Book Title: Jain Center of America INC New York
Author(s): Jain Center of America Inc. New York
Publisher: USA Jain Center America NY
Catalog link: https://jainqq.org/explore/001980/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ JAIN CENTER OF AMERICA INC., NEW YORK Year 2005 Centre for Religious Activities for Jains. WE BELIEVE IN TRUTH & NON-VIOLENCE Page #2 -------------------------------------------------------------------------- ________________ Jain Center of America Inc., New York 43 - 11 Ithaca Street, Elmhurst, NY 11373-3451. Tel: (718) 478-9141 - Fax: 718-478-9144 Email: info@nyjaincenter.org Website: www.nyjaincenter.org Dedicated to All those who follow & practice the principles of Jainism With Best Compliments From Indiraben Kanubhai Shah Page #3 -------------------------------------------------------------------------- ________________ MESSAGE Dear Sadharmik Brothers and Sisters: JAI JINENDRA Jain Center of America, New York, USA (JCA) welcomes all of you to this one in a life time event and first time in the modern history of Jainism when Adhar Abhishek of Ashtapad Mountain replica made out of Crystal and Shri Chovisi craved out of various color Gems stones will be performed at Mumbai. This event is being performed under the guidance of Pujyashri Nay Padamsagarji Maharaj Saheb. JCA is very grateful to Maharaj Saheb for his guidance and blessings. Gowalia Tank Jain Sangh has been very gracious in helping JCA with open arms. On behalf of entire JCA I want to thank Gowalia Tank Jain Sangh rnembers and Trustees for their help. Jain Center of America, New York is a very unique center in the world where all Jains from different traditions Swetamber, Digamber, Sthanakvasi, Dadavadi, Shrimad Rajchandra worship in their own way under one roof. The center celebrated its Prathistha in June 2005. Every tradition performed the Prathistha their own way and all general functions were done together. Many Gurujis and Scholars were invited from every tradition and all were very happy to see the unity in diversity under one roof. Many visitors have visited the center since then and have expressed and written high appreciative comments in our guest book in Gujarati, Hindi, English. Now with Shri Ashtapadji being installed at Jain Center of this will be the center for all Jains to visit and pray. JCA is the only center in the world to have this precious Shri Ashtapadji Mountain and Shri Chovisi. Pratishtha celebrations are being planed in 2009 or 2010 in New York. Further information will be published as soon as final dates are fixed. JCA invites all to attend the once in life time Prathistha ceremony of Shri Ashtapadji in New York, USA at our Temple. We Jains abroad are trying and doing our best to preserve and practice Jainisam and its principles. On behalf of JCA I want thank all who have helped in organising this event. Special thanks to Mohnot Gems & their team who have done a wonderful work of carving the stones and creating this replicas along with the idols thus making a dream come true. Please forgive us for anything knowingly or unknowingly said or done which might have hurt feelings of anybody. Michhami Dukkadam. - Jawahar A. Shetti Chairman JCA Page #4 -------------------------------------------------------------------------- ________________ જેને સેન્ટર ઓફ અમેરિકા - ન્યૂયોર્ક જૈનોની ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર જૈન સેન્ટર ઓફ અમેરિકા-ન્યૂર્યોકની સ્થાપના ૧૯૬૬માં બિનનફાકારક ધાર્મિક સંસ્થા તરીકે સ્ટેટ ઓફ ન્યૂર્યોકમાં થઈ હતી. ઉત્તર અમેરિકામાં જૈન સિદ્ધાંતો અને આચાર સંહિતાનો પ્રચાર કરવા માટે અને ધ્યાન ધરવા માટે પવિત્ર જગ્યા સંપન્ન કરવા માટે સ્થપાયેલી પ્રથમ સંસ્થા છે. આ ધાર્મિક સ્થળનું જૈન ધર્મના વિવિધ આચાર અને સિદ્ધાંતોને સંતોષકારક રીતે પાળવા માટે ભક્તિપૂર્ણ સ્થળ બને રીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન સેન્ટરનું નવું મકાન પાંચ માળનું-પાર્કીગની સુવિધાથી યુક્ત છે. તેનો નશો જૈન સમાજ માટે જરૂરી વૈવિધ્યપૂર્ણ સગવડો પૂરી પાડે તેવો છે. નીચે સેલરમાં બાળકો માટે વિવિધલક્ષી હોલ અને આર્ટ ગેલેરીની વ્યવસ્થા છે. પહેલે માળે મિલનખંડ અને શ્રી ભોમિયાજી વિરાજમાન છે. બીજે માળે શ્રી મહાવીરસ્વામીનું દેરાસર તથા ઉપાશ્રય તથા રત્નોમાં બનેલો નવકાર મંત્ર છે. ત્રીજે માળે શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર અને શ્રીમદ રાજચંદ્ર સ્વાધ્યાય ખંડ અને લાયબ્રેરી છે. ચોથે માળે શ્રી દાદાવાડી અને અષ્ટાપદનું તીર્થ સાથે ભોજનશાળા અને આયંબિલ શાળાની વ્યવસ્થા છે. અત્યારે અહીં અષ્ટાપદ તીર્થની નાની પ્રતિકૃતિ છે. જ્યારે તે સ્ફટિક પર્વતમાં કલર સ્ટોનની ૨૪ તીર્થકરોની પ્રતિમાઓથી સુશોભિત થશો ત્યારે એ સેન્ટરનું આગવું અને અનેરૂ આકર્ષણ બની રહેશે. આ મકાનમાં ભક્તિ-પૂજા-વ્યાખ્યાન-સ્વાધ્યાય-શિક્ષણ સાથે ધાર્મિક મિલન અને જમવાની સગવડો છે. આ પ્રોજેક્ટના આયોજન દરમ્યાન વિશાળ જનસમુદાયનો અવરજવરનો માર્ગ સુગમ બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આધ્યાત્મિક હેતુઓને લક્ષમાં રાખીને આ દેરાસર આધુનિક ટેક્નોલોજીની ભાવિ પેઢીની જરૂરિયાનો પૂરી પાડે તેવી વ્યવસ્થા ધરાવે છે. સ્થાનિક નાગરિક નિયમોને આધીન રહીને પવિત્ર વાતાવરણ ઊભું કરવામાં આવ્યુ છે. જ્યાં ધર્મ અને સ્થાપત્ય તથા કલાનું મિલન જોવા મળે છે. જૈન માન્યતાની વિવિઘ દૃષ્ટિઓને સ્થાપત્ય કલા, ચિત્રો અને વર્ણનોના માધ્યમથી સંપૂર્ણ પ્રકામાં અભિવ્યક્ત કરવામાં આવી છે. પરિષદની ખાલી દિવાલો ઉપર જૈન તત્ત્વજ્ઞાનને સાકાર કરે તેવા ચિત્રો મૂકવામાં આવ્યાં છે. ઉપાસકના આંતરાત્માને અસર કરે, તેમની આધ્યાત્મિકતાને પ્રેરે તથા તેમને સજાગ અને જાગૃત બનાવે તે હેતુથી આર્ટ ગેલેરી બનાવેલ છે. એ જૈન સેન્ટર, દ્વાર પર આવનાર દરેક સાધકના મન આત્મા અને કાયાને પરમાત્મામાં લીન બનાવે તે હેતુ ધરાવે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ UNITY IN DIVERSITY Shri Mahavir Swami Temple Sthapanacharya Shri Adinath Temple Shri Dadawadi Shri Ashtapad Maha Tirth Shrimad Rajchandra Page #6 -------------------------------------------------------------------------- ________________ ASORTAPAD MAHA TΗΤΗ TOMT W 14 1/2' X Ht 12 1/2" Model #11 With Best Compliments From A Well Wisher New York Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Chovisi carved out of single pieces of various color Gem Stones SHRI CHOVISI With Best Compliments From Bachubhai & Madhuben Mehta New York Page #8 -------------------------------------------------------------------------- ________________ SALIENT FEATURES 5 Story Building (4 floors plus cellar) 5 Years to complete (year 2000 to 2005) 5 Million Building Cost + 1 Million Furnishing 5 Thousand Square Feet Parking space 5 Religious Places (Panch Tirthi): A. Mahavir Swami Temple - 2nd fl. B. Upashraya/Navkar Mantra – 2nd fl. C. Dadawadi Ashtapad -4th fl. D. Shrimad Hall Library - 3rd fl. E. Adinath Temple - 3rd fl. 5 Tirthankar idols on 2nd Floor + Choumukhiji 5 Idols on 3rd fl. (4) Tirthankaras + Bahubaliji 5 Dev Devi Gokhalas on either side - 2nd fl. 5 Gokhalas on 3rd Floor Temple 5 Special Features: A. Ashtapad Tirth made from Gemstones B. Panch Dhatu Idol (5 Metals) (350 kg) C. Choumukhi (Four Statues) (One piece 500 kg) D. 2 Standing Idols (51" ht) Black & Pink E. Navkar made with Inlay Work in Crystal 5 Main facilities: A. Various Religious activities B. Path Shala / Library / Office C. Bhojan Shala / Ayambil Shala D. Youth Center/ Art Gallery E. Senior Center 