SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) રોજ એક માળા ગણવાથી ઘારેલૂં તમામ કાર્ય પાર પડે, ઘન વધે. જો મધ્યરાત્રે જાપ કરે તો ૩ મહિને પ્રત્યક્ષ ચમત્કાર દર્શન પ્રાપ્ત થાય. ૐ નમો ફ્રી શ્રી શ્રી ક્લ ક્લીં શ્રી લક્ષ્મી મમ મૃઘન ચિત્તા દૂરી કુરુ કુરુ સ્વાહા જા - રોજ પ્રાકાળે કોઈની સાથે બોલ્યા સિવાય જાપ કરે તો ઘનઘાન્યની પૂર્ણ વૃદ્ધિ થાય. ૐ હ્રીં શ્રી લક્ષ્મી મહાલક્ષમી સર્વ કામપ્રદે સર્વ સૌભાગ્યદાયિનિ વાંચ્છિત દેWિદેહિ સર્વગતે સુરૂપે સર્વદુઃખ વિમોચની હી સ સ્વાહા થી ઉપરના મંત્રનો સવા લક્ષ જાપ વિઘિયુક્ત કરવાથી નિર્ધન ઘનાઢ્ય બને છે. મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે, અને મનવાંછિત ફળ આપે છે. (શ્રી લક્ષ્મીદેવીની સ્તુતિ) લક્ષ્મી ક્ષીરસમુદ્રરાજતનયાં શ્રીરંગઘામેશ્વરી, દાસીભૂત સમસ્તદેજ વનિતા લોકૈકદીપાંકમ્ શ્રીમનંદકટાક્ષલબ્ધ વિભવ બ્રહોન્દ્રબંગાઘરાં, તામ્ ત્રિલોક્યફુટુંબિન સરસિજ વન્દ મુકુંદપ્રિયામ્. ૧ વંદે પાદરાં પ્રસન્નવદનાં સૌભાગ્યદાં ભાગ્યદાં હસ્તાભ્યામભયપ્રદાં મણિગ્રહ-ર્નાનાવિધૈર્ભષિત ભાભીષ્ટ ફલપ્રદાં હરિહર બ્રહ્માદિભિઃ સેલ્વેિતામ્, પાર્વે પંકજશંખ પદ્મનિધિભિચુંક્યાં સદા શક્તિભિઃ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004525
Book TitleJain Sharda and Mahalaxmi Poojan
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Pujan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy