Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા
15-૧-૨
9),
સંપાદકઃપૂ.મુનિરાજ શ્રી કનકવિજયજી મહારાજ
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2
' s 1k
- )
[ ]SJJ5
ધર્મની દિશા [ ધાર્મિક વ્યાખ્યાનો ]
ખંડ ૧-૨
વ્યાખ્યાનકાર, પૂ. સકલારામરહસ્યવેદી પરમકારુણિક
સ્વ. પરમગુરુદેવ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ
સંપાદક, પૂ. વિદ્વાન મુનિરાજ શ્રીમદ્ કનકવિજયજી મહારાજ
: પ્રકાશક : કલ્યાણ પ્રકાશન મંદિર
બાબુ બિલ્ડીંગ-પાલીતાણા. વિ. સ. ર૦ ૦૩ ] મૂલ્ય ૨-૦-૦ [ વી. સં. ર૪૭૩
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માસિસ્થાન : સોમચંદ ડી. શાહ
ઠે. બાબુ બિડીંગ - પાલીતાણા. (B. S. Ry.)
[ J5x3IsrjJse 1953)
8 (1) 18 % 3
[355 353 5JFISJID E !
ISIS 1355 કેદ 551 4553 . YOer you
જી રે કે
આ
મુદ્રક : શાહ ગુલાબચંદ લહલુભાઈ
શ્રી મહાદય પ્રી. પ્રેસ દાણાપીઠ Gir ભાવનગર (ફાઠીયાવાડ )
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦.૦૦
૪૦૦૦૦૦ પૂ. સકલારામરહસ્યવેદી પરમગીતાર્થ સ્વ. સૂરિપુરંદર આચાર્યદેવ
શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ
Resses
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
सकलागमरहस्यवेदी आचार्य श्रीमद् विजयदानसूरीश्वरजी महाराज.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મ : વિ. સં. ૧૯૨૪
--સૂરિપદ : વિ. સં. ૧૯૮૧ Deeeeeeeeeeee શ્રી મહાદય પ્રેસ-ભાવનગર,
દીક્ષા : વિ. સં. ૧૯૪૬ કાલધર્મ : વિ. સં. ૧૯૯૨
de
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદથી વિહાર કરી, ૨૦૦૧ ના ચાતુમોસાથે અમે સુરત ખાતે છાપરીયા શેરીના ઉપાશ્રયે રહ્યા હતા. તે દરમ્યાન પૂ. પરમગુરુદેવ સ્વગીય આચાર્ય મહારાજશ્રીના પરમભકર્ત મુ શ્રાવક હીરાલાલ માસ્તર મારી પાસે આવતા હતા. અવસર પામીને તેઓએ મને જણાવ્યું ‘ પૂ૦ પરમગુરુદેવશ્રીનાં વ્યા
ખ્યાના નવેસરથી સંપાદિત કરી, પ્રસિદ્ધ કરવા જેવા છે, આપ ધારો તો કરી શકે તેમ છે, હાલ આ કાર્ય ખાસ કરવા જેવું છે.'
માસ્તર હીરાલાલની આ વાત મને તે વેળા ગમી ગઈ. છે. પૂ પરમગુરુદેવશ્રીએ લગભગ આજથી ૩૦ વર્ષ પહેલાં છે આ પેલાં ધાર્મિક વ્યાખ્યાન આજે સંપાદિત કરી વ્યવસ્થિતતે રીતે પ્રગટ થાય તે ઈચછનીય છે, જેથી બાળજી તેમજ કે માર્ગસમુખ યોગ્ય આત્માઓને જરૂર ધર્મનું આછું સ્વરૂપ
ખ્યાલમાં આવે, આ જ એક આશયથી મેં પ્રસ્તુત કાર્ય હાથમાં લીધું.
વ્યાખ્યાનના અત્યાર અગાઉ પ્રસિદ્ધ થયેલા બે ભાગમાં ઘટિત ફેરફાર કરી, ધર્મની દિશા” ના અભિધાનથી તે કે વ્યાખ્યાનો આ રીતે આજે પ્રકાશિત થઈ, અથી આમાઓનાં હાથમાં મૂકાય છે. વડોદરા સ્ટેટના ધમોધિકારીએ, સ્ટેટના
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશન વિભાગદ્વારા આ વ્યાખ્યાનના બે ભાગે પૂર્વે પ્રગટ કર્યા હતા. પૂ. પરમગુરુદેવ સ્વગીય સૂરિદેવે, વડાદરાનરેશ શ્રીમાન ગાયકવાડ સયાજીરાવના ખાસ આગ્રહથી તેઓના કલ્યાણની પવિત્ર ભાવનાથી આ વ્યાખ્યાન આપ્યા હતા ત્યારબાદ સુધારા-વધારા સાથે તે પ્રસિદ્ધ થયા. તેને ફરી સંસ્કારિત કરી, આજે આ રીતે પ્રગટ કરવામાં આવ્યા છે. ' મુખ્યત: જૈનેતર જિજ્ઞાસુવર્ગને જૈન ધર્મની ઓળખાણ આપવા માટે આ વ્યાખ્યાને તૈયાર થયેલા છે. આજે પણ આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં પણ એ જ આશય છે. ચાગ્ય, આત્મકલ્યાણના અભિલાષક આત્માઓ, ધર્મની દિશાના સ્વાધ્યાયથી શ્રી જિનેશ્વરદેવપ્રણીત ધર્મની દિશામાં સવિશેષ પ્રગતિ સાધી ! એજ અભિલાષા.
મુનિ કનવિજય
તા. ૨૨-૭-૪૭ મંગળવારની પ્ર. શ્રાવણ સુદિ ૫ : ૨૦૦૩ | sji
લાલબાગ, ભુલેશ્વર મુંબઈ
|| કાન s
Serving Jinshasan
080437 gyanmandir@kobatirth.org
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાતુ
5
હ
२२
જ જ
२५
33
૩૫
૩૫
૪૩
પર
૫૭
૬૪
૬૫
१७
૭૫
८४
૮૫
૮૫
૧૦૬
૧૦૭
૧૦૭
१०८
www.kobatirth.org
એની સ
લીંટી
અશુદ્ધ
२४ चोरीयामच्छर
૧૩
હાલ
६ मदैर्नर्मुदिता
२० संपत्ते
૨૪ અપરાધી
૨૦ વસ્તુઓના
૨૦ ઉપયેાગ
શુદ્ધિપત્રક
૧૪ વખત પ્રમાણે
८ असद्व्यपरित्याग।
५ कलौचित्यात् व्ययकरी
૧૩
થતા
૫ મકાનવાલા ન હાય
૧ તથી
૧ તવા
૭ તાળવાંને
२२ फलस्य
२३ क्रेतामंनुमंता
૬૫ લાલ, માન,
૭ અતરંગ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ સારા સારા સારા
११ कल्लोलात्म कल्लोलो
-
For Private And Personal Use Only
ATS
शुद्ध
चोरीयमच्छर
હેલ
मदैर्न मुदिता
संपत्ते
નિરઅપરાધી
પરવસ્તુઓને
નિયમ
યેાગ્ય સમયે
असद्व्ययपरित्यागः
कुलौचित्यात् व्ययकरी
કરતા
મકાનવાલા હાય
તેથી
તેવા
તાળવાંને
पलस्य
क्रेतानुमंता લાભ, માન, હર્ષોં
અંતરગ
સારા સારા कल्लोला तू कल्लोलो
S
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાનું
લીંટી અશુદ્ધ
શુદ્ધ
૧૧૭
૧૨૧
૧૩૫ ૧૩૮
૨૦ માgિ ૧૮ પૌરુષેયોડમિતિ १ कमापेक्षः २पराज्ञ या
દૂષણે
भास्करमपि पौरुषेयोऽयमिति कर्मापेक्षः पराज्ञया દૂષણ
૧૪૬
૧૪૭
૧૫૪
- ૨૪
चित्रम
૧૫૫ ૧૫૯ ૧૫૯
વિક્રમत्वया કૃતિના
મસા, શ્રુતિને
સ્કૂલ
છે
?
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા.
[ ધાર્મિક વ્યાખ્યાને ]
: વ્યાખ્યાનકારઃ પૂ. સકલામરહસ્યવેદી સ્વ. સૂરિપુરંદર આચાર્યદેવ
શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન પહેલુ દેવગુરુ અને ધર્મનું સાચું સ્વરૂપ.
मंगलाचरणम् ।
मेवबीजाङ्करजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै
॥ ? ॥
અ—સ’સારરૂપ ખીજના અંકુરેશને પેદા કરવાવાળા જે રાગદ્વેષાદિક, તે જેમના ક્ષય થયા છે—એવા દેવ, નામથી બ્રહ્મા હાય, વિષ્ણુ હાય, અથવા મહાદેવ હાય કે જિન ડાય, જે હાય તેમને નમસ્કાર થા.
ધર્માંની વિમુખતા અને પાપની રસિકતાથી દુ:ખ :
આ દુનિયામાં જીવાને જે કાંઇ સુખ-દુઃખાદિક પ્રાપ્ત થાય છે, તેનાં કારણે। તપાસીશુ તા પૂર્વકૃત-કર્મ અથવા ઉત્કટપણે કરેલાં કબ્યા જ આપણી નજરે જોવામાં આવશે. આ વાત અનેક મહાત્મા તરફથી પણ ચાક્કસ થઇ ચૂકેલી છે, છતાં શ્રદ્ધા વિનાના જીવાનાં વતન વિપરીત જોવામાં આવે છે. કારણ કે,
ર
" धर्मस्य फलमिच्छन्ति, धर्म नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादरः ॥ १ ॥ "
૧-માનવોત્રમ્,
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા ધર્મથી સુખ અને પાપથી દુઃખ પ્રાપ્ત થાય છે, એ સર્વસામાન્ય સિદ્ધાંત છે, છતાં લેકે સુખની ઈચ્છા તો જરૂર કરે છે, પરંતુ ધર્મના વર્તનથી ઘણું જ દૂર રહે છે. દુખની ઈચ્છા કરતા નથી ને પાપ કરતાં પાછું વાળીને જોતા પણ નથી; એવા લેકેને સુખની પ્રાપ્તિ ક્યાંથી હોઈ શકે ?, એ ઘણું વિચારવા જેવું છે.
હવે સામાન્યપણે ધર્મનું કારણ કયું છે? તે આપણે વિચારીએ:" श्रूयतां धर्मसर्वस्वम् , श्रुत्वा चैवावधार्यताम् ।
आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरेत् ॥१॥" ઉપરોક્ત વચનથી આપણે વિચારવાનું એ જ છે કે, આપણુ આત્માને પ્રતિકૂલતાથી જેવું દુઃખ થાય છે, તેવું પ્રતિકૂલતાથી બીજા છાને પણ દુઃખ અવશ્ય થાય છે જ. એ પ્રતિકૂલતાથી આપણે તેમને અવશ્ય બચાવવા, એજ સામાન્યપણે ધર્મને સાર ગણાય. આ વચનને વિચાર કરી લેતાં, રાજ્યનીતિને અને સામાન્ય નીતિને અંગીકાર કરીને, એ પ્રમાણે વર્તવાથી ગૃહસ્થોને પણ સારે લાભ થવા સંભવ છે. કર્યા કમ ભેગવ્યા વિના છુટકે નથી
અપરાધી ને ન્યાયપૂર્વક એગ્ય શિક્ષા કરવી એ નીતિ છે, પણ નિરપરાધી ને ઘાતાદિકથી દુ:ખી કરવા, એ તો નીતિથી પણ બહાર ગણાવું જોઈએ. ઘાતાદિક કરનારને તેનું ફલ ભેગવવું જ પડે છે. રાજા હોય કે રંક હોય, પરંતુ તેમાં કઈને કશે પણ ઉપાય ચાલે તેમ નથી. કહ્યું છે કે,
૧-મહામાત.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાખ્યાન પહેલું
जातः सूर्यकुले पिता दशरथ:, क्षोणिभुजामग्रणी। सीता सत्यपरायणा प्रणयिनी, यस्यानुजो लक्ष्मणः ।। दोदंडेन समो न चास्ति भुवने, प्रत्यक्षविष्णुः स्वयम् । . रामो येन विडम्बितोऽपि विधिना, चान्ये जने का कथा ॥१॥
અર્થાત જે મહાત્મા સૂર્યકુલમાં ઉત્પન્ન થયા છે, જેમના પિતા દશરથ છે અને જે સર્વ રાજાઓમાં અગ્રેસર છે; સત્યમાં તત્પર એવી સીતા જેની સ્ત્રી છે, તથા લક્ષમણ જેમના નાના ભાઈ છે, પિતે પ્રત્યક્ષ વિષ્ણુ રૂપ છે, જેની ભુજાના બલ સમાન બીજું કઈ બલવાન નથી, એવા જે રામચંદ્રજી–તેમની પણ કર્મરાજાએ વનવાસાદિક અનેક પ્રકારની વિડંબના કરી, તો પછી બીજાઓને માટે તે કહેવું જ શું?
આ વાક્યથી પણ એ જ વાત સિદ્ધ થાય છે કે, કર્યા કર્મ આગલ કે પાછલ, ભેગવ્યા વિના છૂટકે નથી : માટે મહાત્મા
એ આપણને જે જે અનીતિઓથી દૂર રહેવા ફરમાવ્યું છે, તે તે અનીતિઓથી શક્યતાના પ્રમાણમાં આપણે આપણે બચાવ કર, એ જ આપણું કલ્યાણને ખરે માર્ગ છે. રસ્વરૂપ સંબંધી વિચાર:
તે માર્ગ તેના પ્રવર્તકેથી જ પ્રાપ્ત થાય છે, તેથી એ પ્રવતૈકેના સ્વરૂપને જાણવાની આવશ્યકતા છે. એ માર્ગના મુખ્ય પ્રવર્તક બે છે. પ્રથમ પ્રવર્તક પરમાત્મા તરીકે ઓળખાય છે તે અને બીજા તેમના કથનાનુસાર વર્તન કરનારા તથા લોકોને તેવી પ્રવૃત્તિ કરાવનારા ગુરૂનાં નામથી ઓળખાય છે તે. આ દેવ-ગુરુએ કથન કરેલે માગે તે ધર્મ. એ ધર્મ શી વસ્તુ છે, તે આ ત્રણેનું સામાન્યપણે સ્પષ્ટીકરણ કરવાથી જાણવામાં આવી શકશે.
१ सुभाषितरत्नभांडागार
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મના વિસા દેવ શબ્દને અર્થ અનેક પ્રકારે કરી શકાય છે, પરંતુ જે પરમતત્વને પ્રકાશ કરનાર દેવ, તે જ શુદ્ધદેવ છે. જેમના વિશ્વાસથી, જેમનાં વચનેને સ્વીકાર કરી સુવિવેકી દુનિયા પ્રવૃત્તિ કરી રહી છે, તે દેવ કેણ હશે? તેમના વર્તન વિષે તથા તેમના સ્વરૂપ વિષે, આપણે કેવા પ્રકારે જાણું શકીએ? કારણ કે–તે પરમાત્મા હાલ કઈ પ્રત્યક્ષ જોવામાં આવતા નથી.
૧૪૪૪” ગ્રંથના કર્તા શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું છે કે, પ્રત્યક્ષ = મજાકમો ૧ લિg
रालोक्यते न च हरो न हिरण्यगर्भः। तेषां स्वरूपगुणमागमसंप्रभावात् ,
જ્ઞાનના વિવાર પાઘવાયા ?” આ વચનથી સિદ્ધ થાય છે કે, “શ્રી ઋષભદેવ, વિષ્ણુ, મહાદેવ, બ્રહ્માદિ કોઈ દેવ પ્રત્યક્ષ નથી. માત્ર તેમનું સ્વરૂપ, તેમના ગુણ, તેમના તરફથી પ્રવૃત્ત થયેલાં આગ( શાસ્ત્રો)થી જ આપણે જાણી શકીશું અને તેમના આસ-અનામ(સર્વજ્ઞાસર્વજ્ઞ )પણને વિચાર કરી શકીશું. એ વિના બીજું કાંઈ. પણ સાધન નથી..
હવે એ દેવનાં સામાન્ય લક્ષણે કહ્યા પછીથી, જો નિપક્ષપાતપણે એ સંબંધમાં વિચાર કરવામાં આવશે તે, જરૂર તેના ગ્યા-રોગ્યપણાનો વિચાર કરી શકાશે. હવે દેવનાં લક્ષણે એવાં કહ્યાં છે કે, “ગાળામમા-સ્ત્રોમાયા કાગ !
निदासोअअलिय, वयणचोरीयामच्छरभयाई॥१॥" ૧ કુમારપાઇ કવન્ય.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાખ્યાન પહેલું "पाणिवहपेमकीडा, पसंगहासा य जस्स इई दोसा ।
Bસ વિપણ મામિ દેવિ હું ને ૨ ” અર્થાત–અજ્ઞાન, ક્રોધ, મદ, માન, ભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શેક, અસત્ય, ચોરી, મત્સર, ભય, પ્રાણિવધ, પ્રેમ, ક્રીડા અને પ્રસંગહાસ્ય, એ અઢાર દોષ જેમના નાશ પામ્યા છે, તે દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. વળી, "नै यः शुलं धचे न च युवतिमझे समदनां ।
न शक्तिं चक्रं वा न हलमुशलाद्यायुधधरः। विनिर्मुक्तं क्लेशैः परहितविधावुद्यतधियम् ।
शरण्यं भूतानां तमृषिमुपयातोऽस्मि शरणम् ॥१॥ અર્થાત– જે દેવ ત્રિશૂલને ધારણ કરતા નથી, કામવિકારને પેદા કરવાવાળી સ્ત્રીને ખેાળામાં ધારણ કરતા નથી અને શક્તિને તથા ચક્રને ધારણ કરતા નથી અને હાલ-મુશલ આદિ શસોને ધારણ કરતા નથી અને જે રાગ, દ્વેષ, અજ્ઞાન, વિકારાદિ સર્વ કહેશોથી રહિત છે, પરજીનું હિત કરવામાં ઉદ્યમવાલી બુદ્ધિને ધરનારા છે અને જગતના જીવના શરણભૂત છે, એવા ઋષિ(સાચા દેવ) નું શરણું હું અંગીકાર કરું છું. વલી તે દેવ કેવા હોય છે, “ચાઈ જતિ સર્વા સર્વ પણ,
सर्वाकारं विविधमसमं यो विजानाति विश्वम् । बमा विष्णुर्भवतु वरदः शंकरो वा हरो वा,
यस्याचिन्त्यं चरितमसमं भावतस्तं प्रपद्ये ॥२॥"
लोकतत्वनिर्णय..
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવાર્થીને જેણે યાદ કર્યો છે, પરહિતમાં જે સદા તત્પર છે અને સર્વરૂપ, સવીકાર એટલે ઉત્પાદ, વ્યય, યુવરૂપ નાના પ્રકારના સ્વરૂપવાલા જગતને જે સદાકાલ અનન્ય સદશપણે જાણે છે તથા જેનું ચારિત્ર અચિંત્ય અને અનન્યસદશ છે, એવા દેવ નામથી બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, અથવા વર એટલે પ્રધાન જ્ઞાનાદિ–તેના આપવાવાલા (વરદ) ભગવાન હોય, અથવા શું એટલે સુખ તેના કરનાર શંકર હોય કે મહાદેવ હોય, તેને સાચા ભાવથી પિતાના પરમાત્મા ફરીને હું માનું છું.
જગતમાં બ્રહ્મા, વિષ, મહાદેવ, બૌદ્ધ, જૈમિની, જિનેશ્વર આદિ અનેક દે છે. તેમાંથી કોઈ એક દેવ સર્વજ્ઞ સત્યવક્તા હોવા જોઈએ, કહ્યું છે કે, "अवश्यमेषां कतमोऽपि सर्ववित् , जगद्वितैतिविशालशासनः। स एव मृग्योमतिसूक्ष्मचक्षुषा, विशेषमुक्तैः किमनर्थपंडितैः॥१॥"
અર્થાત–ઉપર કહેલા દેમાંથી કોઈ એક સર્વજ્ઞદેવ, જગતને એકાંત હિતકારી એવાં વિશાલ શાસ્ત્રોના કથન કરનારા હોવા જોઈએ. બુદ્ધિરૂપ સૂમ ચક્ષુવડે કરીને આપણે તેમની તપાસ કરવી જોઈએ. બીજા અનર્થભૂત કથન કરનારા અજ્ઞાની પંડિતાને વિચાર કરવાથી, અથવા તેમનાં વચન સાંભળવાથી કે તેમને ઈષ્ટદેવ માનવાથી શું પ્રયોજન છે? અર્થાત-કાંઈ પણ નથી.
હવે એ દેવોમાંથી કયા દેવને સાચા માનવા, તેનો વિચાર તમારેજ કરવો જોઈએ. કહ્યું છે કે –
મી જુના લોકાય, સામાન્સેન મેકિરે છે जिनं तदितरं वाऽपि, स्वयमेव विचिन्त्यताम् ॥१॥"
અર્થાત–વાર્થ ત્યાગ, પોપકારાદિ પૂર્વે કહેલા ગુણેતથા ક્રોધ, માન, માયાદિ દૂષણે ભેગાં થઈને કેને વિષે
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ્યાખ પહેલું છે? જિનેશ્વરભગવાનમાં કે બીજા દેશમાં તેને વિચાર પતે પિતાની મેળે જ કર.
આ વિષયમાં હવે વિશેષ કહેવાનું કાંઈ પ્રયજન નથી. માત્ર સાર એ જ છે કે –સાંસારિક પદાર્થોમાં જેનાથી આસક્તિ થાય છે, તેનાથી તે મહાપુરુષે વિપરીત લક્ષણવાલા જ હોય છે. સુગુરુનું સ્વરૂપ : હવે ગુરૂનું સ્વરૂપ જોઈએ. તે સંબંધમાં કહ્યું છે કે –
" त्यक्तदाराः सदाचारा, मुक्तभोगा जितेन्द्रियाः। વાચ કુવો છો, જપૂતાડમારવા ?”
“પણો વાર્તા જ, માબાર્જરી - સભ્યો ધર્મશાસ્ત્રાર્થ સેવા પુરાતે | ૨.”
અર્થાત–સદાચારી, સ્ત્રી તથા ભેગને ત્યાગ કરનાર, જિતેન્દ્રિય અને પ્રાણીમાત્રને અભય આપનાર-એવા જે હોય તે લેકમાં ગુરુ ગણાય છે. વળી-ધર્મના જાણકાર, ધર્મના કરમાર ધર્મના માર્ગમાં પ્રવર્તાવનાર અને એની આગળ ધર્મ. શાનું નિરૂપણ કરનાર ગુરુ કહેચાય છે. - આત્મહિત ઇચ્છનારે આવા જ ગુરુની સેવા કરવી. વા ગુરુ હોય તેજ સંસારસમુદ્રને પાર પામવા તથા પમાડવા સ થે થાય છે. નામ માત્ર કરીને કુલકમથી આવેલા કેઈ કો | ગુરુ થતા નથી. વલી સ્વાર્થ માં તત્પર તો ઘેર ઘેર જવ ાં આવે છે, પણ પોપકારી પંડિતે વિરલા જ હોય છે. કહ્યું છે કે, “वाङ्मात्रसाराः परमार्थशून्याः, न दुर्लभाश्चित्रकथा मनुष्याः। ते दुर्लभा ये जगतो हिताय, धर्मे स्थिता धर्मदाहरन्ति ॥१॥"
અર્થાત–માત્ર બેલવામાં જ સારસ પણ પરમાર્થથી રહિત
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધની દિશા તથા ચિત્રકારી કથાઓ કહેનાર મનુષ્ય દુલભ નથી, પણ ધર્મમાં સ્થિર રહીને જગતના હિતના અર્થે ધર્મનું કથન કરનારા પુરુષે દુર્લભ છે. સુગુરુના પગથી થતા લાભ :
સદ્દગુરુના સંબંધનું પ્રયોજન એ છે કે, સેબતની અસર થયા વિના રહેતી નથી. કહ્યું છે કે, "जीवोऽयं विमलस्वभावसुभगः सूर्योपलस्पर्द्धया,
घचे संगवशादनेकविकृति लुप्तात्मरूपस्थितिः। यद्याप्नोति रवेरिवेह सुगुरोः सत्पादसेवाश्रयम् ,
तजातोर्जिततेजसैव कुरुते कर्मेन्धनं भस्मसात् ॥ १॥"
ભાવાથ–આ જીવ સૂર્યકાંત મણિની જેમ નિર્મલ સ્વભાવે સુંદર છે; પરંતુ પાંચ વર્ણની સંગતથી જેમ સૂર્યકાંત મણિ નાના પ્રકારના સ્વરૂપને ધારણ કરે છે, તેની પેઠે જીવ પણ કર્મના સંબંધને લઈને નાના પ્રકારની ગતિને ધારણ કરે છે અને તેથી જ તેણે પિતાના શુદ્ધ ચિદાનંદ સ્વરૂપની સ્થિતિને લેપ કરેલો છે, પરંતુ સૂર્યને સંબંધ થતાં સૂર્યકાંત મણિ જેમ ઉત્કટ તેજવાલો થઈને સંબંધમાં આવેલી વસ્તુઓને બાળી ભસ્મ કરી સ્વરૂપને પ્રકાશે છે, તેવી રીતે સુગુરુના શરણ ને આશ્રય પ્રાપ્ત થવાથી જીવ પણ સંબંધિત કમેને નાશ કરીને, પોતાના સ્વરૂપને પ્રકાશિત કરે છે. ધર્મની પરીક્ષા કરવી જોઈએ: - હવે આપણે ધર્મના સ્વરૂપને વિચાર કરીએ. કહ્યું છે કે, -" धम्म जणो विमग्गइ, मग्गंतेवि अन याणइ विसेसं। - લિપાઉં મળિો, કથિ તથા સુકી થા*
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાખ્યાન પહેલું , અર્થાત–મનુષ્ય ધર્મની શેધ તે કરે છે, પણ શોધ કરવા છતાંય, વિશેષ કરીને જિનેશ્વર ભગવાને કથન કરેલે, કે જેમાં સર્વ જેને વિષે દયા રાખવાનું કથન કરેલ છે, તે ધર્મને જાણતો નથી. વળી તે ધર્મ કે છે તે કહે છે, “નિરિણા તેરા, હંસામેવા વિસ્તા.
न य संति अहिंस, तं गिण्ह जत्थ सा सयला ॥१॥".