5 General Points: A. For All Jains B, Centrally Located C. Ease of Transportation D. Parking Facilities E. Abides Civic Regulations Page #9 -------------------------------------------------------------------------- ________________ SHRI ASHTAPAD TIRTH RELATED STORIES Janma Kalyanak Adinath - Pärnä CD Samavsaran Areesha Mahal Täpas Kheer Pärnä Nääg Kumar ART OF CARVING STORIES IN GEMSTONES Page #10 -------------------------------------------------------------------------- ________________ Cellar STAIRE COMPUTER GALLERY • Height. 8' - 8" • Area 2350 sq. ft. Elevator 2 Set of Stairs Various Utilities Multipurpose hall 1000 sq.ft.- 65 people Youth Center Computer Area Art Gallery Mini Theatre Children's Room YOUTH CENTER MINT THEATRE First Floor INFORMATION WALL Height. 8' - 2" & 9' Area 2350 sq. ft. • Drive-way to 14-car Parking lot • Handicap Parking Front & Back entrance Coat & Shoe Rooms Rest Rooms Reception Hall 860 sq.ft Welcome Center Small office, including security and gift shop Shri Bhomiaji • Jain Chinh. Senior Citizen Center T.V. Screen & Public Address System Information wall Shilalekh Bulletin Boards SEATING AREA Page #11 -------------------------------------------------------------------------- ________________ Second Floor SHRI NAVKAR MANTRA STAGE LOBBY B I bow down to Siddha own to I bow to Lodico SHRI MAHAVIR SWAMI I bow does To Sadhu and Sadhu These we bowmgr down Destroy all the Amanget all thar is op The Manor tanto is the man LECTURE HALL (UPASHRAYA) LOBBY A EVATOR LECTURE HALL / UPASHRAYA Ht. 12'-10" Area 1850 sq. ft. (169 people) A folding partition to temple Wall Niche : Navkar Mantra Provision for Stage with audio visual facilities MAHAVIR SWAMI TEMPLE Ht. 14'-8" / Area 870 sq. ft. (52 people) Entrance through two lobbies - 280 sq. ft. each Main Garbha Griha with Ghummat, Kalash & Dhwaja Mahavir Swami main idol with Neminath & Sambhavnath on side A small Chovishi on the wall inside the Gabhara Parshwanath & Shantinath (Gokhalas on sides) Bhamati for Parikrama & Adinath Choumukhi 10 Dev Devi Gokhalas, various PATS & Art Work Chandan Room / Shower Rooms 11 Page #12 -------------------------------------------------------------------------- ________________ BUILDING Floor Bhojanshala Ayambilshala Kitchen Rest Rooms DINING HALL MEDITATION HALL Shrimad Hall Pathshala Office Scholar's Room LIBRARY Upashraya Navkar Mantra Chandan Room Shower Rooms LECTURE HALL PARKING Senior Center Coat Rooms Gift Shop Rest Rooms Parking Youth Center Art Gallery Mini Theater Utilities Four Story Building with a Cellar Three Temples, Upashraya & Shrimad Hall Five Halls for various functions Lobbies & Stair walls decorated with Jain Themes Total Height with Kalash 66'-5" Shikhar 26'-9" Total Construction Area 16,623 sq. ft. Parking in Rear (1st Floor) 5000 sq. ft. Occupancy 500 people Two Sets of Stairs & an Elevator जीवानाम् परस्परोपग्रहो जीवानाम् Live and Let Live 12 Page #13 -------------------------------------------------------------------------- ________________ Temple Elevation MPLE MPLE HO ION OSE HALL SHILA WELCOME JAI JINENDRA, It gives us great pleasure to welcome you to this sacred place of worship. We hope you find spiritual, mental and physical happiness and peace. Be sure to abide by religious observations to help maintain the sanctity of the place. Please forgive us for any shortcomings. MICHHAMI DUKKDAM JAIN CENTER OF AMERICA - NEW YORK 13 Page #14 -------------------------------------------------------------------------- ________________ Third Floor SCHOLAR'S ROON CARETAKER'S APARTMENT LOBBY B LIBRARY (GYAN MANDIR) SHRI ADINATHJI JCA OFFICE MEDITATION HALL (DHYAN MANDIR) LOBBY 02ZD ZOOL ELEVATOR SHRIMAD RACHANDRE • Meditation Hall Height. 