય દરરોજ પ્રાતઃ મધ્યાહ્ન અને સાયં એમ ત્રણે ય કાલ આ સ્તોત્રનો પાઠ કરે છે, તેના મહાન શત્રુઓ નાશ પામે છે અને
Page #10
--------------------------------------------------------------------------
________________
(૮)
તેના પર મહાલક્ષ્મી હંમેશાં પ્રસન્ન રદ્ધે છે તથા કલ્યાણકારી વરદાનો આપે છે. ૧૧
તે પછી એકાગ્ર ચિત્તે મંત્રજપ કરવો અને તે પૂર્ણ થયે નીચેનો શ્લોક બોલી તે અનુસાર ધ્યાન ઘરવું–
कान्त्या काञ्चनसन्निभां हिमगिरिप्रख्यैश्चतुर्भिर्गजैन हस्तोत्क्षिप्तहिरण्यामृतघटैरासिच्यमानां श्रियम् । बिभ्राणां वरमब्जयुग्ममभयं हस्तैः किरीटोञ्चलाम् क्षौमाबद्धनितम्बबिम्बललितां वन्देऽरबिन्दस्थिताम् ।।
(જેના સુવર્ણ જેવી કાંતિ છે, જેને હિમાલયાદિ ચાર દિગ્ગજો પોતાની સૂંઢ વડે અમૃતથી ભરેલા સુવર્ણમય ઘડાં વડે અભિષેક કરી રહ્યા છે, જેણે બે હાથમાં કમલ ઘારણ કરેલાં છે, જેનો ત્રીજો હાથ વરદમુદ્રાથી યુક્ત છે, ચોથો હાથ અhયમુદ્રા ઘારણ કરનારો છે, જેનું મસ્તક મુગટથી શોભી રહ્યું છે અને જે રેશમી વસ્ત્રો ઘારણ કરીને કમલ પર બિરાજેલાં છે, તે શ્રી લક્ષ્મીદેવીને મારા નમસ્કાર હો.)
આ શ્લોકના આઘારે નીચે પ્રમાણે ચિંતન કરી શકાય(૧) શ્રી લક્ષ્મીજી કમલ પર બેઠેલાં છે. (૨) તેમનાદહનો રંગ સુવર્ણ જેવો છે. (૩) તેમણે પીળા વસ્ત્રો ધારણ કરેલ છે. (૪) તેમના મસ્તક પર મણિમય મુગટ છે, (૫) તેમના કાને, કંઠે તથા હાથમાં રત્નમય આભૂષણો છે. (૬) તેમને ચાર હાથ છે. તેમાં ઉમરના બે હાથમાં ખીલેલાં કમળો
છે. જમણો નીચેનો હાથ વરદમુદ્રાવાળો છે અને ડાબો નીચેનો
હાથ અભયમુદ્રાથી યુક્ત છે. (૭) તેમની પાછળના ભાગમાં હિમાલય આદિ ચાર દિગ્ગજો રહેલા
Page #11
--------------------------------------------------------------------------
________________
(૯)
છે, જેઓ અમૃત ભરેલા સુવર્ણના કળશો સૂંઢમાં ઘાસ કરીને અભિષેક કરી રહેલા છે.
જેમ અભ્યાસ આગળ વધશે, તેમ આ ઘ્યાન વધારે સ્ક્રૂ થશે અને તેમાં ઉપાસકને અવર્ણનીય આનંદ આવશે.
આ ધ્યાન પૂરું થયા પછી નીચેનો શ્લોક બોલી પૂજનની પૂર્ણાહુતિ કરવી
આહવાન ન જાનામિ, ન ચ જાનામિ પૂજન વિસજનં ન · જાનામિ, ક્ષમસ્વ પરમેશ્વરિ.
-
અર્થ :– (હે દેવી! તમારું આવાહન કેમ કરવું, એ હું જાણતો નથી. તમારું પૂજન કેમ કરવું, તે પણ હું જાણતો નથી, અને તમારું વિસર્જન કેમ કરવું, તે પણ હું જાણતો નથી. એટલે કે તેનો મને પૂરો ખ્યાલ નથી, તેથી તમારા આ પૂજનવિધિમાં ઘણી ભૂલો થવા સંભવ છે. તેની હે માતા! મને ક્ષમા આપ, ક્ષમા આપ.)
અન્યત્ર વિધિ એવો છે કે પ્રથમ દેવીનું આહ્વાહન વું, પછી તેની સ્થાપના કરવી, પછી તેનું સંનિધિકરણ કરવું અને પછી તેનું પૂજન કરવું. આ રીતે પૂજન થયા પછી તેનું વિસર્જ઼ન કરવું. આને પણ ખેંચોપચાર જ કહેવામાં આવે છે. તેને અનુલક્ષીને આ શ્લોક રચાયેલો છે, પરંતુ તે આ પૂજનમાં પણ બોલી શકાય છે.
શ્રી મહાલક્ષ્મી અષ્ટક
ૐ નીર નિર્મલ સુગંધ ચંદન અખંડ અર્થાત પુષ્પરું, દીપ ગ્રૂપ નૈવેદ્ય પદ્મ ધૃત શર્કરાયુક્ત લાઠિકં; પૂજા ભવ્ય શિવસુખદાયક દુરિત કલ્મષ ખંડણું, શ્રી મહાલક્ષ્મી મહામાયા પૂજાયાં પ્રતિ ગૃહ્યતાં. ૧
Page #12
--------------------------------------------------------------------------
________________
(૧૦) ૐ નમોડસ્તુ મહામા% સુરાસુર પ્રપૂજ્યતે; શંખચક્ર ગદા હસ્તે, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૨ જન્માદિરહિતો દેવી, આદિ શક્તિ અગોચરે; યોગિની યોગર્સભૂત, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૩ પોવના રસિદેવી, પાર્જિતા સરસ્વતી; પદ્મહસ્તે જગન્નાથો, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૪ સર્વજ્ઞ સર્વદં દેવી, સર્વ દુઃખનિવારિણી; સર્વ સિદ્ધિકરા દેવી/મણલક્ષ્મી નમોડસ્ટ્રા તે. ૫ સ્થૂલો સૂક્ષ્મો મારુદ્રો, સત્યે સત્ય મહોદરી; મહાપાપહરો દેવી, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૬ સિદ્ધિબુદ્ધિપ્રદા દેવી, ભક્તિ મુક્તિ પ્રદાયિની; મિત્રહસ્તે મહાદેવી, મહાલક્ષ્મી નમોડસ્તુ તે. ૭ લક્ષ્મીસ્તવન હિ પુણ્ય, પ્રાતરુત્થાય યઃ પઠે; દુઃખ દારિત્ર્ય ન પયંતિ, રાજ્ય પ્રાપ્નોતિ નિત્ય સ. ૮
ઇતિ મહાલક્ષ્મી અષ્ટક સંપૂર્ણ.
શ્રી મહાલક્ષ્મીની આરતી) જય જય આરતિ દેવી તુમારી, નિત્ય પ્રણમું હું તુમ ચરણારી,
જય...૧ શ્રી જિનશાસનની રખવાલી, નામ લક્ષ્મીજી જગ સૌખ્યાલી.
જય..૨ સૂરિમંત્રપદની લક્ષ્મીદેવી, સકલ સંઘને સુખ કરવી,
જય...૩
Page #13
--------------------------------------------------------------------------
________________
(૧૧) નીલવટ ટીલડી રત્ન બિરાજે, કાનેકુંડલદોય શશી રવિ છાજે.
જય...૪ બાંહો બાજુબંઘ બેરખા સોહે, નીલવરણ સહુ જનમન મોહે,
જન્ય...૫ સોવનમય નિત્ય ચૂડી ખલકે, પાયલ ઘુઘરડી ઘમ ઘમકે.
જય..૬ વાહન કમલ ચડ્યાં બહુ પ્રેમ, તુજ ગુણ પાર ન થાઉ કેમે.
જય...૭ ચૂનડી જડમાં દેહ અતિદીપે, નવસરા ધરે જગ સહુ જીપે.
નિતનિત માની આરતિ ઊતારે. રોગ સોગ ભય દૂર નિવારે.
જય...૯ તસુ ઘર પુત્રપુત્રાદિક છાજે, મન વિંછિત સુખ સંપદ રાજે.
જય...૧૦ દેવચંદ મુનિ આરતિ ગાવે જય જય મંગલ નિત્ય વઘાવે.
જય...૧૧ ધન પ્રાપ્તિના પ્રયોગો ૐ શ્રીં હ્રીં ક્લીં લચ્ચે નમriા. રોજ ૧૧ માળા ગણવાથી ઘન પ્રાપ્ત થાય છે. ૐ ઐ હ્રીં શ્રીં કલી હસીં જગન્નસૂયૅ નમઃ
આ મંત્રની જ માળા ગણવાથી આવક વધે, અને કોઈ કામ રોકાય નહીં,
જી શ્રી ત્રિભુવન સ્વામિજમહાદેવી મહાલક્ષ્મી લાલ લલ હંજીમહાપ્રભુત્વમર્થ કુરુ કુરુ નમઃ ||
Page #14
--------------------------------------------------------------------------
________________
(૧૨)
રોજ એક માળા ગણવાથી ઘારેલૂં તમામ કાર્ય પાર પડે, ઘન વધે. જો મધ્યરાત્રે જાપ કરે તો ૩ મહિને પ્રત્યક્ષ ચમત્કાર દર્શન પ્રાપ્ત
થાય.
ૐ નમો ફ્રી શ્રી શ્રી ક્લ ક્લીં શ્રી લક્ષ્મી મમ મૃઘન ચિત્તા દૂરી કુરુ કુરુ સ્વાહા જા - રોજ પ્રાકાળે કોઈની સાથે બોલ્યા સિવાય જાપ કરે તો ઘનઘાન્યની પૂર્ણ વૃદ્ધિ થાય.
ૐ હ્રીં શ્રી લક્ષ્મી મહાલક્ષમી સર્વ કામપ્રદે સર્વ સૌભાગ્યદાયિનિ વાંચ્છિત દેWિદેહિ સર્વગતે સુરૂપે સર્વદુઃખ વિમોચની હી સ સ્વાહા થી
ઉપરના મંત્રનો સવા લક્ષ જાપ વિઘિયુક્ત કરવાથી નિર્ધન ઘનાઢ્ય બને છે. મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે, અને મનવાંછિત ફળ આપે છે.
(શ્રી લક્ષ્મીદેવીની સ્તુતિ) લક્ષ્મી ક્ષીરસમુદ્રરાજતનયાં શ્રીરંગઘામેશ્વરી, દાસીભૂત સમસ્તદેજ વનિતા લોકૈકદીપાંકમ્ શ્રીમનંદકટાક્ષલબ્ધ વિભવ બ્રહોન્દ્રબંગાઘરાં, તામ્ ત્રિલોક્યફુટુંબિન સરસિજ વન્દ મુકુંદપ્રિયામ્. ૧ વંદે પાદરાં પ્રસન્નવદનાં સૌભાગ્યદાં ભાગ્યદાં હસ્તાભ્યામભયપ્રદાં મણિગ્રહ-ર્નાનાવિધૈર્ભષિત ભાભીષ્ટ ફલપ્રદાં હરિહર બ્રહ્માદિભિઃ સેલ્વેિતામ્, પાર્વે પંકજશંખ પદ્મનિધિભિચુંક્યાં સદા શક્તિભિઃ ૨
Page #15
--------------------------------------------------------------------------
________________
(૧૩) શ્રી શારદાપૂજન વિધિ જૈન વિધિથી જે કરે, પૂજન ચિત્ત ઘરંત; લાભ સવાયો તેહથી, ગૃહી નિશદિન લહંત. ૧ લક્ષ્મી આવે તે ઘરે, મહાવીર નામ ઘરંત; ગૌતમનામ સ્મરણ થકી, મન પ્રહ્માદ રહંત. ૨
ચોપડા પૂજનની સામગ્રી–શ્રીફળ, કંકુ, નાડાછડી, રોકડો રુપિયો, ગુલાલ, અબીલ, કપુર ગોટી, અગરબત્તી, ધૂપ, ઘસેલું કેસર (વાટકી), અત્તર, વાસક્ષેપ, સોપારી-પ, નાગરવેલના પાન-૫, એલચી, લવીંગ, કમળકાકડી, ફળ-૫, નૈવેદ્ય (મીઠાઈ-૫), દૂઘ, દહીં, પાણી, ગોળ, ઘાણા, ફૂલ, ફૂલના હાર, ચોખા, ઘી, ઘીનો દીવો, રૂ, દુર્વા (લીલી ઘરો) વગેરે. - શુભ મુહૂર્ત (સારા ચોઘડીયે) પ્રથમ ચોપડો સારા બાજોઠ ઉપર પૂર્વ અગર ઉત્તર દિશા તરફ સ્થાપવો. સર્વ પૂજકના લલાટમાં કંકુનો ચાંદલો કરી ઉપર ચોખા ચોડવા. પડખે ઘીનો દીપક તથા ધૂપ રાખવો. પૂજા કરનારે પોતાના જમણા હાથે નાડાછડી બાંઘવી અને પછી નાડાછડી બાંધેલી મનોહર લેખણ લઈ, ત્રણ નવકાર ગણી નીચે લખ્યા મુજબ નવા ચોપડામાં લખવું.
શ્રી પરમાત્માને નમક, શ્રી સરુભ્યો નમ:, શ્રી સરસ્વત્યે નમ:, શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હોજો. શ્રી કેશરીયાજીનો ભંડાર ભરપૂર હોજો, શ્રી ભરત ચક્રવર્તીની ઋદ્ધિ હોજો, શ્રી બાહુબલિનું બળ હોજો, શ્રી અભયકુમારની બુદ્ધિ હોજો, શ્રી કયવત્રા શેઠનું સૌભાગ્ય હોજો, શ્રી ઘન્ના શાલિભદ્રની રિદ્ધિ સિદ્ધિ હોજો, શ્રી રત્નાકરસાગરની લહેર હોજો, શ્રી જિનશાસનની પ્રભાવના હોજો.”
આટલું લખ્યા પછી નવી સાલ, મહિનો, તિથિ, વાર, તારીખ વગેરે લખવું. બાદ તેની નીચે એકથી નવ સુઘી નીચે બતાવ્યા મુજબ શ્રી' લખી શિખરનો નીચે મુજબ આકાર કરવો.