અર્થાત–પરસ્પર વિરોધી ત્રણસો ને ત્રેસઠ મતવાલા, જેમાં સર્વ જીવોની દયા રહી છે એવા અહિંસા ધર્મને ગ્રહણ કરે છે, પરંતુ દૂષણ દેતા નથી. અહિંસાને પરમ ધર્મ કહ્યો છે. તે પરીક્ષા કરી અંગીકાર કર. કહ્યું છે કે, " लटुंति सुंदरं ति अ, सम्यो घोसेइ अप्पणो पंणियं । જગgo કર પિત્ત, યુવા પરિણિતાં જવું છે ? ”
અર્થા–સર્વ મતવાલાએ પિતાપિતાના ધર્મને શ્રેષ્ઠ કહે છે, પરંતુ સુવર્ણની માફક પરીક્ષા કરીને સારે હોય તેજ ગ્રહણ કરે. સુવર્ણની પેઠે ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી, તે બતાવે છે, "यथा चतुर्मिः कनकं परीक्ष्यते, निधर्षणच्छेदनतापताडनैः। तथैव धम्मों विदुषा परीक्ष्यते, श्रुतेन शीलेन तपोदयागुणैः।।१।।"
અર્થાત–જગતમાં ધર્મ એ શબ્દ તે બહુ સંભળાય છે, પણ જેમ સુવર્ણની પરીક્ષા કરવામાં આવે છે તેમ તેની પરીક્ષા કરવી. જેમ સુવર્ણને કસોટી ઉપર ઘસીને, કાનસ મૂકીને, તપાવીને તથા ખખડાવીને પરીક્ષા કરવામાં આવે છે, તેમ ધર્મની શાથી, શલથી, તપથી અને દયાથી પરીક્ષા કરીને ગ્રહણ કર. વ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ જાણવાથી થતો લાભ: દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ કિચિંતુ માત્ર કહેવાનું
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: K:
વના શા
પ્રત્યેાજન એ છે કે, જેના ઉપર વિશ્વાસ કરવા હાય, તેનુ સ્વરૂપ, તેના ગુણ તથા વન તરકે અવશ્ય ખ્યાલ કરવાની જરૂર છે. ખ્યાલ કરતાં, તે ઉત્તમ છે એમ લાગે તેા તે વસ્તુ તરફ આપણું વલણ થાય છે અને તેનાં વચના ઉપર વિશ્વાસ રાખી શકાય છે. વિશ્વાસ રાખી મહાપુરુષાના કથનાનુસાર તે મા ને અંગીકાર કરવાથી, આપણું શ્રેય અવશ્ય થાય છે. એટલા જ માટે ધર્માંના મુખ્ય પ્રવર્ત્ત પરમાત્મા તથા સદ્ગુરૂ તરીકેના સ્વરૂપથી ઓળખાય છે. તેમના કથનાનુસાર સ્વરૂપને જાણવાથી, તેમનાં ધર્મ તત્ત્વાના આધ થઈ શકે છે, તથા તે ઉપરથી બુદ્ધિમાન પુરુષા ઘણા સારા વિચાર કરી શકે છે. જો કે અનેક પંથના અનેક ગ્રંથા, એકેક પક્ષના આશયથી રચાયેલા હેાવાથી બુદ્ધિમાનાને સ ંતેષ મળી શકતા નથી; પણ સત્પુરુષાના મુખથી નીકળેલી નિષ્પક્ષપાત વાણી શ્રોતાજનેાના મનને ઘણા જ સતેાષ આપનારી થઇ શકે છે, એમ હું મારા ટૂંકા અનુભવથી કહી શકું છું. પરંતુ તેવા મતવાળા પુરુષાના વિશેષ પરિચય અને તેમના તરફનુ શ્રવણ, મનનાદિ અધિક થયા વિના એકદમ તેવા અનુભવ થવા અતિ દુટ સમજુ છુ; આટલું સામાન્ય માત્ર કહીને હું મારા વિષયની સમાપ્તિ કરું છું.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન બીજું દેવ-ગુરુના સ્વરૂપનુ વિશેષ સ્પષ્ટીકરણ.
मंगलाचरणम् ।.
रागद्वेषविजेतारं, मेचारं कर्मभूभृताम् ।
ત્યા
ज्ञातारं विश्वतश्वानां वन्दे तद्गुणलब्धये ॥ १॥ અ—રાગ અને દ્વેષાદિક આત્માના શત્રુઓને જેણે છે, અને કર્મરૂપી પતા જેણે ભેદી નાખ્યા છે અને જગતનાં તવા જેણે જાણ્યાં છે, તેવા સજ્ઞ ભગવાનને હું નમસ્કાર કરૂં છું; તેટલા જ માટે કે તેમના ગુણ્ણાની પ્રાપ્તિ અમાને પણ થાય. ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં થતા તીથ રહેવા:
જેવી રીતે ખીજા શાસ્ત્રકારા, ૧-સત્યુગ, ૨-દ્વાપર, ૩–ત્રતા, અને ૪ કલિયુગ-એમ ચાર યુગ માને છે, તેવી રીતે જૈન શાસ્ત્રોમાં પણ કાલના એ વિભાગ કહેલા છે. એક ઉત્સર્પિણી ( ચઢતા આંટા ) અને બીજો અવસર્પી ( ઉતરતા આંટા ) તેમાં પણ એકેકના છ છ વિભાગ કહેલા છે, પરન્તુ તેમાં સતયુગાદિકના કાલમાનથી ઘણા ફેરફાર છે. તે વિષય વિસ્તારયુક્ત હાવાથી, આ પ્રસ ંગે કહી શકાય નહીં. તે મને પ્રકારના કાલને એક ચક્ર કહેવાય છે. આ સૃષ્ટિ અનાદિ અન તરૂપે હાવાથી, તેવા અનતાં ચક્ર થઈ ગયાં છે અને આગલ પણ અનંતા ચક્ર થશે. તે ઉત્સર્પિણીના અને અવસર્પિણીના છ છ વિભાગના મધ્યમ કાલમાં તેવા પરમાત્મા ચાવીશ ચેાવીશ નિયમમદ્ધ થયા કરે છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
:::
ધની દિશ
શ્રી રત્નશેખરસૂરિ મહારાજે ક્ષેત્રસમાસ ” માં કહ્યું છે કે
44
44
कालदुगे तिचउत्था, -रगेसु एगुणनवइपक्खे | सेस,गसिअंति, हुति पढमंतिमजिनिंदा ॥ १ ॥
19
અર્થાત્ તે અને પ્રકારના કાલમાં જે છ છ વિભાગ અતાવ્યા હતા, તેમાં પ્રથમ અવસર્પિણીના ત્રીજા વિભાગમાં નેવ્યાસી ( ૮૯ ) પક્ષ બાકી રહે તે વખતે તથા ચાથા વિભાગના નેવ્યાસી ( ૮૯ ) પક્ષ બાકી રહે તે વખતે, અનુક્રમે પહેલા અને ચાવીસમા પરમાત્મા માક્ષે જાય. એજ પ્રમાણે ઉત્સર્પિણીના ત્રીજા વિભાગના તેમજ ચેાથા વિભાગના પણ નેવ્યાસી (૮૯) પક્ષ જાય, તે વખતે અનુક્રમથી પહેલા અને ચાવીસમા પરમા માના જન્મ થાય. રાજા-મહારાજાદિકના જન્મ સમયે જેમ ઉચ્ચ ગ્રહાદિક યથાયેાગ્ય મલી આવે છે, તેમજ આ વિષયમાં પણ સમજવું, પરમાત્માનું સ્વરૂપ :
જે જીવ પરમાત્મા થાય તે એકના એક છેએમ ન સમજવું. પણ જે જે જીવે પૂર્વના કાઇક ઉત્તમ ભવમાં પરમાત્મા અગર તેવા ગુરુના કથનથી યથા તત્ત્વાની શ્રદ્ધા કરી છે, પછી તે ભયમાં અથવા તે તેવા બીજા અનેક ભવામાં તેવા પરમા માના અથવા તેવા ગુરુના સંયોગ મળી જવાથી, તેવાં યથાર્થ તત્ત્વાનું વિશેષ જાણપણું કરીને, તેવા પ્રકારનાં કાઇ અલૌકિક શુભ આચરણ આચરવાથી આત્માને અધિક દરજ ચઢાવેલા છે, તેવા ઉત્તમ જીવ, સ થા મુક્ત થવાના ભવમાં પણુ કાઇક રાજ્યવંશીય`ઉત્તમ કુલમાં જન્મ પામે છે; તે વખતે પણ પૂવ ના ભવમાં મેળવેલાં જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય, તે ત્રણે જ્ઞાન સહિત જ જન્મ પામે છે; તેથી ભણ્યા વિના પણ બીજા જીવાને અતિ ચમત્કાર પ્રાપ્ત થાય તેવા જ્ઞાનવાલા જ હાય છે..
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન બીજી
ભગવાન શ્રી ગષભદેવ પ્રભુ :
ચાલુ અવસર્પિણીના ત્રીજા વિભાગમાં પ્રથમ પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાન થયા. તેમનું હૂઁક સ્વરૂપ જોઈએ.
: *:
STAND
શ્રી ઋષભદેવ, ભગવાન થવાના પહેલાં તેરમા ભવ ઉપર ચના સાથે વાહ નામના મહદ્ધિક વ્યવહારી હતા. તેમણે માટી અટવીનું ઉલંઘન કરી બીજા શહેરમાં જવાની વખતે ઉદ્ઘાષણા કરાવી કે- જેને વસંતપુર શહેરમાં આવવાની ઇચ્છા હાય. તે સુખેથી આવે, તેમને સર્વ પ્રકારની સગવડ કરી આપીશું, ’તે અવસરમાં મહામુનિઓના પણ જવાના વિચાર થયા. શેઠને ત્યાં એ મુનિઓને માકલીને સામાં રહેવાની માગણી કરી. શેઠે પણ કહ્યું કે હું આપની સગવડતા રાખીશ, સુખેથી પધારજો. * તે વખતે શેઠને ત્યાં કેરીઓનું ભેટણ આવેલું હતુ, તેમાંથી કેટલીક કેરીઓ તે મુનિઓને આપવા માંડી; પરન્તુ તે મુનિઆએ કહ્યું કે વિશેષ પ્રકારના સંસ્કાર થયા વિના—ખીજ સહિત વસ્તુને અમે અંગીકાર કરતા નથી. ’ આથી શેઠના મનમાં અતિ ચમત્કાર પ્રાપ્ત થયા, તેથી આગ્રહપૂર્વક કહ્યું કે, ‘ આપ અવશ્ય પધારી મને પાવન કરશે. ઇત્યાદિ ’ ગરમીના દિવસેામાં ચાલતી વખતે સાધુઓ પણ સાથમાં થઇ ગયા. રસ્તામાં ઘણું। વરસાદ થવાથી જંગલમાં જ પડાવ નાખવા પડ્યો. સાધુએ પણ એકાદ ઝુંપડીમાં રહીને નિર્વાહ કરી રહ્યા છે. રાત્રિના સમયે ફરીથી વરસાદની મોટી ગના વખતે શેઠ વિચાર કરે છે કે, ‘ મારા
For Private And Personal Use Only
સા માં કાણુ કાણુ છે અને કેવી રીતે નિર્વાહ કરતા હશે? ' ઇત્યાદિ વિચાર કરતાં તે મહામુનિએના તરફ લક્ષ પહાંચવાથી શેઠ પશ્ચાત્તાપમાં પડી ગયા કે, ‘મેં સગવડતા રાખવાનું કહેલું, છતાં એક વાર પણ ખબર લઇ શકયા નથી; તે મહાત્માઓની પાસે કાઈ પ્રકારનું સાધન પણ નથી, તેા કેવી રીતે નિર્દો કર્યું'હશે ? હું તે મહાત્માઓને · મુખપણુ કેવી રીતે દેખાડી
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકું?” એ વિચાર તેણે પિતાના ખાસ મિત્રને કહી બત મિત્રે કહ્યું કે, “ભૂલ થઈ તેની હરકત નથી. પણ મુનિએની પાસે તે અવશ્ય જવું જ જોઈએ. તે કેપ કરે તેવા નથી.” છેવટે તેણે મિત્રની સાથે જઈને નમસ્કાર કર્યો. નીચું મુખ રાખી અપરાધીની પેઠે કહેવા લાગ્યા કે, “હે મહારાજ ! હું આપની સંભાળ બીલકુલ રાખી શક્યા નથી, તેથી મારા અપરાધની ક્ષમાં કરશે.”મુનિઓએ જવાબ દીધો કે- તમારા સાર્થમાંથી અમારે નિર્વાહ સારી રીતે થયા કરે છે, માટે કેઈ બીજો વિકલ્પ કરશે નહિ.' ઇત્યાદિ અનેક આલાપ-સલાપ થતાં, શેઠના મનને પણ સંતોષ થશે. પછી ભેજનના માટે આગ્રહ કરી બે મુનિઓને લઈ ગયા. ભવિતવ્યતાના રોગથી ભજનની તૈયારી ન હોવાથી, શેઠ અત્યંત ઝાંખા પડી ગયા. અને વિચાર કરવા લાગ્યા કે,
હું આજ સુધી કાંઈ પણ કરી શક નથી અને આજે પણ તે અવસર આવી બન્યા. ફરીથી પણ મુખ કેવી રીતે બતાવી શકીશ?” ઇત્યાદિક વિકલ્પ કરતાં વૃતનું ભાજન નજરે પડયું. તેમાંથી વૃત આપવાની ઇચ્છા દર્શાવી અને મુનિઓએ પણ તે ભાવ જોઈને પાત્ર ધર્યું. હર્ષોલાસના વશથી પત્ર ભરીને શેઠ ઘણા ખુશી થયા. પછી તે મુનિઓને વિશેષ પરિચય અને વારંવાર તેમના ઉપદેશનું શ્રવણ કરતાં અધિક શ્રદ્ધાવાન થઈ, કેટલાંક તને પણ સમજ્યા.