9'-6" area 500 sq. ft. dedicated to Shrimad Rajchandra • Facilities for Samayak, Pratikraman, Bhakti & Sadhana A folding partition to Library Library 430 sq. ft. (Total area 930 sq. feet) J.C.A. Office - fully equipped Lobby & Hallway walls contain artwork Scholar's Room for Sadhu, Sadhvi & Scholars. Residential Unit: for Caretaker ADINATH TEMPLE Height 11-2" / Area 780 sq. ft. (41 people) • Main Garbha Griha with 3 Shikhars, Kalash & Dhwaja dedicated to Adinath, Padma Prabhu & Chandra Prabhu One Gokhala has Mahavir Swami & Shantinath idol • Parshwanath & Bahubali on sides (Both Standing) • 5 Gokhlas, 12 Bhavna and other Art Work 14 Page #15 -------------------------------------------------------------------------- ________________ Fourth Floor EST ROOMS EDUFANIK KITCHEN LOBBY B ASHTAPAD N 2000 20 SHIKHAR LOBBY FOR DINING HALL • Height 9'-5" Area 1200 sq. ft. Accommodation 100 people Bhojan Shala and Ayambil Shala Kitchen & Storage Drinking Water - Fountains Public Facilities • A folding partition to Dadawadi DADAWADI Height on sides: 11' - 1" Skylight Ht. 15 '- 7" W. 6' L. 25° Area 375 Sq. Feet Shri Guru Mandir • Roof Garden & Shikhar ASHTAPAD TIRTH • Ht. - 12.7' W. - 14'.6" D. - 7.5” Area- 105 sq.ft. Shri Chovishi & related stories Glass-Panel wall in front. 15 Page #16 -------------------------------------------------------------------------- ________________ વિવિધતામાં એકતા - પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ન્યૂયોર્કના જૈન સેન્ટર ઓફ અમેરિકામાં પ્રતિષ્ઠા મહોત્સવે વિદેશની ધરતી પર વસતા જૈનોને જૈન ધર્મની વિશેષ, ગરિમા અને ભાવનાથી સુપરિચિત કર્યા. આ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે જૈન ધર્મના તમામ ફિરકા અને સંપ્રદાયોએ આરાધનામાં ઉત્સાહ સાથે ધર્મનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. અસાધારણ એકતાનો અનુભવ ન્યૂયોર્ક જૈન સેન્ટરમાં યોજાયેલા આ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અથવા તો દાદાવાડી અને શ્રીમદ્ રાજચંદ્રના આરાધકો - એમ તમામ ભાવિકોએ સાથે મળીને પ્રાર્થના અને પૂજા કરીને એકતાનો નવો આદર્શ સ્થાપ્યો હતો. સાચા અર્થમાં વિવિધતામાં એકતાનું સર્જન થયું. પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સાધુ-મહાત્મા સહિત તમામ ફિરકાઓના ધર્માનુરાગીઓની ઉપસ્થિતી રહી હતી. તેઓ ભિન્ન ભિન્ન માન્યતા ધરાવતા હોવા છતાં ફિરકાની ભેદરેખા ભૂંસી નાખીને દરેક સંપ્રદાયની ધાર્મિક વિધિમાં ઉભટભેર સામેલ થયા હતા. આ રીતે ધર્મભાવનાનું ઐક્ય સર્જાયું હતું. હાથની પાંચ આંગળી સાથે મળીને એક શક્તિશાળી હાથ બને, તે રીતે અહીં બધા ફિરકા અને સંપ્રદાય સાથે મળીને જૈનધર્મની એકતાની શક્તિ પ્રગટ કરી હતી. ન્યૂયોર્ક જૈન સેન્ટરમાં બધા વિદ્વાન સાધુ-મહાત્માઓ અને વક્તાઓએ એમનાં વ્યાખ્યાનોમાં જૈન ધર્મના સિદ્ધાંતોનો માર્મિક અને સવિસ્તાર પરિચય આપ્યો. With Best Compliments From Dr. Mahendra and Asha Pandya & Family New York 16 Page #17 -------------------------------------------------------------------------- ________________ આ સેન્ટર દ્વારા પર્યુષણ પર્વ, દસલક્ષણા પર્વ, સંવત્સરિક પ્રતિક્રમણ, મહાવીરસ્વામી જન્મકલ્યાણક, દિવાળી, આયંબિલ ઓળી, ચૈત્ય પરિપાટી, સામૂહિક જાપ, સામાયિક, દર મહિને ભક્તામર સ્તોત્રનો પાઠ વગેરે ઉત્સવો, આરાધનાઓ અને કાર્યક્રમો નિયમિતપણે યોજાતા રહે છે. આ જિનમંદિરમાં પાંચ માળ છે અને પાંચસો ભાવિકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. એના બીજા માળે મહાવીર સ્વામીનું દેરાસર, ઉપાશ્રય અને શ્રી નવકાર મંત્ર છે. એના ત્રીજા માળે આદિનાથ ભગવાનનું દેરાસર અને શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાયમંડ અને લાયબ્રેરી