Page #16
--------------------------------------------------------------------------
________________
(૧૪) ગોળ ઘાણા શેર ૧.
કંકુ સોપારી શેર ૧. શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી
શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ચોપડો સાંકડો હોય તો સાત કે પાંચ (શ્રી) કરવા. ત્યારબાદ નીચે સ્વસ્તિક (સાથિયો) કંકુથી કરવો અને સ્વસ્તિક ઉપર અખંડ નાગરવેલનું પાન મૂકવું અને તે ઉપર સોપારી, એલચી, લવીંગ, રૂપાનાણું વગેરે મૂકવું પછી પુષ્પની કુસુમાંજલિ હાથમાં લઈ નીચેનો શ્લોક બોલી ચોપડા ઉપર તે કુસુમાંજલિ ક્ષેપવવી. મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમપ્રભુ ! મંગલ સ્થૂલભદ્રા દ્યા, જૈનો ઘર્મોડસ્તુ મંગલમ્ ૧ાા
શ્રી પંચપરમેષ્ઠી મંત્ર સ્તોત્રમ સ્વ:શ્રિયઃ શ્રીમદર્દતઃ, સિદ્ધાઃ સિદ્ધિપુરીપદમ્ | આચાર્યા પંચઘાચાર, વાચકા વાચનાં વરાષ્ટ્ર સાઘવઃ સિદ્ધિસાહાટ્ય, વિતત્વનું નિવેકિનાં .. મંગલાનાં ચ સર્વેષા-માદ્ય ભવતિ મંગલમ્રા અર્યમિત્યક્ષર માયા-બીજં ચ પ્રણવાક્ષ ! એને નાના સ્વરૂપે ચ, ધ્યેય ધ્યાયન્તિ યોગિનઃ મેવા
Page #17
--------------------------------------------------------------------------
________________
હત્પમષોડશદલ પરમેષ્ઠિસ્તુતેર્બીજું,
(૧૫)
સ્થાપિત ધ્યાયેદક્ષરÄ
ષોડશાક્ષર ।
મુદા ।।૪।
મંત્રાણામાદિમં મંત્ર,
તંત્ર વિઘ્નૌઘનિગ્રહે ।
યે સ્મરતિ સદૈવૈનં, તે ભવંતિ જિનપ્રભાઃ ॥૫॥ ત્યાર પછી નીચે લખેલ મંત્ર બોલતા જવું અને દરેક દ્રવ્યથી શારદાપૂજન કરતા જવું.
મંત્ર- ઠ્ઠી શ્રીં ભગવર્ત્ય, કેવલજ્ઞાનસ્વરૂપાટૈ, લોકા લોક પ્રકાશિકાર્યે સરસ્વથૈ. જયં સમર્પયામિ સ્વાહા.
મંત્ર ૐ હ્રી શ્રીં ભગવત્થ,. કેવલજ્ઞાનસ્વરૂપાટૈ, લોકા લોક પ્રકાશિકાર્યે સરસ્વત્યે, ચંદનં સમર્પયામિ સ્વાહા. મંત્ર ૐ હ્રી શ્રી ભગવર્ત્ય, કેવાનસ્વરૂપાટૈ, લોકા લોક પ્રશિકાર્ય સરસ્વત્યે, પુષ્પ સમર્પયામિ સ્વાહા.
મંત્ર- ૐ હ્રી શ્રીં ભગવત્સ્ય, કેવલજ્ઞાનસ્વરૂપાટૈ, લોકા લોક પ્રકાશિકાર્યે સરસ્વÄ, ધૂપં સમર્પયામિ સ્વાહા. મંત્ર- ઠ્ઠી શ્રીં ભગવત્રૈ, કેવલજ્ઞાનસ્વરૂપાટૈ, લોકા લોક પ્રકાશિક સરસ્વહૈ, દીપં સમર્પયામિ સ્વાહા મંત્ર- હા શ્રીં ભગવત્ચ, કેવલજ્ઞાનસ્વરૂપાવૈ, લોકા લોક પ્રકાશિકાર્યે સરસ્વહૈ, અક્ષતં સમર્પયામિ સ્વાહા.
મંત્ર- ૐ હ્રી શ્રી ભગવર્ત્ય, કેવલજ્ઞાનસ્વરૂપાયૈ, લોકા લોક પ્રકાશિકાર્ય સરસ્વઐ, નૈવેદ્ય સમર્પયામિ સ્વાહા,
મંત્ર ૐ હ્રી શ્રીં ભગવત્ચ, કેવલજ્ઞાનસ્વરૂપાયૈ, લોકા લોક પ્રકાશિકાર્યે સરસ્વત્યે, ફળ સમર્પયામિ સ્વાહા.
(૧) જલપૂજા એટલે સૂક્ષ્મ છાંટણા અથવા ફરતી ઘારા દેવી (૨) ચંદન પૂજામાં શુદ્ધ કેશરયુક્ત સુખડ અથવા એકલ સુખડ વાપરવું.
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧૬)
આઠ દ્રવ્યથી પૂજા કર્યા પછી બે હાથ જોડી નીચેનું સ્તોત્ર બોલવું અગર સાંભળવું
શ્રી શારદાસ્તોત્રમ વાÈવતે! ભક્તિમતાં સ્વશક્તિ
કલાપવિત્રા સિવિગ્રહ મે ! બોઘ વિશુદ્ધ ભવતી વિઘણાં
કલાપવિત્રા સિતવિગ્રહા મે ૧૫ અંકપ્રવીણા
કલહંસાત્રા,
કૃતસ્મણાનમતાં નિહન્તુમ્ અંકપ્રવિણા
કલહંસપત્રા,
સરસ્વતી અશ્વદપોહતાં વારા બ્રાહ્મી વિલાષ્ઠ વિનિન્દ્રકુન્દ
પ્રભાવદાતા ઘનગર્જિતસ્યા સ્વરેણ જંત્રી ઋતુના સ્વકીય
પ્રભાવદાતા ઘનગર્જિતસ્ય સમા મુક્તાક્ષમાલાલસદોષધીશ !