એવી રીતે ધર્મવિષયક પરિણામના વેગથી ઉત્તરોત્તર બાર ભવ સુધી દેવતાની ગતિનાં તેમજ મનુષ્યની ગતિનાં અધિક અધિક, સુખેને ભેળવીને, આ અવસર્પિણીના ત્રીજા વિભાગમાં નાભિરાજાની મહારાણી મરુદેવીની કુક્ષિરૂપે સરોવરમાં હંસરૂપે શ્રી ઝષભદેવપણે ઉત્પન્ન થયા.
તેમણે અઢાર લીપિ અને ચાસઠ કલાદિક આ દુનિયાને વિશેષ વ્યવહાર ચલાવ્યું. તેમને ભરતાદિક સે પુત્ર હતા,
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ખીજી
::
જેમના નામથી આ ક્ષેત્રનું નામ પણ ભરત પડેલુ છે, જેમનુ ચિરત્ર ભાગવતમાં પણ જૈન ગ્રંથાથી ફેરફારપણું લખાયેલુ છે.
શ્રી ઋષભદેવ ભગવાનને પિતામહાદિક અનેક પ્રકારનાં બિદ મહાત્માઓના તરફથી પ્રાપ્ત થયેલાં છે.
“ શ્રાદ્ગુણ-વિવરણ ” માં કહ્યું છે કે:
" पण सत्थवाहजम्मे, जं घयदाणकथं सुसाहूणं । તાળમુત્રમનિળો, તેલુવિયામતો નાગો ।। ફ્ || *
**
અર્થાત્ ધના સાવાહ નામના તેરમા ભવમાં જે ઉત્તમ સાધુઓને ધૃતનુ' દાન આપ્યુ, તે કારણથી ઋષભદેવ ભગવાન ત્રણ લેાકમાં પિતામહ બિરૂદને પ્રાપ્ત થયા.
તે પરમ તત્ત્વાના શ્રદ્ધાનના અને તે પરમાત્માની તથા તેવા મહામુનિઓની સેવા તેમજ તેવા અલોકિક આચારના પાલનનેાજ પ્રતાપ સમજવેા. ઇત્યાદિક ચાવીસ પરમાત્મા પૂર્વના ભવામાં સત્ય પદાર્થોના શ્રદ્ધાનના ચેગથી નાના પ્રકારનાં સદાચરણા સેવીને પરમાત્માની પદવીના અધિકારીઓ થયા છે, તેમની શ્રદ્ધા અને કર્ત્ત બ્યાના વિશેષ વિચાર, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાથાય કૃત “ ત્રિષષ્ટિરિત્ર” નામના ત્રીસ હજાર Àાકપ્રમાણવાલા ગ્રંથના શ્રવણથી જાણી શકાય તેમ હાવાથી, તે ગ્રંથ વાંચવાની ભલામણુ કરું છું.
હવે તે પરમાત્મા સર્વથા મુક્ત થવાના ભવમાં ત્રણ જ્ઞાને યુક્ત હેાવાથી, પૂર્વના ભવામાં અનુભવેલાં સાધુનાં કર્ત્ત બ્યાને અંગીકાર કરતી વખતે પણ મન:પર્યવ નામના ચાથા જ્ઞાનને પ્રાપ્ત કરીને, પછી આત્માના તીવ્ર પરિણામના યાગથી જ્ઞાનાદિકનાં ઘાતક જે અલિષ્ઠ કર્મો છે, તેના નાશ કરીને સર્વતંત્ત્વાનુ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની nિ યથાર્થ અને સંપૂર્ણ સ્વરૂપ પ્રત્યક્ષ કરીને, પછી સર્વ જીવોના હિતને માટે જીવાદિક યથાર્થ તત્ત્વનું સ્વરૂપ બતાવીને, તેઓ સાધુધર્મનો ઉપદેશ અને તેમાંથી કઠીન ભાગ બાદ કરીને ગૃહસ્થાના ધર્મને પણ ઉપદેશ કરી ગયા છે. સાધુના આચારે:
જીવાદિક તત્તાનો વિષય અતિ ગંભીર અને મહાન હોવાથી અને કહેવામાં આવશે નહિ. માત્ર અનુક્રમથી સાધુ અને ગૃહસ્થાને સામાન્યપણે આચાર કહીએ છીએ. પ્રથમ સાધુના આચારનું સ્વરૂપ" महाव्रतधरा धीरा, मैक्षभात्रोपजीविनः ।
सामायिकस्था धर्मोप,-देशका गुरवो मताः ॥१॥"
અર્થાતપાંચ મહાવ્રતને ધારણ કરી તેનું પાલન કરનાર, અનેક સંકટમાં પણ વૈર્યને નહિ છોડનારા, ધારણ કરેલાં તેમાં દૂષણ નહિ લગાડનારા, પિતાને માટે કરાવીને ભેજન પણ નહિ લેનારા, માત્ર ધર્મના સાધનમાં ઉપયોગી થાય તેટલા પૂરતી શરીરની રક્ષા માટે ભિક્ષા દ્વારા નિર્દોષ આહારને લાવીને નિર્વાહ કરનારા, વસ્ત્રાદિકને પણ મર્યાદાથી અધિકપણે સંગ્રહ નહિ કરનારા, રાગ-દ્વેષાદિકની પરિણતિથી રહિત, મધ્યસ્થ વૃત્તિને ભજનારા, માત્ર ના કલ્યાણ માટે ગામનગરાદિકમાં મર્યાદાપૂર્વક રહીને પરમાત્મકથિત ધર્મને યથાર્થ પણે ઉપદેશ આપીને ધર્મમાં સ્થિર કરનારા મહામુનિઓ હોય છે. પાંચ મહાવ્રતોનાં નામ : તે પાંચ મહાવતે કયા છે તે જોઈએ -
હિંસાલમત્તે જાહેરરિઝ! पंचभिः पंचभिर्युक्ता, भावनाभिर्विमुक्तये ॥१॥"
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાખ્યાન શ્રીજી
: At :
અર્થાત્—અહિંસા-સર્વ જીવની હિંસાને ત્યાગ, સૂનૃત-સત્ય વચન, અસ્તેય—ઉચિત વસ્તુ પણ માલીકના દીધા વિના નહિ લેવી, બ્રહ્માચ–સર્વથા શ્રીસેવાથી વિરક્તપણું અને અપરિગ્રહધન, ધાન્યાદિકને! ત્યાગ. એ પાંચેને મહાત્રતા કહે છે. એ એકેકની પાંચ પાંચ ભાવનાએ છે. એ પાંચ મહાવ્રતા અને એ પાંચ મહાવ્રતાની પચીસ ભાવનાઓન, મેાક્ષના અથો સાધુ અવશ્ય પાલન કરે.
અહિંસાનુ' સ્વરૂપ :
“ ન યત્ પ્રમાણ્યોનેન, નીવિતવ્યપરોવળમ્ ।
ત્રતાનાં સ્થાવાળાં જ, તર્જિસાગતું મરું!! ? ” અર્થાત-હાલતાચાલતા એઇંદ્રિયાદિક જીવા ત્રસપણે કહેલા છે અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવાને સ્થાવર કહેલા છે : રાગ, દ્વેષ, અજ્ઞાનાદિક જે પ્રમાા છે, તેને વ થઇને ઘાત્તાહિક્થી તેમના નાશ ન કરવા, તેનું નામ અહિંસા મત છે.
વચનનું સ્વરૂપ
“ પ્રિયં વચ્ચે વસ્તષ્પ, સત્તુતપ્રતમુખ્યતે । तत्तथ्यमपि नो तथ्य - मप्रियं चाहितं च यत् ॥ १ ॥”
અર્થાત્ જે વચન માલાથી બીજા જીવને આનંદ થાય તેનુ નામ પ્રિય અને જે વચન તે જીવને સદા હિતકારક હાય, તેનું નામ પથ્ય છે. તેવું યથા વચન હાય તેનું નામ સત્યવ્રત કહેલુ છે, પરંતુ જે વચન વ્યવહારથી સત્ય હાય, છતાં બીજાના હક્યને ભેદન કરનારું એટલે અપ્રિય અથવા પ્રિય છતાં અહિત કરનારું હાય, તા તે સત્યરૂપે ન સમજવુ, જેમકે કાણાને કાણા,
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*:
ધર્મની દશા
કોઢીયાને કાઢીએ, ઇત્યાદ્રિક અપ્રિયાદિ વચનાને વઈ ને મેલવુ તેને સત્યવ્રત કહેતુ છે.
અસ્તેયનું સ્વરૂપ :
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
tr अनादानमदत्तस्या, - स्तेयव्रतमुदीरितम् । વાણા કાળા સુખામી, હરતા તે હતા હિ તે શ*
અર્થાત્-કાઈ પણ પદાર્થને માલિકના આપ્યા વિના લેવા નહિ : કારણ કે—ધનાદિક પદાર્થો મનુષ્યના ખાદ્ય પ્રાણા છે, તેથી ખીજાનાં ધનાદિકને હરણ કરનારે તેના પ્રાણાનું જ હરણ કર્યું " ગણાય; તેથી દીધા વિગર નહિં લેવાના જે નિયમ, તેનું નામ અસ્તેયત્રત કહેલ છે.
ગ્રાવતનું સ્વરૂપ :
“ હિોતાનિામામાં, તાડનુમતિારિતૈ:। મનોવાાયતથાળો, મસાાચષા મતે I ? ”
અર્થાત્-દેવતાના શરીર સ''ધી તથા ઔદારિક શરીર (તે મનુષ્ય અને તિય``ચ એટલે પશુના શરીર) સમધી કામલેાઞ એટલે વિષયસેવન કરવું તેમજ બીજા પાસે કરાવવું તેમજ વિષયસેવન કરનારાને સારા છે એમ કરીને માનવુ', એ છએ ભેદાને મન, વચન અને કાયાથી ગુણીએ, તે અઢાર ભેદા થાય. તે બધાએ પ્રકારથી મૈથુનસેવન કરવાના ત્યાગ, તેનું નામ બ્રહ્મચ વ્રત કહેલું છે.
અપરિગ્રહવ્રતનું સ્વરૂપ :
“ સર્જમાવેલુ મૂર્છાવા-વાળઃ ચારિત્રઃ । ચત્તષિ જ્ઞાયત, મૂર્છાયા વિશવિત્ઝવઃ ॥ ૨ ॥ ”
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન બીજી
કાક
અર્થાત—નાના પ્રકારના જે પદાર્થો છે, તેના ઉપર મમત્વભાવ નહિ કરવા, તેનુ' નામ અપરિગ્રહ વ્રત કહે છે. તેનુ કારણ એ છે કે વસ્તુ એટલે પદાર્થ પેાતાની પાસે વિદ્યમાન નહિ હાવા છતાં પણ જીવાને તેની તીવ્ર મૂર્છા લાગેલી જ હાય છે, અને એથી તેએનું ચિત્ત સદા સંક્ષુબ્ધ રહ્યા કરે છે. તેથી જે મહાત્માઓએ પેાતાના શરીર માત્રની ઉપર પણ મૂર્છા રાખી નથી. તે જ પુરુષા ખરા ત્યાગી ગણાય. જો એમ કહેવામાં ન આવે તે કુતરાં, બિલાડાં, આદિ પણ ત્યાગીની ગણત્રીમાં આવી જાય. આ રીતે મહાત્રતાનુ સ્વરૂપ કહ્યું, તેનાં રક્ષણ માટેની ભાવનાઓનું સ્વરૂપ હવે પછી.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ત્રીજું. સાધુ અને ગ્રહસ્થાના આચારો.
|| માવ . છે હિતમાનિના માધ્યારિત્નશ્ચિત रागादिग्रहवश्चिता न मुनिभिः संसेविता नित्यशः ।। નાગા વિવનિહિત સલા સારાस्ते श्रीमन्मुनिपुंगवा गणिवराः कुर्वन्तु नो मङ्गलम् ॥ १ ॥
અર્થ–જે મહાપુરુષ પંડિતપણાના મદથી રહિત છે. અને ક્રોધાદિક શાંત કરવામાં, ઇંદ્ધિનું દમન કરવામાં તેમજ સ્વાધ્યાયનું સેવન કરવામાં તત્પર છે. તથા જેઓ રાગાદિથી પીડિત નથી. અને જેઓ મુનિવરેથી દરરોજ પૂજાય છે, વળી જ્ઞાનાદિની પ્રાપ્તિ થવા છતાં જેઓ મદેન્સર પણ થતા નથી અને સદા ધ્યાનમાં જ મગ્ન રહે છે. તે શ્રી મહાત્મા પુરુષે અમને સદા મંગલ કરો! પાંચ મહાવ્રતની રક્ષક ૨૫ ભાવનાઓ,
આમ પાંચ મહાવ્રતના સ્વરૂપને કહ્યા પછી હવે પચીસ ભાવૃનાઓનું કિંચિત્ સ્વરૂપ દર્શાવીએ છીએ. પ્રથમ મહાવ્રતનું રક્ષણ કરવા માટે આ પાંચ ભાવનાઓ કહી છે. ૧ અનેગુપ્તિ :
પાપ કાર્ય સંબંધી વિચારમાંથી મનને હઠાવવું, તેનું
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામ માગુપ્તિ. સાધુ સૂક્ષમ યા સ્કૂલ કોઈ પણ પ્રાણુની હિંસાથી મુક્ત છે. તેણે પ્રથમ પોતાના મનને અવશ્ય દબાવવાની જરુર છે. જે પ્રાણી માત્ર મને કરીને જ હિંસાનું ચિંતવન કરે છે અને કાયાએ કરી હિંસાને કરતો નથી, તે પણ તે હિંસાથી થનારા કર્મનું ઉપાર્જન કરે છે. કહ્યું છે કે – "मन एव मनुष्याणां, कारणं बन्धमोक्षयोः। .