છે. ચોથા માળે અષ્ટાપદ અને દાદાવાડી છે. અત્યારે અહીં અષ્ટાપદ તીર્થની માત્ર ઝાંખી સાંપડે છે. જ્યારે તે સ્ફટિકમય કલર સ્ટોનની તીર્થકરોની પ્રતિમાઓથી સુશોભિત થશે, ત્યારે એ સેન્ટરનું આગવું અને અનેરું આકર્ષણ બની રહેશે. ન્યૂયોર્ક સેન્ટરની નામના દૂર દૂર સુધી ફેલાઈ છે અને અમેરિકામાં જૈન ધર્મ પ્રતિ ઊંડો રસ પેદા કર્યો છે. અહીં તમામ ફિરકા અને સંપ્રદાયના ધર્મપ્રેમીઓ એકત્ર થઈને સેન્ટરની પ્રત્યેક પ્રવૃત્તિમાં આનંદ અને ઉલ્લાસથી ભાગ લે છે, તે ઘટના ભવિષ્યને માટે ઊંચી આશા જગાડનારી કહેવાય. With Best Compliments From Sohanraj Lalchand Khajanchi & Family Khimel (Raj.) - Mumbai 17 Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ જૈન ધર્મના પાંચ મુખ્ય તીર્થોમાંનુ એક મહાન તીર્થ અષ્ટાપદ તીર્થ છે, જે આજે લુપ્ત થયેલું મનાય છે. ન્યૂર્યોકના જૈન સેન્ટર ઓફ અમેરિકાએ આ તીર્થની રત્નમય પ્રતિકૃતિ બનાવી આ તીર્થને પુનઃ સ્થાપવાનો સાથે સાથે આ તીર્થને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. જે ભૂમિપર શ્રી તીર્થકર ભગવાનનું નિર્વાણ થાય તે સ્થળની જૈન ધર્મના મહત્વના તીર્થોમાં ગણતરી થાય છે. પ્રાચીન જૈન આગમ સાહિત્યમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા જે હિમાલયમાં લાશ-માનસરોવરના શાંત પ્રદેશમાં આવેલો છે. ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર ચક્વર્તી રાજા ભરતે અને અહીં ભગવાનની સ્મૃતિમાં નિર્વાણ ભૂમિ પર એક રત્નમય મહેલનું નિર્માણ કર્યું હતું જે “સિંહનિષિધપ્રાસાદ' ના નામથી ઓળખાય છે. આ મહેલ તરફ જવા માટે આઠ (અષ્ટ) પગથિયાં (પદ) હતાં તેથી આ પર્વતનું નામ અષ્ટાપદ પર્વત થયું અને મહેલ અષ્ટાપદ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. અષ્ટાપદ સાથે સંકળાયેલી દંતકથાઓ તીર્થંકરના સંપૂર્ણ જ્ઞાનનું વર્ણન કરે છે. સંપૂર્ણ જ્ઞાન (ક્વળજ્ઞાન) ની પ્રાપ્તિ બાદથી ઋષભદેવ ભગવાને સમવસરણમાં બેસીને ઉપદેશ આપ્યો હતો. રાજા ભરતે આતુરતાપૂર્વક પૂછયું કે અહીં આવેલામાંથી ભવિષ્યમાં કોઈ તીર્થંકર બનશે? આ પ્રશ્નની હકારાત્મક પ્રત્યુત્તર આપતાં ભગવાન શ્રી ઋષભદેવ કહ્યું કે તેનો પુત્ર મરિચી ઘણાં ભવો પછી તીર્થર બનીને મહાવીર તરીકે ઓળખાશે. ત્યારબાદ ભગવાને આવનારી ચોવીશીની ક્રમબદ્ધ માહિતી આપી. આ રીતે રાજા ભરતને વર્તમાન ચોવીશીની માહિતી પ્રાપ્ત થઈ. ન્યૂર્યોકમાં આવેલા જૈન સેન્ટર ઑફ અમેરિકાએ જિનાલય અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના વિકાસ માટે એના નૂતન ભવનનું નિર્માણ કર્યું. આપણે જાણીએ છીએ કે જગતના ધર્મોમાં જૈન ધર્મ અતિ પ્રાચીન ધર્મ છે અને વિશ્વના અનેક દેશોમાં એની ધર્મભાવનાઓનું પાલન કરનારાઓ વસે છે, આથી ન્યૂર્યોકના જૈન સેન્ટરે જૈન ધર્મના તમામ ફિરકા અને સંપ્રદાયો સાથે મળીને પોતપોતાની રીતે ધર્મઆરાધના કરી શકે એવા વિચારથી જૈનભવનું નિર્માણ કર્યું. આ ભવનના બીજા માળે ભમતીમાં ચોવીસ તીર્થંકરોની મૂર્તિઓ બિરાજમાન કરવાની ઈચ્છા હતી, પરંતુ એટલી વિશાળ જગ્યા નહીં હોવાથી રત્નોની ચોવીસ પ્રતિમા બનાવીને રત્નમંદિર રચવાનું નક્કી થયું. આ સમયગાળામાં જયપુરમાં શ્રી અષ્ટાપદ તીર્થનો પટ જોવા મળ્યો. શ્રી અષ્ટાપદ તીર્થ એટલે ભગવાન ઋષભદેવના નિર્વાણકલ્યાણકની પવિત્ર ભૂમિ. હિમાલયની ગોદમાં આવેલા અષ્ટાપદ પર્વત પર ભગવાન ઋષભદેવના પુત્ર ચક્રવર્તી રાજા ભરતદેવે ‘સિંનિષધાપ્રાસાદ' નામના રત્નમંદિરયુક્ત મહેલ (પ્રાસાદ) ની રચના કર્યાનો ઉલ્લેખ મળ્યો અને તેને પરિણામે ન્યૂર્યોકના જૈન સેન્ટરમાં થનારા રત્નમંદિરને અષ્ટાપદ તીર્થની રચના કરીને મૂક્વાનો નવીન વિચાર જાગ્યો. ધાર્મિક વિચારણા - શ્રી ચોવીશી: પ્રાચીન ધર્મગ્રંથો અને પૂજ્ય આચાર્યશ્રીનું માર્ગદર્શન મેળવીને કાર્ય આગળ ધપાવ્યું. અષ્ટાપદની મૂળ ડીઝાઈન ચાર બાજુની છે, જે ચારે દિશામાં 18 Page #19 -------------------------------------------------------------------------- ________________ હોવાનું મનાય છે. સેન્ટરમાં જગ્યાની મર્યાદાના કારણે માત્ર આગળની એક જ બાજુથી દેખાય તેવી પ્રતિકૃતિ (મોડેલ) બનાવવાની ફરજ પડી. જગ્યાના પ્રમાણમાં નક્શો તૈયાર કરવામાં આવ્યો છે અને તે મૂજબ પર્વતની ઊંચાઈ અને પહોળાઈ (ઊંચાઈ ૧૩૪૧”x પહોળાઈ ૧૪.