sભિજજવલા ભાતિ કરે ત્વદીયે ! મુક્તાક્ષમાલાલસદૌષધીશા |
યાં પ્રેક્ષ્ય ભેજે મુનયોપિ હર્ષમ્ II૪ જ્ઞાન પ્રદાતું પ્રવણા મમાતિ
શયાહુનાનાભવપાતકાનિ ! – નેમુષાં ભારર્તિ! પુંડરી
શયાલ નાનાભવપાતકાનિ પા
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૭) પ્રૌઢપ્રભાવાસમપુસ્તકેન;
ક્યાતા:સિ યેનામ્બ! વિરાજિતસ્તા ! પ્રૌઢપ્રભાવાસમપુસ્તકેન,
વિદ્યાસુઘાપૂરદૂરદુઃખા llી તુલ્ય પ્રણામઃ ક્રિયતે ન યેન,
મરાલયેન અમદેન માત ! કીર્તિ પ્રતાપો ભુવિ તસ્ય નમ્ર
મરાલયે પ્રમદેન માતઃ II રૂચ્ચારવિન્દભ્રમદં કરોતિ,
વેલ યાદીયોર્ચતિ તેડરૃથ્રિયુગ્યમ્ રૂચ્ચારવિન્દભ્રમર્દ ' કરોતિ,
સ સ્વસ્થ ગોષ્ઠી વિદૂષાં પ્રવિણ્ય ૮. પાદપ્રસાદાત્ તવ રૂપ-સમ્પત્
લેખાભિરામોદિતમાનવેશઃ. ભવેન્નરઃ સૂકિતભિમ્બ! ચિત્રો
લેખાભિરામોદિતમાનવેશઃ પાલા સિતાંશુકાને નયનાભિરામા
મૂર્તિ સમારા ભવેન્મનુષ્યઃ સિતાંશુકાને નયનાભિરામા
ત્વકારસૂર્ય ક્ષિતિપાવતેસઃ ૧૦ પેન સ્થિત વામનું સર્વતીર્થે,
સભાજિતા માનતમસ્તકેના દુર્વાદનાં નિર્દલિત નરેન્દ્ર
સભાજિતા માનતમસ્તકેન [૧૧
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧૮)
સર્વજ્ઞવવતામાંકલીના,
માલિ ની પ્રણયમન્થરયા દશૈવ ।
સર્વજ્ઞવવમરસાંકલીના,
પ્રીૠતુ વિશ્રુતયશાઃ શ્રુતદેવતા નઃ ।।૧૨।
કલૂમસ્તુતિર્નિબિડભક્તિજડત્વપૃક્ત
ગુફૈર્ગિરામિતિ ગિરામધિદેવતા સા ।
બાર્ડનુકંપ્ય ઈતિ રોપયતુ પ્રસાદસ્મેરા દૃશં મયિ જિનપ્રભસૂરિવર્ણા ।।૧૩।।
શ્રી સરસ્વતી સ્તોત્રમ્
શ્રુતસાગરપાઠામ્ ॥૧॥
ૐ અર્હન્મુખાંભોજ-વાસિનીં પાપનાશિની; સરસ્વતીમહં સ્તૌમિ લક્ષ્મીબીજાક્ષરમી, માયાબીજસમન્વિતામ્; ત્વાં નમામિ જગન્માતઐલોક્વેશ્વર્યદાયિનીમ્ IIII સરસ્વતી વદ વદ, વાગ્વાદિનિ મિતાક્ષરૈઃ; યેનારું વાડ્મયં સર્વ, જાનામિ નિજનામવત્ ॥ગી ભગવતિ સરસ્વતિ, હ્રીં નોંઘ્રિદ્વયે પ્રગે; યે કુર્વન્તિ ન તે હિ સ્યુ-ર્જાડયાંબુધ્ધિધરાશયાઃ ॥૪॥ ત્વત્પાદસેવિહંસોડપિ, વિવેકીતિ જનશ્રુતિઃ; બ્રવીમિ કિં પુનસ્તેજ઼ાં, યેષાં સ્વચ્ચરણો હિંદ ।।૫।। તાવકીના ગુણા માતઃ સરસ્વતિ! વદાત્મકે; યે સ્મૃતાવપિ જીવાનાં, સ્યુઃ સૌખ્યાનિ પદે પદે ।।૬।।
Page #21
--------------------------------------------------------------------------
________________
(૧૯)
ત્વદીયચરણાંભોજે, મશ્ચિત્તે રાજહંસવત્; ભવિષ્યતિ કદા માત સરસ્વતિ! વદ સ્ફુટમ IIII શ્વેતાબ્લનિધિચન્દ્રાશ્મ-પ્રસાદસ્થાં ચતુર્ભુજામ્; હંસસ્કન્ધસ્થિતમાં ચંદ્ર-પૂર્વ્યુજ્વલતનુપ્રભામ્ IIII વામદક્ષિણહસ્તાભ્યાં, બિભ્રતીં પદ્મપુસ્તિકામ્; તથેતરાભ્યાં વીણાક્ષ-માલિકાં શ્વેતવાસનીમ્ III ઉગિરન્તી મુખાંભોજા-દેનામક્ષરમાલિકામ્; ધ્યાયેચ્યોપ્રસ્થિતાંદેવી, સજડોડપિ કવિર્ભવેત્ ॥૧૦॥ શારદાસ્તુતિમિમાં હૃદયે નિશ્ચાય. યે સુપ્રભાતસમયે મનુજાઃ સ્મરત્તિ! તેષાં પરિસ્ફુરતિ વિશ્વવિકાશહેતુઃ, સર્જજ્ઞાનદેવલમહો મહિમા નિદ્યાનમ્. ।।૧૧।। યયેપ્સયા સુરવ્યૂસંસ્ક્રુતા મયકા સ્તુતા, તત્તાં પૂરયિતું દેવિ!, પ્રસીદ પરમેશ્વરિ. ૫૧૨॥
શ્રી
અર્થ—અરિહંતના મુખકમળમાં વસનારી, પાપનો નાશ કરનારી અને શ્રુતસાગરના પારને આપનારી સરસ્વતીની હું સ્તુતિ કરું છું. ૧
હે જગતની માતા! લક્ષ્મીબીજના અક્ષરમય, માયાબીજ સહિત અને ત્રણ લોકના ઐશ્વર્યન્ને આપનારી હું તમને નમું છું. ૨
હે વચનને બોલનારી સરસ્વતી દેવી! પરિમિત (થોડા) અક્ષરો વડે તું કહે, કે જેથી હું પોતાના નામની જેમ વાણીમય સર્વ શાસ્ત્રોને જાણું. ૩
Page #22
--------------------------------------------------------------------------
________________
(૨૦)
હે ભગવતી (પૂજ્ય) સરસ્વતી દેવી! જેઓ પ્રાતઃકાળે તારા ચરણકમળને વિષે “હ્રીં નમઃ” એમ બોલીને મસ્કાર કરે છે, તેઓ જડતારૂપી સમુદ્રના તળીયા જેવા (કઠણ) હૃદયવાળા થતા નથી. ૪
તારા પાદરે સેવનાર હંસ પી વિવેકી છે એમ લોકમાં સંભળાય છે, તો પછી જેમના હૃદયમાં તારાં ચરણ રહેલાં છે, તેઓ વિવેકી હોય તેમાં શું કહેવું? ૫
ભાષાના સ્વરૂપવાળી હૈ સરસ્વતી માતા! જેઓના સ્મરણમાં તારા ગુણો છે, તે જીવોને બંગલે પગલે સુખ પ્રાપ્ત થાય છે. ૬
હે સરસ્વતી માતા! તારા ચરણ-કમળને વિષે રાજહંસની જેમ મારું મન રક્ત (રાવાળું) ક્યારે થશે? તે તું ફુટપણે કહે. ૭
શ્વેતકમળના નિધિરૂપ ચંદ્રકાંત મણિના પ્રાસાદમાં રહેલી, ચાર ભુજાવાળી, હંસના ઝંઘ ઉપર રહેલી, ચંદ્રબિંબના જેવી ઉજ્જવળ શરીરની કાંતિવાળી, ડાબા અને જમણા બે હાથ વડે કમળ અને પુસ્તિકાને ઘારણ કરતી, તથા બીજા બે હાથ વડે વીણા અને અક્ષમાળીને ઘારણ કરતી, શ્વેત વસ્ત્રવાળી તથા અક્ષરમલિકાને મુખકમળમાંથી બહાર કાઢતી એવી પાસે રહેલી આ દેવીનું જે ધ્યાન કરે છે, તે જડ હોય તો પણ કવિ થાય છે. ૮-૯-૧૦
આ શ્રી શારદાની સ્તુતિને મનમાં ઘારણ કરીને જે મનુષ્યો સુપ્રભાતને સમયે સ્મરણ કરે છે. તેઓના સર્વ વિશ્વના વિકાસના હેતુભૂત અને મહિમાના નિદાનરૂપ શ્રેષ્ઠ કેવળજ્ઞાનનો મહોત્સવ સ્કુરાયમાન થાય છે, અર્થાત્ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૧
હે પરમેશ્વરી દેવી! જે પામવાની ઇચ્છાએ કરીને દેવોના સમૂહે તારી સ્તુતિ કરી છે, તે જ ઇચ્છાથી હું પણ તારી સ્તુતિ કરું છું; તેથી તે ઇચ્છાને પૂર્ણ કરવા માટે તું પ્રસન્ન થા. ૧૨
Page #23
--------------------------------------------------------------------------
________________
(૨૧) શ્રી સરસ્વતીદેવીની સ્તુતિ
શુક્લાં બ્રહ્મવિચારસાર પરમા-માયાં જગવ્યાપિની, વીણા પુસ્તકારિણી અભયદાં, જાડ્યાંધકારા હામ્; હસ્તે સ્ફાટિકમાલિકાં ચ દર્દી, પદ્માસને સંસ્થિતામ્, વન્દે તાં પરમેશ્વરી ભગવતી, બુદ્ધિપ્રદાં શારદામ્ ૧ યા કુદેન્દુ-તુષાર-હાર-ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, વીણાવરદંડમંડિતકરા, યા શ્વેતપદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકરપ્રભૂતિભિઃ દેવૈઃ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી, નિઃશેષજાડ્યાપહાર ત્યાર પ્રી સરસ્વતી માતાની આરતી ઉતારથી તે નીચે પ્રમાણે
યા
શ્રી સરસ્વતી દેવીની આરતી
જય જય આરતી દેવી તમારી, આશા પૂરો હે માત અમારી.