રંવાર વિષયોની વચ્ચે નિર્વિલ પુનઃ છે ? ”
અર્થાત–મન જ્યારે ઇંદ્રિના વિષયમાં આસક્ત થાય છે ત્યારે કર્મબંધનનું કારણ થાય છે; અને જ્યારે ઇદ્રિના વિષયથી વિમુક્ત થઈ નિવિષયી થાય છે, ત્યારે મોક્ષનું કારણ થાય છે, માટે મનુષ્યને મન તેજ કર્મબંધનનું તથા કર્મથી મુક્ત થવાનું પ્રબલ કારણ છે. તે વિષે પ્રસન્નચંદ્ર રાજર્ષિ આદિ અનેક દષ્ટાંતે જેન સિદ્ધાંતમાં દર્શાવેલ છે. વળી એક મુનિવરે પિતાના આત્માને ઉદ્દેશીને કહ્યું છે કે,
. निबध्य गाढं नरकाग्निमिश्विरम् । । विसारवत् वक्ष्यति जीव हे मनः,
कैवर्तकस्त्वामिति मास्य विश्वसीः ॥१॥" અથ–હે જીવ! અનેક કુવિકલ્પરૂપ સૂત્રથી ઉત્પન્ન થયેલી કુકર્મરૂપ જાલેથી ગાઢ બાંધી લઈ, નરકરૂપ અગ્નિવડે મચ્છની પેઠે આ માછીરૂપ મન તને બાળશે; માટે એને " વિશ્વાસ ન કરીશ.
: પ્રાણુને કઈ પણ કાર્ય કરવું હોય છે, ત્યારે પ્રથમ તે સંબંધી વિકલ્પ અવશ્ય કરે છે, અને વિકએ કરી તેને કહે
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: **:
ધની દિશા
કરે છે. જે કાય સૌંબંધી વિકલ્પ થાડા, તે કાર્ય કરવાને આગ્રહ પણ ઘણું કરીને થાડા જ હોય છે. જ્યારે જે કા સંબધી વિકલ્પે અધિક, તે કાર્ય કરવામાં આગ્રહ પણ દૃઢ હાય છે; માટે હિંસાકારી કુવિકલ્પામાં કદી પણ સાધુ મન પ્રવર્તાવે નહિ, જેથી તેને હિંસારૂપ જાલમાં ફસાવાના સમય ન આવે, માટે કુવિકલ્પરૂપ પ્રવૃત્તિમાંથી મનને અટકાવી, સુવિકલ્પરૂપ પ્રવૃત્તિમાં જોડવું.
કેવા પ્રકારના સુવિકલ્પમાં મનને જોડવુ, તત્સ`ખધી કિંચિત્ દિગ્દર્શોનરૂપ, જૈના પ્રાતઃકાલમાં જે શ્વાકાનુ સ્મરણ કરે છે. તેમાંથી એક દર્શાવીએ છીએ:~
" शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । રોષઃ પ્રયાન્તુ નાનું, સર્વત્ર સુથીમળતુ હો ?”
',
અર્થાત્ જગતના સઘલા પ્રાણીઓનુ કલ્યાણ થાઓ, સ પ્રાણી પરાપકારમાં આસક્ત હે, જગતમાંથી સઘલા દેશના નાશ થાઓ અને સર્વ ઠેકાણે પ્રાણીઓ સુખી થાઓ. આ ભાવનામાં તે રાત્રિ દિવસ પેાતાના મનને પ્રવર્તાવે. પેાતે તેવાં આચરણ કરે, બીજા કેવી રીતે તેવાં આચરણા કરે, તેનુ ચિન્તવન કરી પાતાને તેમના કલ્યાણના જે માર્ગ દ્રષ્ટિગેાચર થાય, તેમાં પ્રવૃત્તિ કરવાને ઉપદેશ દે અને પેાતાની તથા પરની જીભ પ્રવૃત્તિમાં સતાષ પામે.
આ àાક માત્ર દિગ્દર્શોનરૂપ છે. એવા અનેક શ્લાકા મહેાપકારી પૂર્વાચાર્ષ્યા દર્શાવી ગયા છે. આવા પ્રકારની પ્રવૃત્તિમાં જેનાં મન, વચન અને કાયા પ્રવર્ત્ત માન છે, તે જ પ્રાણી સ્વપરતું તે હિત કરવા સમર્થ થાય છે તે જ પ્રાણી પેાતાની સશ બીજાને જીવે છે; અને તેથી જ તે—
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ।
"
—એ વચનને સાક કરે છે.
કષ્ટઃ
૨ એષણા સમિતિ
ધર્મ સાધન કરવાને સહાય કરી શરીરનું રક્ષણ કરવાની જરૂર છે. તે જેમ પ્રમળ હાય છે તેમ ધર્મ સાધનમાં વિશેષ સહાય થઇ શકે છે. પરંતુ તેની પ્રમળતા ઉન્મત્તતાના માગે જવી ન જોઇએ, તેટલા માટે નીચેનાં વચનાને યાદ કરા
64 कायो न कंबलमयं परिपालनीयो, मिटै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरंति यथोत्पथेषु,
वश्यानि येन च तथा चरितं जिनानां ॥ १ ॥ "
ભાવાર્થ:—મિષ્ટાન્નાદિ અનેક રસાŠ લાડ લડાવી માત્ર કાયાનું જ સારી રીતે પાષણ કરવું એમ નહિ, પરંતુ જેથી મન અને ઇન્દ્રિયે ઉન્માર્ગે ગમન ન કરે અને આત્મવશ રહે તેવી રીતે કાયાનુ પાષણ કરવું, જેથી તેવી કાયાવર્ડ ધર્મસાધન સારી રીતે કરી શકાય. સાધુ. આવા પ્રકારનું ચિ ́તવન કરતા સંરસ આહારની લેાલુપતા દૂર કરી જે વખતે લેાકાને ત્યાં ભાજ નના સમય થયેા હાય તે વખતે ગોચરી કરવા એટલે આહારાદિક ગ્રહણ કરવા નીકળે. કહ્યું છે કે:
-
संपत्ते मिक्खकालम्भि, असंमंतो अमुच्छिओ, ईमेण कम्मजोगेण, भत्तपाणं गवेस ॥ १ ॥ ભાષા—ભિક્ષાસમય પ્રાપ્ત થયેથી, મૂર્છા રહિત તથા શ્રાન્તિ રહિત ચકારતાપૂર્વક આ . દર્શાવેલ ક્રમ મુજખ સાધુ
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમીડિયા આહાર પાણીની આવેષણા કરે, ગૃહસ્થને લેર જઈ ગુહાએ. ખાસ પિતાના માટે કર્યું હોય તેમાંથી સાધુધર્મનું પાલન થઈ શકે તેવા પ્રકારનો થાડે માત્ર આહાર ગ્રહણ કરે છે જેથી ગૃહસ્થને પિતાના માટે બીજે આહાર તૈયાર કરવાની જરૂર ન પડે, તેમજ સાધુ ઉપર અપ્રીતિ પણ ન થાય. વળી જે ઘેર સાધુ આહાર લેવા જાય ત્યાં મનુષ્યની મુખવિકારાદિ ચેષ્ટાઓ વડે તેમને મનભાવ જાણું એમ જાણે કે આહાર દેવાની ઈચ્છા છે તે જ તે ગ્રહણ કરે, નહીં તે ત્યાંથી પાછા ફરી બીજે ઘેર જાય. મતલબ કે સાધુ કઈ પણ પ્રાણુને અપ્રીતિ ઉત્પન્ન થાય તેમ કદી ન કરે. એવા પ્રકારે ઘણું ઘર ભ્રમણ કરી આહાર સંપૂર્ણ થયેથી સ્થાનકે જાય, ત્યાં જઈ ભજન કરતાં પણ સરસ નિરસ સંબંધી રાગ દ્વેષ ન કરે. તેના દેનાર યા પકાવનારની સ્તુતિ કે નિંદા ન કરે. આ વિધિ સંબંધી અનેક ગ્રંથ જૈન દર્શનમાં છે. ખાસ ‘પિંડનિર્યુક્તિ” નામનો ગ્રંથ ૭૦૦૦ કલેકપ્રમાણુ આહારગ્રહણ વિધિ ઉપર છે. ૩-૪ આદાન-નિક્ષેપ સમિતિઃ
પાત્ર, દંડ, વસ્ત્રાદિ વસ્તુ લેવી પડે યા ભૂમિ ઉપર મૂકવાની જરૂર પડે ત્યારે પ્રથમ તે વસ્તુ ચક્ષુથી જઈ તેના ઉપર છવાદિ હોય તે પ્રથમ દૂર કરી પછી રજોહરણવડે તેને પ્રમાજીને વસ્તુ ગ્રહણ કરે યા ભૂમિ ઉપર મૂકે. જેયા છતાં રજોહરણે પ્રમાર્જ વાની જરૂર એટલા માટે કે કેટલાક સૂક્ષમ છ દષ્ટિગોચર થતા નથી તેનું રક્ષણ થઈ શકે અને તેટલા જ માટે રજોહરણ (ઘા) સૂમ, કમળ ઉતનું બનાવવામાં આવે છે. અહર્નિશ રજોહરણ પાસે રાખવાનું પ્રજન પણ એ જ છે, પણ જે સાધુ જેહરણને યથાવસરે ઉપયોગ કરતા નથી, તેને જૈન શાસકારા પાપભ્રમણ કહે છે. કેમકે સાધુઓએ સૂક્ષમ કે સ્કૂલ સર્વ પ્રકારના છની દયા પાળવાની પ્રતિજ્ઞા કરી છે. વળી “મજ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખ્યા હીનું = gફાતિ” એ વાતનું પાલન કરવાને માટે પણ આની જરૂર છે. આ પ્રમાણે પરરક્ષા પણ થાય છે, અને શરીરાદિની પણ રક્ષા થાય છે. કેમકે ઝેરી જંતુ વીંછી, સર્પ આદિ જીથી પણ પિતાનો બચાવ કરી શકે છે. આ માત્ર ઉપરથી જોવા જેવું નથી, પરંતુ એના લાભાલાવાની પરીક્ષા સૂક્ષમ દષ્ટિપૂર્વક કરવાની જરૂર છે. પ કર્યો સમિતિ:
ગમનાગમન કરવાની જરૂર પડે ત્યારે સાધુ ધૂસરા–પ્રમાણ આગળ દષ્ટિ કરતો ચાલે, પરંતુ આડીઅવળી નજર ન કરે.
પ્રકાશયુક્ત જગ્યામાં સાધુ ગૃહસ્થને ત્યાંથી આહારાદિ ગ્રહણ કરે. ઘણું કરીને ગૃહસ્થને ત્યાં આહારાદિ દેવામાં સ્ત્રીઓને મુખ્ય ભાગ હોય છે. ત્યાં મનેવિકારને પ્રગટ કરવામાં અંધકાર પણ એક કારણભૂત થાય છે. અંધકારમાં શુદ્ધાશુદ્ધ આહારની પરીક્ષા થઈ શકતી નથી, માટે સાધુ અંધકારવાળી જગ્યામાં ગ્રહણ ન કરે. આ પ્રમાણે પ્રથમ મહાવ્રતનું રક્ષણ કરવા માટે સાધુ દરરોજ પાંચ ભાવનાઓનું સ્મરણ કરે. બીજા મહાવ્રતનું રક્ષણ:
-સત્યવ્રતનું રક્ષણ કરનારે હાસ્ય-મશ્કરીને અવશ્ય ત્યાગ કરવું જોઈએ. કેમકે મશ્કરી કરનાર અસત્ય જ બોલે છે, વળી તેનાથી અનેક અનર્થો અવશ્ય ઉત્પન્ન થાય છે. હામાં માણસનું હૃદય દુખાય છે, માટે સ્વપરહિતાર્થે મશ્કરીને અવશ્ય ત્યાગ કરવો.