૬૪ ઊંડાઈ ૫'૧') નિર્ધારિત કરી. મૂર્તિઓને એક પછી એક એમ ચાર ક્રમસર હરોળમાં ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું. ચાર તીર્થંકર સૌથી ઉપરના લેવલ (સપાટી)માં (નં.૩ થી ૬), આઠ વચ્ચેના લેવલમાં (નં. ૭ થી ૧૪), દસ એનાથી નીચે (નં.૧૫ થી ૨૪) અને બે સૌથી નીચેના લેવલમાં બિરાજીત કરવામાં આવ્યા. મૂર્તિઓની ઊંચાઈ અને ગોખલાનું કદ એ લાઈનમાં જેટલી જગ્યા હતી તે પ્રમાણે કરવામાં આવ્યું. સ્કટિક અને કિંમતી રત્નોઃ આ માટે ૩૦ ટન રફ સ્ફટિકની આયાત કરવામાં આવી. તેના પર કરવામાં આવતી પ્રક્રિયા અને કોતરણી કર્યા પછી આ પવનું કૂલ વજન આશરે ૭.૫ ટન જેટલું થયું છે, તેને ૧.૫ ટન સ્ટીલ ફ્રેમનો સપોર્ટ છે. વિશ્વના જુદાં જુદાં રંગનાં રત્નો આયાત કરવામાં આવ્યાં અને તેમાંથી જુદા જુદા માપની મૂર્તિઓ ઘડવામાં આવી. પ્રત્યેક મૂર્તિ કુદરતી રીતે પ્રાપ્ત થયેલ એક જ રત્નમાંથી ઘડવામાં આવી. વળી આ પ્રત્યેક રત્ન જેમોલોજિક્લ લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યાં. રત્નમાંથી બનાવેલી આ મૂર્તિમાં કોઈ સાંધા નથી, એટલું જ નહીં, પરંતુ દરેક મૂર્તિ ધાર્મિક નિયમ અનુસાર અને નિશ્ચિત કરેલા માપ પ્રમાણે ઘડવામાં આવી છે. મૂર્તિ માટે વાપરવામાં આવેલાં રત્નો ઉત્તમ ગુણવત્તાવાળાં હોય, તે માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો. આ મૂર્તિઓ આ યોજનાનું અંતિમ સ્વરૂપ છે. તેમાંના કેટલાંક રત્નોના નામ એમરાલ્ડ, રૂબી, એમેથીસ્ટ, કુનઝાઈટ, તૂરમલીન, સોડાલાઈટ, રોઝ ક્વાર્ટ્ઝ, એક્વા મરીન, મેલેકાઈટ વગેરે છે. કથાઓની કોતરણીઃ શ્રી અષ્ટાપદ તીર્થ સાથે જોડાયેલી અનેક કથાઓ મળે છે. પ્રારંભમાં આ વાર્તાઓને બે ભાગમાં (૨ ડી) દર્શાવવાનું વિચાર્યું હતું. પર્વતની બાજુના નીચેના ભાગમાં અગાઉની બે ડિઝાઈન (૨ ડી) પ્રમાણે કોતરણી કરી હતી, પણ આગળ જતાં શ્રી અષ્ટાપદ તીર્થ વિશે વધુ ને વધુ ધર્મકથાઓ મળતી ગઈ એટલે બધાને રત્નોમાં (૩ ડી) જુદી જુદી કોતરવાનું નક્કી થયું. આમાંની કેટલીક ઘટનાઓ શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર બનેલી છે અને કેટલીક અષ્ટાપદને લગતી ઘટનાઓ છે. આવી કુલ ચોવીસ કથાઓ કોતરણી સાથે જોવા મળશે. અષ્ટાપદ વિષયક સામગ્રીનું સંકલન : પ્રાચીન ધર્મગ્રંથો, યાત્રાળુઓનાં પ્રવાસ-વર્ણનો, સંશોધકોની નોંધો અને અન્ય માધ્યમ દ્વારા અષ્ટાપદ વિષયક તમામ સાહિત્યને એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું છે. એની પ્રાપ્ય સામગ્રીને ઝેરોક્સ રૂપે ૧૬ વોલ્યુમમાં સંગ્રહિત કરવામાં આવી છે. શ્રી અષ્ટાપદ મહાતીર્થ અને તેને સંબંધિત તમામ માહિતીનું સંકલન કરવાનો આ ભગીરથ પ્રયાસ છે. પ્રદર્શન અને સેમિનાર : અષ્ટાપદ પ્રતિકૃતિ અને ત્રણે ચોવીશી (તીર્થકરની ૭૨ પ્રતિમા) અને અન્ય પ્રતિમાઓનું ઘણાં નગરો અને મહાનગરોમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. આ પ્રદર્શનનો 19 Page #20 -------------------------------------------------------------------------- ________________ હેતુ એ કે ઘણા લોકો આ ત્રણે ચોવીશીના દર્શનનો લાભ મેળવી શકે. આને પરિણામે લોકોમાં અષ્ટાપદ તીર્થ અંગે જાગૃતિ આવી છે. અષ્ટાપદ તીર્થ વિશેનું સાહિત્ય અને અન્ય વિગતના સોળ વોલ્યુમ પ્રકાશિત કરવામાં આવ્યા છે. ક્લાસ માનસરોવરની સંશોધનયાત્રાની સુંદર વિડિયો પણ પ્રાપ્ત થઈ છે. અષ્ટાપદ તીર્થનું આ પ્રદર્શન મુંબઈ, ન્યૂયોર્ક, ન્યૂજર્સીમાં જેના કન્વેશનમાં, લૉસ એન્જલિસ, એન્ટવર્પ, પાલીતાણા, સૂરત, અમદાવાદ, જયપુર, દીલ્હી તથા કોલકાતામાં દર્શાવવામાં આવ્યું. અમદાવાદમાં અષ્ટાપદ અંગેના સંશોધન વિશે સેમિનારનું પણ આયોજન થયું હતું. આ અંગે હજુ વધુ સેમિનાર અને પ્રદર્શનો યોજવામાં આવશે. સંશોધનની દિશામાં શ્રી અષ્ટાપદ તીર્થના સંશોધન માટે કૈલાસ-માનસરોવરના બે સંશોધન પ્રવાસો થઈ ચૂક્યા છે. સેટલાઈટ મારફતે લુપ્ત થયેલા અષ્ટાપદના સ્થાનને શોધવાનો પ્રયાસ અત્યંત મદદરૂપ સિદ્ધ થયો છે. ત્રીજો સંસોધન પ્રવાસ જુન-૨૦૦૯ માં કરવાનું નક્કિ થયુ છે. અષ્ટાપદના સંશોધનકાર્યને વેગ મળે અને તેનું સંકલન થાય તે માટે અષ્ટાપદ રિસર્ચ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (એ.આર.આઈ.એફ) ની સ્થાપના કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. એ.આર.આઈ.