જય૦૧
વીણા પુસ્તક કર ઘરનારી, અમને આપો બુદ્ઘિ સારી.
જયર
જ્ઞાન અનંત હૃદય ઘરનારી, તમને વંદે સહુ નરનારી.
જય૩
માત સરસ્વતી સ્તુતિ તમારી, કરતાં જગમાં જય જય કારી.
જય૦૪
આરતી ઉતાર્યા પછી નીચે પ્રમાણે ગૌતમાષ્ટક' બોલી યાચકોને યથાયોગ્ય દાન આપવું.
Page #24
--------------------------------------------------------------------------
________________
(૨૨)
શ્રી ગૌતમાષ્ટક) અંગુઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર; શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. ૧ પ્રભુવચને ત્રિપદી લહી, સૂત્ર રચે તેનીવાર; ચૌદ પૂરવમાં રચે, લોકાલોક વિચાર. ૨ ભગવતી સૂત્રે ઘુર નમી, બંભી લિપિ જયકાર; લોક લોકોત્તર સુખ ભણી, ભાખી લિપિ અઢાર. ૩ વીરપ્રભુ સુખીયા થયા, દીવાળી દિન સાર; અંતરમુર્હત તત્ક્ષણે, સુખીયો સહુ સંસાર. ૪ કેવળજ્ઞાન લહે યદા, શ્રી ગૌતમ ગણઘાર; સુર નર હરખ ઘરી તદા, કરે મહોત્સવ ઉદાર.૫ સુર નર પરષદા આગળ, ભાખે શ્રીકૃતનાણ; નાણથકી જગ જાણીએ, દ્રવ્યાદિક ચૌહાણ. ૬ તે શ્રુતજ્ઞાનને પૂજીએ, દીપ ઘૂપ મનોહાર; વીર આગમ અવિચળ રહો, વરસ એકવીસ હજાર. ૭ શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે સુવિચાર; ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે નિરધાર. ૮
(પછી બે હાથ જોડી નીચે પ્રમાણે બોલવું.) સર્વમંગલમાંગલ્ય, સવેકલ્યાણકારણ; પ્રઘાનં સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્.
Page #25
--------------------------------------------------------------------------
________________
(૨૩) (શ્રી ગૌતમસ્વામીનું પ્રભાતિયું) શ્રી ગૌતમ ગુરુ સમરીએ, ઉઠી ઉગમતે સૂર; લબ્ધિનો લીલો ગુણનીલો, વેખી સુખ ભરપૂર. શ્રી ૧ ગૌતમ ગોત્રતણો ઘણ, રૂપ અતીવ ભંડાર; અઠ્ઠાવીશ લબ્ધિનો ઘણી, શ્રી ગૌતમ ગણધાર. શ્રી૨ અમૃતમય અંગૂઠડો, ઠવીઓ પાત્ર મોઝાર; ખીર ખાંડ ધૃત પૂરીયો, મુનિવર દોઢ હજાર. શ્રી૩ પહેલું મંગલ શ્રીવીરનું, બીજું ગૌતમસ્વામ; ત્રીજું મંગલ સ્થૂલભદ્રનું, ચોથું ઘર્મનું ધ્યાન. શ્રી ૪ પ્રહ ઉઠી પ્રણમ્ સદા, જીહાં જીહાં જિનવર ભાણ; માનવિજય ઉવજઝાયનું, હોજો કુશળ કલ્યાણ. શ્રી ૫
શ્રી ગૌતમસ્વામીજે છંદ) વીર જિણેસર કે શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિશ, જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલસે નવે નિદાન. ૧ ગૌતમ નામે ઐિરિવર ચડે, મનવાંછિત હેલા સંપજે, ગૌતમ નામે ગાવે રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. ૨ જે વૈરી વિરૃઆ વંકડા, તસ નામે નાવે ટુકડા, ભૂત પ્રેત નધિ મંડે પ્રાણ, તે ગૌતમના કરું વખાણ. ૩ ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાઘે આય, ગૌતમ જિન શાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર. ૪
Page #26
--------------------------------------------------------------------------
________________
(૨૪) શાળ દાળ સુરહા ધૃત ગોળ, મન વંછિત કpવડ તંબોલ, ઘર સુઘરણી નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ૫ ગૌતમ ઉદયો અવિચલ ભાણ; ગૌતમ નામ જપો જગજાણ; મોટા મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ. ૬ ઘર મયગલ ઘોડાની જોડ, વારુ પહોંચે વંછિત કોડ, મહિયાળ માને મોટા રાય, જો તૂઠે ગૌતમના પાય. ૭ ગૌતમ પ્રણમ્યા પાતિક ટળે, ઉત્તમ નરની સંગત મળે, ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. ૮ પુન્યવંત અવઘારો સહુ, ગુરુગૌતમના ગુણ છે બહુ, કહે લાવણ્યસમય કર જોડ, ગૌતમ તૂઠે સંપત્તિ કોડ, ૯
શ્રિી ગૌતમસ્વામીજીસંક્ત સ્તોત્ર શ્રી ઈન્દ્રભૂતિ વસુભૂતિપુત્ર,