૨-લોભી પ્રાણી આ સંસાર રંગભૂમિમાં કેવા કેવા પ્રકારના વેષ ભજવે છે, પુરુષો થઈ સ્ત્રીઓના વેષ ધારણ કરે છે. ભયંકર અટવીઓમાં બ્રમણ કરે છે, ગહન સમુદ્રમાં ગમન કરે છે, ભિક્ષા માગે છે, કૃપણની સેવા બજાવે છે, પ્રમાણિકપણને જલાંજલી દે છે, વિશેષ શું કહેવું ? સર્વ ગુણનેમાક લેભ જ્યાં સુધી
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા ગયે નથી ત્યાં સુધી પ્રાણુઓ અનેક અનર્થો સેવે છે. શાસ્ત્રકાર
कोहो पीइं विणासेइ, माणो विणयणासणो। माया मिचाणि नासेइ, लोहो सबविणासणो ॥१॥
दशवैकालिक सूत्र અર્થક્રોધ પ્રીતિને નાશ કરનાર છે. માન વિનયને નાશ કરે છે. માયા મિત્રતાને નાશ કરનાર છે. લેભ સર્વને નાશ કરે છે. આ વચન ઉપરથી જણાય છે કે, ક્રોધ, માન અને માયા, જ્યારે એકેક ગુણને નાશ કરે છે, ત્યારે લેભ સર્વ ગુણનો નાશ કરે છે. છેવટે પ્રાણને પણ નાશ કરે છે. જેમ સમુદ્રને પાર પામી શકાતું નથી તેમ ભને પણ પાર આવતા નથી. સ્ત્રા ત ોો જેમ જેમ લાભની વૃદ્ધિ તેમ તેમ લાભની પણ વૃદ્ધિ થાય છે. લેભી અન્યની સાથે તે શું પરંતુ પિતાના સનેહીઓ અને સંબંધીઓની સાથે પણ જૂઠું બોલતાં ડરતો નથી. વિશ્વાસઘાત તે જેને કંઈ હિસાબમાં નથી. માટે સત્યવ્રતનું રક્ષણ કરનાર મુનિ અતિ સુખદાતા સંતોષનું આલંબન કરતા લોભનો ત્યાગ કરે.
૩. ભયભીત પ્રાણુને ગ્યાયેગ્યનું ભાન રહેતું નથી, જેથી અસત્ય બોલવાને સમય આવે છે, પરંતુ ભયરહિત પ્રાણી પ્રાણાતે પણ અસત્ય બોલતો નથી, માટે સત્યવ્રતનું રક્ષણ કરનાર પ્રાણુ સત્યનું આલંબન કરી ભય દૂર કરે.
૪. જ્ઞાનને અટકાવનાર, ચારિત્ર ધર્મને નાશ કરનાર, દુર્ગતેનો પક્ષપાતી અને નરકનું દ્વાર ક્રોધ છે, લાંબી મુદતથી સંચિત કરેલ પાર્જનને ડી મુદતમાં ક્રોધ નાશ કરી નાંખે છે. જેને તે ઉત્પન્ન થયા હોય તેની ખરાબી કરે છે. એટલું
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાખ્યાન ત્રીજું
છે : જ નહીં, પરંતુ સામે પ્રાણ સમતાવાન ન હોય તે તેની પણ અતિ ખરાબી કરે છે. જરા માત્ર પણ અગ્નિને તણખો, પવન નની અનુકૂળતાએ આખા નગરને નાશ કરનાર થાય છે. તેવી જ રીતે ક્રોધી પુરુષે પણ આજુબાજુને અનુકૂળ સંયેગ મળતાં મોટા મોટા રાજ્યની પણ ખરાબી કરનાર થયા છે. અરે ! જેના પ્રભાવે મોટા મોટા મુનિએ પણ નરકાવાસના ભેગી થયા છે, આ બાબતમાં એક મહાત્માનું નીચે પ્રમાણે વચન છે.
અશોવ વાશી, કીશો યોજે રોજ ૧ વિચિ , શો પિ તે વહુ શા ?”
અથ–સણ, (દેવું ) વ્રણ, (ગુમડુ) અગ્નિ અને કષાય છે કે થોડાં હોય તે પણ તેને વિશ્વાસ ન કરો. થોડાં પણ તે ઘણું થઈ પડે છે. વિશેષ શું કહેવું ? એ સંબંધી કહેતાં પાર આવી શકે તેમ નથી. મુનિઓએ વચનને ઉચ્ચાર કરતાં પહેલાં પોતામાં ક્રોધના આવેશ હોય તો તે દૂર કરે છે, અને
જ્યાં સુધી શાંતિ ન હોય ત્યાં સુધી વચન ઉચ્ચારવું નહિ, કેમકે ફોધના આવેશમાં પ્રાણીને સામાન અછત દૂષણ બોલવાનો પ્રસંગ આવે છે અને તેથી પિતાના વ્રતને ભંગ થાય છે. : ૫. પિતાને શું કહેવું છે? તેને પ્રથમથી વિચાર કર. વિના વિચારે જેમ આવે તેમ કદી પણ બોલવું નહિ. વિના વિચારે બેલનારને અસત્ય બોલવાને પ્રસંગ ઘણું વખત આવી જાય છે. આવા પ્રકારની ભાવના ભાવે. આ બાબતમાં જેને સિદ્ધાંતકારેએ, દર્શાવેલ મુખ્ય ચાર પ્રકારનાં વચને નીચે પ્રમાણે.
સત્ય, અસત્ય, મિશ્ર અને અસત્યઅમૃષા તથા તેના અવાંતર દેને સમ્યમ્ પ્રકારે જાણી હિત, મિત, અને પ્રિય વચને બેલે. ત્રીજા મહાવ્રતનું રક્ષણ:
ત્રીજા મહાવ્રતનું રક્ષણ કરનાર મુનિ જે કે એક તૃણ માત્ર
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની શા વસ્તુ પણ તેના સ્વામીની આજ્ઞા વિના રહણ ન કરે તે પછી બીજી વસ્તુ તે કયાંથી ગ્રહણ કરે? પરંતુ તેનું વિશેષ રક્ષણ કરવા માટે નીચેના પ્રસંગે પણ સંભાળે.
૧ જે મકાનમાં તે સાધુ રહે તે મકાનના સ્વામીની આજ્ઞા પિતે પ્રથમ લઈ તેમાં રહે. ( ૨ તે મકાનના સ્વામીની વારંવાર આજ્ઞા લે. કદાપિ તેની ઈચ્છા ન હોય તો ત્યાંથી તુરત નીકળી અન્ય મકાનમાં જાય.
૩ જે મકાનમાં ઉતરવું હોય તે મકાનની ભૂમિની પ્રથમથી મર્યાદાપૂર્વક યાચના કરે.
૪ જે મકાનમાં ઉતરવું હોય તે મકાનમાં જે કદાપિ પ્રથમ કેાઈ સાધુ ઉતર્યા હોય તે તેમની આજ્ઞા લે. જેથી તેમને અપ્રીતિ ન થાય અને સાધર્મિક અદત્ત દેષ ન લાગે.
પ અન્નપાણું, વસ્ત્રાપાત્ર, શિખ્યાદિક જે ગ્રહણ કરે તે સર્વ ગુરુની આજ્ઞાપૂર્વક ગ્રહણ કરે. જો તેમ ન કરે તે ગુરુઅદત દેષ લાગે.
આ માટે જેન શાસ્ત્રકારોએ ચાર પ્રકારના અદત્ત દર્શાવ્યા છે. તીર્થકર અદત્ત, સ્વામીઅદત્ત, ગુરુઅદત્ત, જીવઅદત્ત.
ઉપરના ચાર પ્રકારના અદતમાં કઈ પણ પ્રકારે દૂષણ ન લાગે તેવી રીતે સંયમપગી વસ્તુઓને ગ્રહણ કરે. થા મહાવ્રતનું સંરક્ષણ
હવે શું મહાવ્રત જે સઘળા વતેમાં રાજા સમાન છે, તેના રક્ષણમાં અતિતીવ્ર ઉપગ રાખવાની જરૂર છે, કેમકે જેના મુનિઓએ મન, વચન અને કાયાથી સર્વ પ્રકારે વિષયકીડાને ત્યાગ કર્યો છે, તેઓ આ પ્રમાણે પિતાના વતની રક્ષા કરે.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાખ્યાન ત્રીજું
૧ જે મકાનમાં સ્ત્રી રહેતી હોય અથવા સાક્ષાત્ સ્ત્રી તે દૂર રહે, પરંતુ જ્યાં સ્ત્રી યા તે દેવાંગનાની મૂર્તિ અને તેમના ચિત્રો હાય તથા જે મકાનમાં નપુંસક વેદવાલાં રહેતાં હોય, તથા જે મકાનમાં ગાય, ઘડી, ભેંસ, બકરી વગેરે રહેતાં હોય, જે મકાનમાં વિષયવિલાસી શબ્દનું શ્રવણ થતું હોય, તેવા મકાનમાં સાધુ ન રહે તથા જે આસન ઉપર સ્ત્રી બેઠી હોય તે આસને ઓછામાં ઓછું બે ઘડી સુધી ન બેસે.
૨ સ્ત્રી સાથે રાગયુત વાર્તાલાપ કરે-રાગી સ્ત્રી સાથે વાર્તાલાપ ન કરે, સ્ત્રી સંબંધી કથા જેમકે તેમના દેશ, જાતિ, કુલ, વેષ, શરીર, અંગોપાંગ, ભાષા, સ્નેહ, શૃંગાર વગેરેને લગતી કથાઓ ન કરે.
રાગ યુક્ત એવી ક્યા કરનારને અવશ્ય વિષયવિકારે ઉત્પન્ન થાય છે જેથી તેના મહાવ્રતને ભંગ થાય છે.
૩ પૂર્વાવસ્થામાં વિષયાદિ સેવન કર્યા હોય તેનું કદી પણ સ્પષ્ણ ન કરે, કેમકે તેના સમરણથી વિષયવાસના અતિ પ્રજવલિત થઈ બ્રહ્મચર્યથી ભ્રષ્ટ કરે છે; કદી તેના સ્મરણને સંભવ થાય તે મનને ધર્મધ્યાનના પ્રસંગમાં જેડી તેનાથી વિમુક્ત રહે.
૪. સ્ત્રીઓનાં અંગોપાંગ રાગયુક્ત દષ્ટિએ આખે ઉઘાડીને અભિલાષાપૂર્વક કદી જોવાં નહિ. અચાનક દષ્ટિ પડે તે દષ્ટિ ' ખેંચી લેવી, પરંતુ રાગપૂર્વક દેખવા નહિ. તથા શરીરસંક્રૂર ન કરવા, કેમકે તે પ્રાણને વિષયવાસનામાં લીન કરી વ્રતથી
કરે છે.
૫. પ્રણત-રિન-મધુરાદિ વરસયુકત જન વારંવાર ન કર તથા રુક્ષ આહાર પણ પ્રમાણુથી અધિક ન કરે. સ્નિગ્ધાદિ . આહાર વારંવાર કરનારને અવશ્ય વિષયવિકાર પ્રબલ થાય છે.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા અને તેથી બ્રહ્મચર્યથી પતિત થવા વખત આવે છે. પ્રમાણાધિક રુક્ષ આહારથી પણ એ દશા થાય છે. વલી વિશુચિકાદિકે કરી, શરીર ખરાબ થઈ ધર્મસાધનમાં વિન્ન થાય છે.
આવા પ્રકારની ભાવનાએ વડે ભાવિત અન્ત:કરણવાળા સાધુ ચોથા મહાવ્રતનું રક્ષણ કરે. પાંચમા મહાવતનું રક્ષણ
પાંચમા મહાવ્રતનું રક્ષણ કરવા માટે મનહર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પશોદિ વિષયમાં સાધુ આસક્તિ ન કરે તથા તેથી વિપરીત ઉપર દ્વેષ ન કરે. આ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં દષ્ટાંત સહિત ઘણું કહેવાનું છે, પરંતુ ટૂંક સમય હોવાથી કહ્યું નથી. પ્રસંગેપાત આગળ કહેવાશે.