એફ. ભારત સરકાર સાથે અને ચીનના ભૌગોલિક પુરાતત્ત્વ અને અન્ય સંકળાયેલા વિભાગ સાથે સંક્લન કરશે. ભૂસ્તરશાસ્ત્રી અને પુરાતત્ત્વવિદોની ટીમ પણ આમાં જોડાશે. હવે પછીનું સંશોધન કઈ રીતે કરવું તે અંગે તેઓ સૂચન અને માર્ગદર્શન આપશે. સંભવિત સ્થાનો અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવા સ્પેસ સેટેલાઈટ “હાઈ રેશોલ્યુશન’ ડેટા મેળવવા પ્રયત્નશીલ છીએ. અવારનવાર અષ્ટાપદ વિષયક સંશોધનો પ્રકાશિત કરવાનો આશય રાખ્યો છે, જેથી યુવાનવર્ગ, વ્યવસાયી વર્ગ અને સંશોધકોમાં આ અંગે ઉત્સાહ જાગે અને ઉત્તરોત્તર આવાં વધુને વધુ સંશોધનકાર્યો થતાં રહે. વિશ્વસંસ્કૃતિનું મરોઠ હતી. કદાચ આ સંશોધન આપણને એ આદિ સ્ત્રોતની ઓળખ આપી જાય અને વિશ્વસંસ્કૃતિના પ્રારંભકાળના સગડ આમાંથી મળી રહે. વળી ભગવાન ઋષભદેવના નિર્વાણકલ્યાણકની ભૂમિ અષ્ટાપદ પર્વર મળશે તો સ્તૂપ, સ્થાપત્ય, મંદિર, પ્રાચીન નગર અને જૈન ધર્મની પ્રાચીન પરંપરાની માહિતી મળશે અને એ રીતે માત્ર ભારતીય સંસ્કૃતિ જ નહીં, બલકે વિશ્વસંસ્કૃતિ આદિ સ્ત્રોતની જાણકારી સાંપડશે. પરિણામે આ સંશોધન એક વ્યાપક આકાર ધારણ કરી રહ્યું છે અને તે જૈન ધર્મની પ્રાચીનતા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને વિશ્વની સભ્યતાના આદિ સ્ત્રોત વિશે મૂલ્યવાન સામગ્રી આપનારું બની રહેશે. અમે અષ્ટાપદ રિસર્ચ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનની સ્થાપના કરવા પ્રયત્ન કરીએ છીએ. આ સંસ્થાનું રજિસ્ટ્રેશન ભારત અને પરદેશ બંને જગ્યાએ થાય. અત્યારે અમદાવાદમાં ગુજરાત યૂનિવર્સિટી વિસ્તારમાં આવેલી એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજીમાં આનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. 20 Page #21 -------------------------------------------------------------------------- ________________ CT # 2 --- های ابہام ---- 2 N2 A PICTORIAL GUIDE TO JAINISM - PRINCIPLES & PRACTICES - ART WORK BY CODE - LISTING 12/07/2008 CODE SUBJECT # CODE SUBJECT A00 ESSENCE OF JAINISM F01 12 Vrat/5 Great Vows A01 Jain Theory FO2 18 Papasthan A02 Jina FO3 14 Goon-Sthan / 11 Steps BOO SOUL & KARMA THEORY F04 Vis Sthanak Pad & Nav Pad 2 B01 Soul and its Quality F05 Holy Death B02 Karma Theory / 8 Types FO6 Samyak Gyan BO3 Six Universal Substances 1 FO7 Samyak Darshan B04 Matter & Energy F08 Samyak Charitra B05 19 Tatva - 9 Reals F09 Daan B06 Char Gati F10 Sheeyal COO JAIN PRINCIPLES F11 Tap C01 Ahimsa (Non-Violence) F12 Bhaav CO2 Anekantvad GOO JAIN PRACTICES - C03 Blind Man & Elephant G01 Bhakti / Worship / Pooja C04 Aprigraha GO2 General DOO JAINISM & SCIENCE 13 GO3 Special D01 Ecology G04 Six Observances DO2 Astronomy in General Jain Practices - 11 10 DO3 Astronomy & Stones G05 Samayik / Pratikraman D04 Astronomy & Nav Graha G06 Guru Vandana / Muhpatti D05 Time Cycle & Units G07 Gyan /Darshan /Charitra 006 Biology Jain Practices - Ilt DO7 Mathematics G08 Yoga & Meditation DO8 Psychology G09 Vegetarianism DO9 Anatomy & Physiology G10 Forgiveness D10 Cosmology HOO CHATURVIDH SANGH D11 Applied Physics K01 Acharyas D12 Atomic Science 1 H02 Shravak / Shravikas D13 Astro & Bio Physics 1 HO3 Scholars-India /Overseas D14 Science & Religion 11 H04 Respect to Sadhu/Sadhviji E00 SCRIPTURE SIBHAKTAMAR 58 H05 Gandharvad E01 Scriptures - General H06 Women in Jainism E02 Agam and Other Scriptures HO7 Children in Jainism E03 Gyaan. Pooja & Others 2 H08 Famous Legends E04 Bhakta mar 100 JAIN HISTORY E01-Bhaktamar 1 101 Major Traditions E02-Bhaktamar 2 02 Unity in Diversity E03-Bhaktamar 3 103 Statistics E04-Bhaktamar 4 104 Jain History E05-Bhaktamar 5 105 Jain Festivals E06-Bhaktamar 6 Jain Communities E07-Bhaktamar 7 106 JAINA E08-Bhaktamar 8 107 JCA/ Visitor's Book F00 JAINISM - A WAY OF LIFE 17 108 Jains Today & Tomorrow 11 CONANAN 1 1 2 50 21 Page #22 -------------------------------------------------------------------------- ________________ 7 A PICTORIAL GUIDE TO JAINISM - PRINCIPLES & PRACTICES - ART WORK BY CODE - LISTING 