પૃથ્વીભવં ગૌતમ-ગોત્ર-રત્નમ્. જુવન્તિ દેવા સુર-માનવેન્દ્રા, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે-૧ શ્રી વર્લ્ડમાનાત્ ત્રિપદીમવાણ્ય,
મુહૂર્ત-માત્રણ કૃતાનિ યેન; અફગાનિ પૂર્વાહિ ચતુર્દશાપિ,
સ ગૌતમો યચ્છતુ વાંછિત મે-૨ શ્રી વીર-નાથેન-પુરા પ્રણીત,
મત્રે મહાનન્દ-સુખાય યસ્ય; ધ્યાયત્ત્વમી સુરિવરાઃ સમગ્રા ,
સ ગૌતમો યચ્છતુ વાંછિત મે૩
Page #27
--------------------------------------------------------------------------
________________
(૨૫) યસ્યાભિઘાનું મુનયો-ડપિ સર્વે,
ગૃહન્તિ ભિક્ષા-ભ્રમણાસ્ય કાલે; મિષ્ટાન્ન-પાનામ્બર-પૂર્ણ કામ;
સ ગૌતમો યજીતુ વાંછિત મે૦૪ અષ્ટાપદાદ્રી ગગને સ્વશલ્યા,
યયી જિનાનો પદવન્દનાય, નિશમ્ય તીર્થાતિશય સુરેભ્યઃ;
સ ગૌતમો યચ્છતુ વાછિત મેo૫ ત્રિપંચ-સંખ્યા શત-નાપસાનાં તપઃ
કૃશાનામપુનર્ભવાય અક્ષણ-લધ્યા પરમાન્ન-દાતા
સ ગૌતમો યચ્છતુ વાંછિત મે૦૬ સદક્ષિણે ભોજનમેવ દેયં,
સાઘર્મિક સંઘ-સપર્યયેતિ; કૈવલ્ય-વસ્ત્ર પ્રદદૌ, મુનીનાં,
સ ગૌતમો યચ્છતુ વાંછિત મે-૭ શિવ ગતે ભર્તરિ વીર-નાથે,
યુ-પ્રઘાનવમિલૈવ મવા; પટ્ટાભિષેકો વિદઘે સુરેન્દ્ર,
આ ગૌતમો યચ્છતુ વાંછિત મે. ૮ રૈલોક્ય-બીજ પરમેષ્ઠિબીજં,
સજ્ઞાન-બીર્જ જિનરાજ-બીજ;
Page #28
--------------------------------------------------------------------------
________________
યજ્ઞામ
શ્રી
પઠન્તિ
(૨૬)
યે:
પ્રબોધ-કાલે મુનિ-પુઙગવા તે સૂરિપદું સૌવા, ડઽનન્દ લભન્તે સુતરાં ક્રમેણ મે૰૧૦
દીવાળીનું ગણણું
શ્રી મહાવીરસ્વામી સર્વજ્ઞાય નમઃ શ્રી મહાવીરસ્વામી પારંગતાય નમઃ શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમ
ચોક્ત-વિદઘાતિ સિદ્ધિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે૯ ગૌતમાષ્ટકમાદરેણ;
દરેક પદની વીશ (૨૦) નવકારવાળી ગણવી. (દિવાળીને પ્રસંગે ફટાકડા ફોડવા નહીં, જ્ઞાનની વિરાધના થાય છે.)
શ્રી પાર્શ્વનાથજિન પ્રભાતિયું
પાસ શંખેશ્વરા સારકર સેવકા, દેવ કાં એવડી વાર લાગે; કોડી કરજોડી દરબાર આગે ખડા, ઠા રા ચાકુરા માન માગે. ૧ પ્રગટથા પાસજી મેલી પડદો પરો, ઔડ અસુરાાને આપ છોડો; મુજ મહિરાણ/મંજીસમાં પેસીને, અલકના નાથજી બંધ ખોલો. ૨ જગતમાં દેવ જગદીશ! તું જાતો. એમ શું આજ જિનરાજ ઊંઘે; મોટા દાનેશ્વરી તેહને દાીએ, દાન દે જે જગ કાળ મોંઘે. ૩ ભીડ પડી જાદવા જોર લાગી જરા, તત્ક્ષણ ત્રિકમે તુજ સંભાર્યો; પ્રગટી પાતાળથી પલકû તે પ્રભુ, ભક્તજન તેહનો ભય નિવાર્યો. ૪ આદિ અનાદિ અરિત તું એક છે, દીન દયાળ છે કોણ દૂજો? ઉદય રતન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભય ભંજનો એહ પૂજો. ૫
Page #29
--------------------------------------------------------------------------
________________
. -
છે
(૨૭) (શ્રી નમસ્કાર મહામત્રો નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવન્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ
૨ જ
૦ ૧
- ૧
શ્રી ઉવસગ્ગહરં સ્તવનમ)
ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્મુ-ઘણ મુક્ક; વિસર-વિસ નિન્નાસ, મંગલ-કલ્યાણ-આવાસં. ૧ વિસહ-ફલિંગ-મંત, કંઠે ઘારેખ જો સયા મણુઓ; તસ્સ ગરોગ-મારી, દુટુ જરા જંતિ ઉવસામ. ૨ ચિટૂઉ દૂરે મંતો, તુમ્ને પણામો વિ બહફલો હોઇ; નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુકુખ-દોગચ્યું. ૩ તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ-કપ્પપાયવભૂહિએ; પાવંતિ અવિશ્લેણ, જીવા અયરામ ઠાણ. ૪ ઇઅ સંયુઓ મહાયસ, ભક્સિર-
નિર્ભરેણ-હિયએણ; તા દેવ દિજિ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ. ૫.