ગૃહસ્થના ધર્મનું સ્વરૂપ, પાંચ અણુવ્રત હવે સાધુધર્મના સ્વરૂપથી કેટલાક ભાગ બાદ કરીને ગૃહસ્થના ધર્મનું સ્વરૂપ જણાવીએ છીએ. તે ગૃહસ્થ ધર્મને બાર વિભાગે કરીને જેનશાસ્ત્રમાં જણાવેલ છે. તેમાંથી પ્રથમ વિભાગનું કિંચિત્ સ્વરૂપશ્રાવકના પહેલા વ્રતમું સ્વરૂપ:
ગૃહસ્થ અહિંસાવ્રતનું એવી રીતે પાલન કરે કે-જે હાલતાચાલતા આદિ નિરપરાધી જ છે, તેઓને મારવાની બુદ્ધિથી મારા હાથે મારું નહિ તેમજ બીજા પાસે મરાવું નહિ. એ રીતે વર્તે, સાધુ પુરુષ તે એકેન્દ્રિયાદિ સર્વ જીવોની રક્ષા કરી શકે છે. તેવી રીતે ગૃહસ્થ ધર્મને અંગીકાર કરવાવાલા આમાથી બની શકે નહિ, માટે બતાવેલા નિયમ પ્રમાણે તે પિતાના વ્રતનું પાલન કરી શકે છે. અહીંયા શંકા થાય કે,
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓખાન બીજી
: : રાજા મહારાજાથી આ વ્રત કેવી રીતે પાલી શકાય?' તે ઉત્તરમાં જાણવાનું કે સાધુલોકો વીસ વિશ્વા (સેળ આની) અને ગૃહસ્થ છે તે સવા વિશ્વા (સાધુની દયા કરતાં એક આની માત્ર) દયાનું પાલન કરી શકે છે. તે સંબંધી કહ્યું છે કે, "जीवा सुहुमथूला,-संकप्पा आरंभा भवे दुविहा । सावराहनिरवराह, सविस्खा चेव निरविक्खवा ॥१॥"
અર્થાત–વો બે પ્રકારના છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવેને સૂક્ષમ કહે છે. અને કીડા આદિ બેઇઢિયાદિ જેવા સ્થલ ગણાય છે. આ બન્ને પ્રકારના જીવોની રક્ષા સાધુ કે સારી રીતે કરી શકે છે. તેથી તેમની દયાને વીસ વસા (સંપૂર્ણ રૂપે) ગણેલી છે, અને ગૃહસ્થાથી માત્ર કીડાદિક જે ત્રસ જીવે છે, તેની જ દયા થઈ શકે છે, તેથી વીસમાંથી અડધી થઈ ગઈ, તે દસ વિશ્વ માત્ર રહી. આગળ આરંભ (ગૃહાદિક કર્તવ્ય) કરવાં, તેમાં યત્ન કરતાં પણ કીડા આદિ જીવને ઘાત થવાને સંભવ હોય છે, તેથી તે પણ દયા બરોબર પળી શકે નહીં, પણ સંકલ્પ માત્રથી હિંસા કરું નહી. એ નિયમ થઈ શકે છે, તેથી દસમાંથી પણ અડધી રાઈ પાંચ વિશ્વા દયા રહી. તેમાં પણ અપરાધી ની સંપૂર્ણ દયા પળી શકે નહીં, કારણ કે રાજ્યધર્માદિ ચાલી શકે નહીં તેમ સામાન્ય ગૃહસ્થોથી પણ સંપૂર્ણ રીતે પાલી શકાય નહિ. વાસ્ત ખરે નિયમ એ જ લઈ શકાય કે જે નિરપરાધી જીવે છે, તેની દયા હું અવશ્ય પાળીશ. ” તેથી પાંચ વિધામાંથી પણું અડધી ગઈ, એટલે અઢી વિશ્વા માત્ર રહી, તેમાં પણ નિરપેક્ષ થઈ અપરાધી જેને ઘાતાદિક કરું નહીં, એમ હાઈ અઢી વિશ્વામાંથી પણ અડધી દયા ઓછી થઈ એટલે સવા વિશ્વા
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
EX:
ધની દિશા
નામ એક આના માત્ર જ દયા ગૃહસ્થાથી સ`પૂર્ણ રીતે પાળી શકાય છે. તેની દયા પાળતાં ગૃહસ્થાને કાઇ પણ પ્રકારની હરકત આવી શકતી નથી. આ જગ્યા પર અહિં`સા વ્રતનું સામાન્ય માત્ર સ્વરૂપ બતાવ્યુ .
આવકનાં બીજા વ્રતનું સ્વરૂપ :
સાધુ પુરુષાએ સર્વ પ્રકારથી પણ જૂઠું ખેલવું નહીં, પણ ગૃહસ્થાથી તેવી રીતે બનવું અશકય હોવાથી, પાંચ પ્રકારનાં મોટાં જૂઠને તા અવશ્ય વવાં જોઇએ.
૧ કન્યાલિક-એટલે કન્યાથી માંડીને જેટલાં એ પગવાળાં માણસા તેના સંબંધે જૂઠું નહીં ખાલવુ. તે એવી રીતથી કેકન્યા કાણી હાય, લુલી હાય, લંગડી આદિ ખેાઢવાલી હાય પણ તેના સંબંધ કરતી વખતે તેના સાસરાવાલાને ઊંધું-ચત્તુ સમજાવીને ખીજાની સાથે વળગાડી આપવી; અથવા કાઇ નાકર, દાસ, દાસી આદિના સંબધે પણ તેવીજ રીતે ઉંધુંચતું ભરાવીને બંધ બેસાડી આપવું એવા પ્રકારનું જાડું', ગૃહસ્થધર્મ ના પાલન કરવાવાળાએ અવશ્ય વવું, કારણ કે, એવા પ્રકારનું જૂઠું ખેલવાથી ઘણા લેાકેામાં, અપ્રીતિ, અવિશ્વાસ અને અપ યશાર્દિક મહાપાપ થવાના સંભવ થાય છે.
૨ ગવાલિક એટલે ગાય, ઘેાડા આદિ સર્વ ચઉપદાને લેવા માટે અથવા બેસવા માટે ઊંધુ-ચતુ સમજાવી મીતના ગલે ન વલગાડે તે પેાતાના વ્રતની રક્ષા કરે. ગૃહસ્થ આ બીજી પણ જૂઠું ન લે.
૩ ભૂલિક-જમીન, ઘર, હાર્ટ, હવેલી, માગ, બગીચાદિ જે સ્થાવર મીલ્કત છે, તેને માટે પણ ગૃહસ્થ જૂઠું ન ખાલે. ૪ થાપણમાસા-કાઇ ખીજા પુરુષે આપણી પ્રતીતિ જાણીને
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ચીશું સાક્ષી, લેખ, પત્ર કર્યા વિના પિતાની રકમ આદિ પિતાની રક્ષા કરવાને મૂકી હોય અને પરદેશાદિકથી બે-ચાર વર્ષે આવીને તે માગણી કરતાં તદ્દન અજાણ થઈ તેને નિષેધ કરે એ ચેાથું જૂઠું છે. તે ગૃહસ્થ ધર્મને પાલન કરવાવાળાએ કદાપિ પણ બોલવું નહિ
૫ જૂઠી સાક્ષી પૂરવીએ જણના ટંટામાં એકના તરફથી લાંચ લઈને અગર શરમની ખાતર પણ જૂઠી સાક્ષી નહિ પૂરવી તેમજ જૂઠે લેખ પણ લખવો નહીં. તે જ આ બીજા વ્રતને પાળી શકાય છે.
કદાપિ સૂક્ષ્મ જૂઠું બોલવાનું ભાન સહેજસાજમાં ન રહી શકે, તો પણ, સર્વ લોકમાં હલકા પડી જવા જેવાં આ પાંચ પ્રકારનાં જાકાં વચને તે અવશ્ય બેલવો નહીં. આથી ગૃહસ્થને પણ સારો લાભ થવાને સંભવ છે. શ્રાવકના ત્રીજા વ્રતનું સ્વરૂપ :
મેટી ચેરી-ધાડ પાડવી, રસ્તા લુંટવા, જબરજસ્તીથી બીજાની વસ્તુ લેવી, છલ-કપટાદિકથી બીજાની વસ્તુ લેવી, રાજ્યના દાણની ચોરી કરવી, કેઈની અમૂલ્ય વસ્તુ પડેલી લઈને છુપાવી લેવી-ઇત્યાદિક જે કારણુથી લેકમાં ભંડાય અને રાજ્યમાં દંડાય, તેવી ચોરી કરવી નહીં. એ જે નિયમ પાલે તે ત્રીજા વ્રતરૂપે ગણાય છે. બાકી અલ્પ મૂલ્યવાલી સાધારણ વસ્તુઓને સર્વથા ઉપગ ગૃહસ્થથી ન પણ બની શકે, પણ ઉપયોગ રાખ જોઈએ. શ્રાવકના ચોથા વ્રતનું સ્વરૂપ : - બ્રહાવ્રત-સાધુઓ સર્વથા પ્રકારે સ્ત્રીઓના સંબંધથી વિમુખ જ હોય છે અને ગૃહસ્થને તે નિયમ એવી રીતે પાલ કે-જે સ્ત્રીનું પાણિગ્રહણ કર્યું હોય તેનાથી જ નિર્વાહ કરે,
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા પણ બીજે અનેક ઠેકાણે ભટકવું નહીં. તે જ આ ચોથું વ્રત પાળી શકાય છે. વિશેષ વિચાર સાધુના સ્વરૂપમાં કહે છે અને ગૃહસ્થના માટે પણ કેટલાક વિચારો કહેલા છે. તે બધા વિચારો આ ટૂંકા ધાર્મિક ઉપદેશમાં કહી શકાય નહીં, પણ સાધારણ રીતે પિતાની સ્ત્રીથી નિર્વાહ કરવાવાળાથી આ ચોથું વ્રત પણ પાલી શકાય છે.
શ્રાવકના પાંચમા વ્રતનું સ્વરૂપ :
૧-ધન તે નાલીયેર આદિ-મેલ આદિ-ઝવેરાત આદિ, ૨ધાન્ય તે ગહું-ચણ આદિ, ૩- ક્ષેત્ર તે બાગ-બગીચા આદિ, ક-વાસ્તુક તે હાટ-હવેલી આદિ, પરૂ તે શિક્કા વિનાની ચાંદી, સુવર્ણ તે શિકા વિનાનું સોનું, ૯-કુપદ તે ત્રાંબું, પીત્તલ આદિ ધાતુઓ, ૮-દ્વિપદ તે દાસ, દાસી, આદિ અને ૯-ચૌપદ તે ગાય ભેંસ આદિ. આ વસ્તુઓને જે પ્રમાણે આપણે સત્તામાં રાખવાનો નિયમ લીધે હેય, તેથી અધિક પ્રમાણથી રાખવાની ઈચ્છા ન કરવી. કદાચ અધિક વૃદ્ધિ થાય તે ધર્મનાં કાર્યોમાં ખરચ કરે, કેમકે-પુણ્યના ભેગથી જે સ્વભાવિક વૃદ્ધિ થાય, તેને કેઈ નાંખી દેતું નથી, જ્યાં સુધી આ પદાર્થોને નિયમ ન કરે, ત્યાં સુધી ઈચ્છાને નિરોધ થઈ શક્ત નથી. સાધુઓને તો કોઈ પણ વસ્તુ ઉપર મૂછો કરવી જ નહિ અને તો જ તેનું સાધુપણું બની શકે, ગૃહસ્થને સર્વથા પ્રકારે તેમ બનવું અશક્ય હવાથી, ઈચ્છાપૂર્વક પ્રમાણુ કરી, આ વ્રતનું પાલન કરવું. નહીં તો બીજા કોઈ પણ પ્રકારથી સંતેષ થવો તે અતિ દુર્ઘટ છે. પ્રમાણ કર્યા વિના ઘણા લોકોને આ ભવમાં પણ અનેક સંકટ ભેગવવાં પડે છે, તે પરલોકમાં કેમ ભેગવવી નહીં પડે ? એવું જાણુને અવશ્ય આ વ્રતનું પાલન કરવું.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન શ્રીજી
: 39:
સાધુઓને માટે તા આ સર્વે ત્રતા સર્વથા પ્રકારે પાલન કરવાનાં છે તેથી તેમનાં આ પાંચે ત્રતાને મહાવ્રતાના નામથી સહ્યાં હતાં અને ગૃહસ્થાના માટે સ્થૂલ સ્થૂલ વિષયને પાલન કરવાનું હાઇને આ પાંચે નતા અણુવ્રતના નામથી મેળખાય છે.
ત્રણ ગુણવ્રતા.
હવે એ ત્રતાને ગુણની વૃદ્ધિ કરવાવાલાં હાવાથી આગલનાં ત્રણ તાનું નામ પણ ગુણવ્રત તરીકે આપેલુ છે.
શ્રાવકના છઠ્ઠા વ્રતનું સ્વરૂપ :
જલના માર્ગોમાં તેમજ સ્થલના માર્ગ માં અમુક અમુક ગાઉના પ્રમાણથી ઊધ્વ, અધેા, તોચ્છી દિશા સુધી જ જવુ. કદાચ પવન આદિના કાંરણથી ભૂલ પડે તેા વ્રતના ભંગ ન થાય. એવી રીતે દિશાનું પ્રમાણ કરવાથી, પૂર્વનાં તેમાં ગુણ થવાના સંભવ છે, તેથી એ વ્રતને પણ અંગીકાર કરવાની જરૂર છે.
શ્રાવકના સાતમાં વ્રતનું સ્વરૂપ:
શ્રાવકના વ્રતામાં ક્રમે સાતમા અને ગુણુવ્રતામાં ખીજા ગુણુવ્રતમાં ભક્ષ્યાભક્ષ્યના વિવેક બતાવેલે છે. તે એવી રીતે કે ૧. મદિરા, ૨. માંસ, ૩. મધ અને ૪. માખણુ, આ ચારે વસ્તુને અંગીકાર નહિ કરવાથી, પ્રથમનું જે દયાવ્રત છે, તેને ગુણકારી થાય છે. કારણ એ છે કે મદિરા અને માંસને સ્વભાવે પણ દુષ્ટ માનેલાં છે અને તેમાં તે જ વર્ણના સૂક્ષ્મ જીવાની ઉત્પત્તિ શાસ્ત્રકારીએ કહેલી છે. તે સિવાય-૧. વડનાં, ૨. પીપલનાં, ૩. પીલનાં, ૪. કછુંખર અને ૫. ગ્લર,-એ પાંચ વૃક્ષાનાં ક્લાને પણ અભક્ષ્યરૂપે કહેલાં છે. કારણ કે—એ લેામાં, પ્રાયઃ જીણાં
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કુલઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમની દિશા
ઝીણાં અનેક જીવડાં લેાનાં મીજોની સાથે રહેલાં હાય છે; તેથી તે લેાને પણ અંગીકાર નહીં કરવાથી, પ્રથમનાં વ્રતાને ગુણુ થવાના સંભવ છે. તેમજ ઘણા દિવસનાં કેરી આદિનાં અથાણાં તેમજ ચલિત રસાદિક વસ્તુએ અને રાત્રિ@ાજનાદિકને પણ વવાનું કહેલું છે. તેમજ અજાણ્યાં ફલાદિકને પણ નહિં ખાવાં, કારણ કે, આ વસ્તુએમાં સ્વપરના જવાના પ્રાણધાતાક્રિકના ભય રહેલા છે. ઈત્યાદિક અનેક ભક્ષ્યાભક્ષ્યના વિવેક દર્શાવેલા છે; તેનું પણ પાલન કરવાની આવશ્યક્તા ખતાવેલી છે. એ રીતે સાતમા વ્રતનું સ્વરૂપ કહી ખતાવ્યું.