12/07/2008 CODE_ SUBJECT # CODE SUBJECT 109 Youth Center - Y.J.A SO3 Ashtapad / Bhaktamar P. 98 110 Senior Center S04 Temple AW. Posters 1189 111 Young Professional-Y.J.P S05 Special Artwork Posters JOOPILGRIMAGE SO6 Theory Posters IJO1 Tirth in India TOO SHRIMAD RAJCHANDRA 10 JO2 Tirth in America 100 DADA GURUDEO JO3 Tirth Overseas U01 Dada Gurudeo - General JO4 Pilgrimage General UO2 Dada Chitra Samput J05 Chhari Palit Sangh VOO EDUCATION KOO JAINISM IN ACTION V01 Library & Websites K01 Social Activism VO2 Pathshala KO2 Humanitarian Services V03 Jain Alphabet KO3 Vaiya Vachha V04 Symbols IK04 Saha Dharmik Bhakti V05 Jain Languages K05 CARXE-S V06 University & Degree LOO TEMPLE ARTWK 2nd Fl. 46 WOO ASHTAPAD LO1 Abstract Designs 9 X00 TEMPLE ARTWK 3rd Ft. 38 LO2 Mahavir Life - Events X01 112 Bhavana 12 LO3 Panch Kalyanak X02 Das Lakshana 10 L04 Adi/Shanti/Parshwanath 3 X03 Om Hreem Shrim Arhum LO5Nem - Rajul Painting X04 PAT - Marble L06 Ceiling Art-16 Vidhya Devi X05 Temple Activities Statue Art Work X06 General LO8 General Art Work Jain Geography L09 Glass with Silver Art Work 1X07 Jain Universe L 10 PAT - Marble etc. 10 YOO ARTWK/POSTER LISTING L11 Shri Sadhuji Painting Y01 Artwork Master List / Index MOO BLDG INFORMATION YO2 Temple Artwork Listing M01 Information Wall YO3 Art Work Booklet MO2 Shilalekh & Welcome Y04 Pictorial Guide Listing (Y). M03 Jain Chinha / Jai Jinendra YO1-Principles (A to F) M05 Building Elevation YO2-Practices (G to K) M06 Temple Information YO3-Art Work (LNO & X) NOO SILVER DOOR PANELS YO4-Special ( MTU&W 000 NAVKAR MANTRA YO5-General (PQR VZ) POO STAMPS / COINS Y06-Art Gallery (S) PO1 Stamps & 1st Day Cover ZOO GENERAL PO2 Coins Z01 Conflict Resolution Q00 COMICS Z02 Common Misconceptions ROO QUOTATIONS Z03 Paradoxical Commands SOO ART GALLERY POSTERS Z04 Politics - Democracy S01 JAINA Art Gallery Posters 187 205 Comparative Religion SO2 Pictorial Guide Posters 226 Z06 Research / Rissios 3 22 Page #23 -------------------------------------------------------------------------- ________________ A PICTORIAL GUIDE Know lainism Who are the Jains? When did Jainism start? What are their principles? Whom do they believe in? Who are Jain monks and nuns? Where they go on pilgrimages? How do they worship? Why Jainism is important today? What is their future? Find out the answers to all of these and many other questions about the Jains. Please visit the exhibit JAINISM Principles & Practices A Pictorial Guide With Best Compliments From Shivani Gems, New York 23 Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદજી તથા શ્રી ચોવીશીના અઢાર અભિષેકના પ્રસંગે સમય તારીખ કાર્યક્રમ 22-4-09 અષ્ટાપદજી પ્રદર્શન - ઉદ્દઘાટન સમારંભ આમંત્રિત મહેમાનો માટે પ્રદર્શન 23-4-09 જાહેર પ્રદર્શન 24-4-09 જાહેર પ્રદર્શન 25-4-09 | અઢાર અભિષેક - આમંત્રિત મહેમાનો માટે શ્રી ચોવીશી દર્શન - આમંત્રિત મહેમાનો માટે 26-4-09 અષ્ટાપદજી વિશે સંગોષ્ઠિ –આમંત્રિત મહેમાનો માટે | તપસ્વીઓનો વરઘોડો - શ્રી ગોવાલીયા ટૅક સંઘ શ્રી અષ્ટાપદજી પૂજા - આમંત્રિત મહેમાનો માટે ભાવના - આમંત્રિત મહેમાનો માટે બપોરે 4 વાગે બપોરે 4 થી 8 સવારે 10 થી 7 સવારે 10 થી 7 સવારે 8 થી 12 સાંજે 7 થી 10 સવારે 9 થી 1 સવારે 9 થી 1 બપોરે 1 થી 5 સાંજે 7 થી 10 સવારે 6 થી 10 27-4-09 પ્રક્ષાલ અને પૂજા (ફક્ત તપસ્વીઓ માટે) સ્થળ : મથુરાદાસ હોલ, ગોવાલિયા ટેંક, મુંબઈ With Best Compliments From SANGHAVI EXPORTS INTERNATIONAL PVT LTD. SANGHAVI DIAMONDS INC.N.Y. SANGHAVI DIAMONDS INC.L.A. DYNAMIC DESIGN GROUP INC.N.Y. Design: Creative Page Setters, Fort, Mumbai-1 T. 22825784 Printing : Paras Prints, Goregaon, M-63 T. 98210 15079