Page #30
--------------------------------------------------------------------------
________________
(૨૮)
શ્રી બ્રહાંતિ સ્તોત્રમ્
(૧. મંગલાચરણ-મન્દાક્રાન્તા છંદ)
યે
ભો ભો ભવ્યાઃ ! શૃણુત વચનં પ્રસ્તુતં સર્વમેતા, યાત્રાયાં ત્રિભુવન-ગુરો-રાર્હતા ભક્તિભાજ, શાન્તિર્ભવતુ ભવતા-મહેદાદિ પ્રભાવાશ્રી ધૃતિ-મતિ-કરી ક્લેશ-વિધ્વંસહેતુઃ ૧ (૨. પીઠિકા)
તેષાં
દારોગ્ય
ભો ભો ભવ્યલોકા ! ઇંહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્ત-તીર્થ-કૃતાં જન્મન્યાસનપ્રકમ્પાનન્તરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાઘંટા-ચાલનાનારં સકલ-સુરાસુરેન્દ્રઃ સહ સમાગત્ય, સવિનય-મભટ્ટારક ગૃહીત્વા ગત્વા કનકાદ્રિશૃંગે, વિહિત-જન્માભિષેક: શાન્તિમુદ્-ઘોષયતિ, યથા તતોડહં કૃતાનુકામિતિ કૃત્વા “મહાજનો યેન ગતઃ સ પન્થાઃ'' ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય, સ્નાત્રપીઠે સ્નાત્રે વિદ્યાય શાન્તિમુદ્દોષયામિ તત્સૂજા-યાત્રા-સ્નાત્રાદિમહોત્સવા-નારમિતિ કૃત્વા કર્યું દત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા ૨
(૩. શાંતિપાઠ)
ૐ પુણ્યાહં પુણ્યાહં પ્રીયન્તાં પ્રીયન્તાં ભગવન્તોડÁન્તઃ સર્વદર્શિનસ્રિલોકનાથા-સ્રિલોક
સર્વજ્ઞાઃ
Page #31
--------------------------------------------------------------------------
________________
(૨૯)
મહિલાસ્ત્રિલોકપૂજ્યાત્રિલોકેશ્વરા-સ્મિલોકોદ્યોતકરાઃ ૩
ઉઠ ઋષભ - અજિત - સંભવ - અભિનન્દન - સુમતિપડાપ્રભ - સુપાર્થ – ચન્દ્રપ્રભ – સુવિધિ – શીતલ - શ્રેયાંસવાસુપૂજ્ય - વિમલ – અનન્ત - ધર્મ - શાન્તિ - કુન્યુ - અરમલ્લિ – મુનિસુવ્રત - નમિ - નેમિ - પાર્શ્વ - વર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્નિકરા ભવનુ સ્વાહા ૪ - ૐ મુનયો મુનિપ્રવર રિપુ - વિજય - દુર્ભિક્ષ - કાન્સારેષ દુર્ગમાર્ગેષ રક્ષતુ વો નિત્યં સ્વાહા ૫ - ૐ શ્રી શ્રી ધૃતિ – મતિ – કીર્તિ - કાન્તિ – બુદ્ધિ – લક્ષ્મી – મેઘા - વિદ્યા - સાઘન - પ્રવેશ - નિવેશનેષ સુગૃહીત-નામાનો જયન્ત તે જિનેન્દ્રાઃ ૬
૩૬ રોહિણી - પ્રજ્ઞપ્તિ - વજશૃંખલા - વજાંકુશીઅપ્રતિચક્રા - પુરુષદત્તા - કાલી – મહાકાલી – ગૌરીગાન્ધારી – સર્વાત્રા – મહાવાલા - માનવી - વૈશેટ્યા - અચ્છુપ્તા - માનસી - મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષનું વો નિત્યં સ્વાહા ૭. - ૐ આચાર્યોપાધ્યાય - પ્રભૂતિ - ચાતુર્વર્ણસ્ય શ્રીશ્રમણ સંઘસ્ય શાનિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ ૮
૩૪ ગ્રહાશ્ચન્દ્ર- સૂર્યાગારક - બુઘ - બૃહસ્પતિ - શુક્ર - શનૈશ્ચર-રાહુ-કેતુ-સહિતાઃ સલોકપાલા: સોમ-ચમ-વરુણ
૧. પ્રચલિત પાઠ શ્રીં શ્રીં છે, પણ તે અશુદ્ધ છે કારણ કે અહીં બઘી,ગાથાઓ ઉૐ થી શરૂ થાય છે અને અહીં શ્રી-વ્હી-એ દેવીઓના નામ છે મંત્રાક્ષર નથી.
Page #32
--------------------------------------------------------------------------
________________
(૩૦) કુબેર-વાસવાદિત્ય-સ્કન્દ-વિનાયકોપેતા યે ચાન્સેપિ ગ્રામ-નગર-ક્ષેત્રદેવતાદયતે સર્વે પ્રીયનાં પ્રયત્તાં અક્ષણકોશ-કોષ્ઠાગારા નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા ૯
ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહ–સ્વજન-સંબંધિબંઘુવર્ગ- સહિતા નિત્યં ચામોદ-પ્રમોદ-કારિણઃ (ભવંતુ સ્વાહા.) ૧૦.
અસ્મિશ્ચ ભૂમંડલ આયતન-નિવાસિ-સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાણાં
રોગોપસર્ગ-વ્યાધિ-દુઃખ-દુર્ભિક્ષદૌર્મનસ્યોપશમનાય શાન્તિર્ભવતુ ૧૧
ૐ તુષ્ટિ-પુષ્ટિ-ઋદ્ધિ-વૃદ્ધિ માંગલ્યોત્સવાદ, સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યનુ દુરિતાનિ, શત્રવ: પરામ્બુખા ભવનુ સ્વાહા ૧૨
(૪. શ્રી શાંતિનાથ સ્તુતિ-અનુષ્ટ્રપ) શ્રીમતે શાતિનાથાય નમઃ શાન્તિ-વિઘાયિને રૈલોક્યસ્યામરાઘીશ – મુકુટાભ્ય - ચિતાંઘયે ૧ શાન્તિઃ શાનિકરઃ શ્રીમાન શાનિ દિશા મે ગુરુ: શાન્તિરેવ સદા તેષાં ચેષાં શાન્તિગૃહે ગૃહે ૨
(ગાથા) ઉભૃષ્ટ-રિષ્ટ-દુષ્ટ,-ગ્રહ-ગતિ-દુઃસ્વપ્ન-દુર્નિમિત્તાદિ, સંપાદિત-હિત-સંપન્- નામગ્રહણ જયતિ શાન્તઃ ૩
Page #33
--------------------------------------------------------------------------
________________
(૩૧)
(૫. શ્રી શાંતિ-વ્યાકરણ ગાથા) શ્રી સંઘ-જગજનપદ, રાજાધિપ-રાજસન્નિવેશાનાં ગોષ્ઠિકપુર મુખ્યાણાં, વ્યાહરણે-હરેચ્છાન્તિ...૪
શ્રીશ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ, શ્રીજનપદાનાં શાન્તિર્ભવતુ, શ્રીરાજાધિપાનાં શાન્તિર્ભવતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાનિર્ભવતુ, શ્રીગોષ્ઠિકાનાં શાન્તિર્ભવતુ, શ્રીપોરમુગાણાં શાન્તિર્ભવતુ, શ્રીપરિજનસ્થ શાનિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકસ્ય શાન્તિર્ભવતુ.
(૧. આહુતિત્રયમ્) ૐ સ્વાહા ૐ સ્વાહા કે શ્રી પાર્શ્વનાથાય સ્વાહા.
(૭. વિધિ-પાઠ) એષા શાન્તિઃ પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાદ્યવસાનેષ શાન્તિકલાં ગૃહીત્વા કુંકુમ-ચન્દન-કર્પરાગરુ-ધૂપવાસકુસુમાંજલિ-સમેતઃ સ્નાત્ર ચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેત શુચિશુચિ-વપુઃ પુષ્પ-વસ્ત્ર-ચન્દનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કિંઠે કૃત્વા શાન્તિમુદ્દઘોષયિત્વા શાન્તિપાનીયં મસ્તકે દાતવ્યનિતિ.
Page #34
--------------------------------------------------------------------------
________________
(૩૨)
(૮. પ્રાસ્તાવિક-પધાનિ-ઉપજાતિ)
નૃત્યન્તિ નૃત્યં મણિ-પુષ્પ-વર્ષે, સૃત્તિ ગાયન્તિ ચ મંગલાનિ સ્તોત્રાણિ ગોત્રાણિ પöતિ મન્ત્રાન્, કલ્યાણભાજો હિ જિનાભિષેકે ૧
(ગાથા)
સર્વજગતઃ
શિવમસ્તુ પરિહતનિરતા ભવન્તુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાનુ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ૨ તિસ્થયર-માયા
નાશં
અહં સિવાદેવી તુમ્હ નયર-નિવાસિની અમ્હ સિવં તુમ્હ સિવં અસિવોવસમં સિવં ભવતુ સ્વાહા ૩
(અનુષ્ટુપ)
ઉપસર્ગોઃ ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે ૪ સર્વમંગલ – માંગલ્યું સર્વકલ્યાણ – કારણમ્ પ્રધાનં સર્વધર્માણાં જૈન જયતિ શાસનમ્ ૫
•
Page #35
--------------------------------------------------------------------------
________________
અમારા ગુજરાતી પ્રકાશનો
સૂત્ર
(૧) સામાયિક સૂત્ર સામાયિક સૂત્ર સચિત્ર
(૨)
(૩) શ્રી દેવસિય રાઈય પ્રતિક્રમણ સૂત્રો
(૪) શ્રી દેવસિય રાઈય પ્રતિક્રમણ સૂત્ર (સચિત્ર રંગીન) (૫) શ્રી પંચ પ્રતિક્રમણાદિ સૂત્રો
(૬) શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર મૂલ (રંગીન સચિત્ર) (૭) શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર મૂળ (પોકેટ સાઈઝ)
સ્તોત્ર
(૮)
ભક્તામર સ્તોત્ર - રત્નાકર પચ્ચીશી - અરિહંત વંદનાવલી (૯) શ્રી ભક્તામર સ્તોત્ર (અર્થ સહિત) (ગુજરાતી સહિત) (૧૦) મહામંગલકારી નવસ્મરણ
(૧૧) મહાપ્રભાવિક નવસ્મરણાદિ સ્તોત્ર સંગ્રહ
(૧૨) મહાપ્રભાવિક નવસ્મરણાદિ સ્તોત્ર સંગ્રહ (લોકેટ) (૧૩) શ્રી મહાપ્રભાવિક નવસ્મરણાદિ સ્તોત્ર સંગ્રહ (અન્ય સ્તોત્ર સાથે) (૧૪) શ્રી સલોકા સંગ્રહ (શ્રી નેમિનાથનો તથા અન્ય સલોકા)
વિધિ
(૧૫) વિધિ સહિત શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર (મુદ્રાદર્શક ચિત્રો સહિત) (૧૬) વિધિ સહિત શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર (મુદ્રાદર્શક ચિત્રો સહિત) (૧૭) વિધિ સહિત ગુરુ વંદન તથા સામાયિક લેવા-પારવાના સૂત્રો (૧૮) દેવવંદનમાલા (વિધિ અને કથા સહિત) (૧૯) દેવવંદન (દિવાળીના દેવવંદન તથા ગણણું) (પોકેટ સાઈઝ) (૨૦) જપો નવકાર કરો ભવપાર (નવલાખ જાપની બુક) (૨૧) સવારની પ્રાર્થના (ચાલો નિત્ય સવારે અંતરથી પ્રાર્થના કરીએ) દેરાસરની વિધિ
(૨૨) શ્રી સુધારસ સ્તવન સંગ્રહ
(ચૈત્યવંદન ચોવીશી તથા નૂતન ભાવના ગીતો સહિત)
(૨૩) ચોવીશ જીન વંદના
(ચૈત્યવંદન વિધિ તથા ૨૪ જિનેશ્વરના ચૈત્યવંદન સ્તવન-થોય)
૫/
૧૦/
૧૪/
૨૦/
૨૭/
૪૦/
૨૫/
૮/
૧૦/
-/6
૧૨/
૨૨/
૩૫/
૧૦/
૨૮/
૬૫/
૫/
૪૫/
૮/
૮/
૫/
૪૦/
૧૫/
Page #36
--------------------------------------------------------------------------
________________ 25/ 20/ (24) શ્રી સમેત શિખરજી તીર્થ આદિ યાત્રા વિધિ સંગ્રહ 30/(25) શ્રી શિખરજી તીર્થયાત્રા (તીર્થયાત્રાની માર્ગદર્શિકા). 10/ પૂજા (26) શ્રી સ્નાત્ર પૂજા (વિધિ સહિત) 8(27) શ્રી લઘુ પૂજા સંગ્રહ (9 પૂજા) (28) શ્રી લઘુ પૂજા સંગ્રહ (14 પૂજા) 35/(29) શ્રી વિવિધ પૂજા સંગ્રહ (ભાગ 1 થી 8) ૮૦/પૂજના (30) શ્રી જૈન મહાલક્ષ્મી પૂજન તથા શ્રી જૈન શારદા પૂજન વિધિ 9/(31) શ્રી ભક્તામર પૂજન વિધિ અન્ય (32) શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ભાગ 1 થી 4 (ભાષાંતર) : પપ0/(૩૩) શ્રી ઉપદેશ પ્રસાદ (ભાગ 1 થી 5) (ગુજરાતી ભાષાંતર) 500/(34) શ્રીપાલ રાજાનો રાસ રંગીન સચિત્ર) (નવપદ વિધિ યુક્ત) 175/(35) વર્ષપ્રબોધ (યાને મેઘ મહોદય) (જ્યોતિષ ગ્રંથ) 50/(36) શ્રી હેમ વચનામૃતો (સુવાક્યો) 30/(37) શ્રીપાળ રાજાનો રાસ (મૂળ કાવ્ય) 40/(38) શ્રી દર્શન ચોવીશી રંગીન-ગુજરાતી (અનાનુપૂર્વી સહિત) 25/ | અમારે ત્યાંથી - વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી, શ્રી વિશ્વ કલ્યાણ પ્રકાસન | ટ્રસ્ટ - મહેસાણા, જૈન શ્રેયસ્કર મંડળ - મહેસાણા, કમલ પ્રકાશન ટ્રસ્ટ, દિવાકર પ્રકાશન-આગ્રા, દિવ્ય દર્શન કાર્યાલય, રત્નત્રયી ટ્રસ્ટ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, શ્રી ધીરજલાલ મહેતા, ભદ્રંકર પ્રકાશન, શ્રી સન્માર્ગ પ્રકાશન, હર્ષપુષ્યામૃત ગ્રંથમાળા-જામનગર, શ્રી જૈન સાહિત્ય મંદિર-પાલીતાણા. પ.પૂ.ગુણભદ્ર વિજયજી, પ.પૂ.આ. ગુણરત્નસુરિજી, પ.પૂ.આ.વિ. હેમરત્નસૂરિજી, પ.પૂ.આ.વિ. હરિપ્રભસૂરિજી, પ.પૂ.આ. રાજેન્દ્રસુરિજી, પ.પૂ. દીપરત્નવિજયજી, શ્રી સારાભાઈ નવાબ, સુનંદાબેન વોહોરા, શ્રી પારસ ગંગા જ્ઞાન મંદિર, પ.પૂ. હર્ષશીલ વિજયજીનું સાહિત્ય મળશે. ચોવિસ તીર્થકરો, દેવ-દેવીઓ તથા તીર્થોના રંગન લેમીનેટેડ ફોટાઓ, સાપડા, સ્થાપનાજી સેટ, ધુપ તથા સુતરની નવકારવાળી વગેરે રીટેઈલ તથા હોલસેલ મળશે. જૈન પ્રકાશન મંદિર-અમદાવાદ ફોન : (079) (S) 25356806 (O) 25356197 (R) 26639275.