આ પ્રમાણે શ્રાવકનાં સાત વ્રતાનું કિંચિત્ સ્વરૂપ દર્શાવ્યું. આકીનાં વ્રતાનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ચેાથું: શ્રાવકધર્મનાં વ્રત અને માગનુસારીના ગુણે (ચાલુ)
| બંધારણ पुण्यपापरागद्वेषमुक्तेभ्यः सर्वदा सता । ચીજો નમજ્જર ગ્યા શિવજીના શા” અર્થાત-જે પુણ્યપાપ તેમ જ રાગદ્વેષથી રહિત છે, તેવા અરિહંત ભગવાનને,” મેક્ષની ઈચ્છાવાલા પુરુષે હંમેશાં નમસ્કાર કરે. શ્રાવકના આઠમા વ્રતનું સ્વરૂપ:
સાતમા વ્રતમાં એટલે બીજા ગુણવ્રતમાં ભેગાદિક વસ્તુઓના નિયમનું વર્ણન કર્યું હતું તે ઈચ્છિત વસ્તુઓ મલ્યા પછી તેને વિગ થતાં અને અનિષ્ટ વસ્તુઓને સંગ થતાં, અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ કરવા, તેમ જ શત્રુઓના નાશાદિકના સંબંધી અનેક પ્રકારના જૂઠ-સાચા વિચાર બાંધી, આપણા આત્માને ફેગટ ફસાવ, તેમ જ સ્વાભાવિક ગતિવાલાં ગાય, ઘોડા, દિકને વિના પ્રજને પ્રહારાદિકથી દુખી કરવા, આ બધાય પ્રકારાને અનર્થદંડરૂપે ગણેલા છે. એ અનર્થદંડરૂપ આઠમું ગુણવ્રત.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા ચાર શિક્ષાત્રતે અહીં સુધી પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત કહ્યાં છે. હવે આગળ ચાર શિક્ષાત્રતે કહેવામાં આવશે. પૂર્વનાં ત્રતાને પુષ્ટિ મળવી, એ જ આ વ્રતનું તાત્પર્ય છે. શ્રાવકના નવમા વ્રતનું સ્વરૂપ:
હવે નવમું વ્રત એ છે કે, આઠમા વ્રતમાં કહેલા અનેક પ્રકારના તેમ જ વ્યાપારાદિકના અનેક પ્રકારના વિકલપિને તેમજ રાગ-દ્વેષાદિકને ઘટાડીને, બે ઘડી એકાંત સ્થલમાં બેસીને, જ્ઞાનધ્યાનાદિકના અભ્યાસને વધારી, આત્માને શાંતિ પમાડે તેને સામાયિક વ્રતના નામથી કહેલું છે. એને અર્થ છે કે-આત્માને વગુણને લાભ –એ નવમું વ્રત કહ્યું. શ્રાવકના દશામા વ્રતનું સ્વરૂપ: - પ્રથમ છઠ્ઠા વ્રતમાં એટલે પહેલા ગુણ વ્રતમાં ઊર્ધ્વ, અધે અને તીચ્છી દિશાઓમાં ગમનાદિકનું પ્રમાણ જીવતાં સુધી કર્યું હતું, તે સ્વાભાવિક રીતે દરેક વ્રતને માટે વધારે રાખેલું હોય છે. તે પ્રમાણે દરરોજ કરવાની જરૂર પડે નહિ, તેથી ચાતુર્માસાદિકમાં મરજી પ્રમાણે ઘટાડી પાલન કરેઃ કારણ કે ઓછું કરે તેટલો ઓછો વિકપ થાય, માટે આ શિક્ષાને પણ ધારણ કરે. આ વ્રતનું નામ દેશાવગાસિક આપેલું છે. શ્રાવકના અગિયારમા વ્રતનું સ્વરૂપ:
અષ્ટમી, ચતુર્દશી, આદિ ધર્મના મુખ્ય દિવસોમાં આહારાદિકને ત્યાગે અથવા એકાદ વખત સૂક્ષ્મ ભેજન કરે, પણ
સેવન તેમજ વ્યાપારાદિક કાર્યને ત્યાગ કરીને આ દિવસ ધ્યાનાદિકમાં જ રહીને ધર્મની જ પુષ્ટિ કરે, તેથી એ વ્રતનું નામ પૌષધવત આપેલું છે.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
91ખ્યાન સાથુ
ભાવકના ખારમાં વ્રતનુ
પે
અગીઆરમા વ્રતમાં આખા દિવસ ધર્મ ધ્યાનાદિકમાં લેાજન વ્યાપારાદિક વિના જ્ઞાન-ધ્યાનાદિકમાં વ્યતીત કર્યાં, તેના બીજા દિવસે પેાતાના વાસ્તે જે લેાજનાદિક તૈયાર થયેલ હાય, તેમાંથી કાઇ મહાત્મા નિઃસ્પૃહી હોય, તેમને મેટા દરથી ઘેર તેડી લાવીને ઘણા માનપૂર્વક લેાજન આપે તે પછી જ પતિ ભાજન કરે. કદાચ તેવા મહાત્મા તે શહેરમાં વિદ્યમાન ન હાય તા, પેાતાની સાથમાં જે સાધારણ પુરૂષાએ જ્ઞાન-ધ્યાનાદિકમાં વખત વ્યતીત કર્યો હાય, તેમાંથી પણ જેટલી મરજી હાય તેટલા પુરુષાને પાતાને ત્યાં મેલાવીને ભેાજન કરાવે અને પેાતાના વ્રતને સાÖક કરે, તેથી આ વ્રતને અતિથિસ વિભાગ નામથી ઓળખાવેલું છે.
ધર્માચારના ખાર વિભાગ ગૃહસ્થના માટે આ મુજબ ટૂંકમાં કહી બતાવ્યા. વ્રતવનના ઉપસાર
સાધુનાં પાંચ મહાવ્રતાદિક અને ગૃહસ્થ માટે પાંચ અણુત્રતાદિક બાર વિભાગ જે સક્ષેપથી કહી ખતાવ્યા; તેથી પણ સૂક્ષ્મ વિચારયુક્ત મેટા દરજ્જાથી પરમાત્મા થવાવાળા પુરુષા પૂર્વના ભવામાં ગૃહસ્થ હોય તે વખતે ગૃહસ્થના ધર્મનું પાલન કરે; અને પછીથી સર્વ ઋદ્ધિને છેડીને સાધુપણું અંગીકાર કરી, સાધુના ધર્મને પણ અતિ સુક્ષ્મપણે પાલન કરી, પછી પરમાત્માની પદ્મવી ચેાગ્ય પુણ્ય ઉપાર્જન કરી, પદવીને પ્રાપ્ત કરી, બીજા જીવેાના ઉપગાર માટે ધર્મની પ્રવૃત્તિના ઉપદેશ આપી જાય છે; અને ક્રીથી આ દુનિયાનાં જન્મ-મરણાદિક સંકટામાં આવતા જ નથી. આ સવ ચૈા કરવાની આવશ્યકતા છે, કે જેથી આપણા આત્માને પણ ક્રીથી સંસારના જન્મ-મરણુમાં પડવું પડે નહિ.
For Private And Personal Use Only
ar
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ધર્મની દિશા આ સામાન્યપણે સાધુધર્મનાં તેમજ ગૃહસ્થ ધર્મનાં કર્તવ્યને સાર કહીને બતાળ્યો. બાકી આ વિષયના ગ્રંથ જૈનશાસનમાં ઘણ રચાયેલા છે તે જોવાથી જ વિશેષ ખાત્રી થાય, પણ લખીને કે કહીને ટુંક વખતમાં બતાવી શકાય નહિ. એટલું કહીને આ વિષયની સમાપ્તિ કરું છું.
માનુસારીના પાંત્રીશ ગુણે. આજ સુધીના વ્યાખ્યામાં દેવ, ગુરુ અને ધર્મનાં સ્વરૂપની સાથે, સાધુધર્મનાં તેમજ ગૃહસ્થધર્મનાં કર્તવ્યનું સ્વરૂપ કિંચિત્ માત્ર કહી બતાવ્યું, પરંતુ તે ગૃહસ્થ ધર્મના અધિકારી થયા વિના તાદૃશ ફલની પ્રાપ્તિ થવાનો સંભવ નથી. જેમકે આંબાને મહેર કેયલના કંઠને જ ઉઘાડવાવાલો થાય છે, પણ કાગડાને કંઠને ઉઘાડવા સમર્થ થતો નથી. વળી જુઓ કે, ચંદ્રમાનાં કિરણે ચંદ્રકાંત મણિને જ દ્રવીભૂત કરવાને સમર્થ થાય છે, પણ બીજા પત્થરાઓને દ્રવીભૂત કરવાને સમર્થ થતાં નથી. તે જ પ્રમાણે આગળ કહેવામાં આવતી નીતિઓની સંભાળ કર્યા વિના ગૃહસ્થ –ધર્મમાં અનેક પ્રકારની ખલના થવાને સંભવ છે માટે તે કર્તવ્યાનું સ્વરૂપ પાંત્રીસ ગુણથી શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે શ્રી કુમારપાલ મહારાજાને કહીને બતાવેલું તેને કિંચિત્ સાર કહીએ છીએ. પાંત્રીશ ગુણે: ૧–ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરવું. ૨–સાંરા પુરુષના આચારની પ્રશંસા કરવી. ૩-કુલ અને શીલથી સદશ અન્ય શેત્રીઓની સાથે લગ્ન કરવું. ૪-પાપને ભય રાખ. પ-પ્રસિદ્ધ દેશાચારને અંગીકાર કરો.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન થયું
૬-કાઇના અવર્ણવાદ બાલવા નહીં, તેમાં પણ રાજાદિકના તા વિશેષે કરી અવણું વાદ્ય ખેલવા નહિ.
૭–અતિગુપ્ત તથા અતિપ્રગટ નહિ તેવા, તથા સારા પાડાશી
યુક્ત સ્થાનમાં રહેવુ .
૮-સારા આચારવાળા સાથે સંબધ કરવા. ૯માતાપિતાર્દિકની સેવા કરવી. ૧૦-ઉપદ્રવવાળા સ્થાનના ત્યાગ કરવા. ૧૧-નિદિત કાર્યોમાં પ્રવૃત્તિ નહિ કરવી. ૧૨-આવકના પ્રમાણમાં ખર્ચ કરવા. ૧૩–લક્ષ્મીને અનુસારે વેષ ધારણ કરવા. ૧૪–બુદ્ધિના આઠ ગુણેા મેળવવા. ૧૫-નિરતર ધર્મનુ શ્રવણુ કરવુ. ૧૬-અજીણુ હેાય ત્યાં સુધી ભેાજન નહિ કરવું. ૧૭-હમેશાં વખત પ્રમાણે પથ્યાપથ્યને વિચાર કરી ભેાજન કરવું. ૧૮-પરસ્પર વિરોધ ન આવે તેમ ધર્મ, અર્થ અને કામ, એ ત્રણ વર્ગનું સાધન કરવુ.
૧૯-અતિથિ, દીન પુરુષાના ચાન્યતા પ્રમાણે સત્કાર કરવે. ૨૦-કોઇ પણ વાતમાં કદાગ્રહ નહિ કરવા. ૨૧-ગુણીજનાના પક્ષપાત કરવા.
૨૨-દેશ તયા કાલ વિરુદ્ધ આચારને ત્યાગ કરવા. ૨૩-કાર્ય ના પ્રારંભમાં પેાતાના ખલાખલને જાણવુ ૨૪-જ્ઞાનાદિક ગુણાએ કરી વૃદ્ધ પુરુષ હાય, તેમની સેવા કરવી. ૨૫-પાષણ કરવા યેાગ્ય જનાનુ પાણુ કરવું. ૨૬-દરેક કાર્ય માં પૂર્વાપર વિચાર કરવા. ૨૭-વિશેષ પ્રકારે જાણવુ. ૨૮-કરેલા ગુણને જાણવા. ૨૯લાકની પ્રીતિ મેળવવી,
For Private And Personal Use Only
BY:
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ:
ધમની ાિ ૩૦–કલજજાને ધારણ કરવી. ૩૧–દયા રાખવી. ૩ર-શાંત પ્રકૃતિ ધારણ કરવી. ૩૩-પોપકારમાં શૂરવીર થવું. ૩૪-કામ, ક્રોધાદિક છ શત્રુઓને જીતવાં. ૩૫-ઇન્દ્રિયને વશ રાખવી. ન્યાયસંપન્નવિભવ ગુણનું સ્વરૂપ
હવે પહેલા ગુણમાં ન્યાયથી દ્રવ્યનું ઉપાર્જન કરવાનું કહ્યું, તે તે ન્યાય કોને કહેવો, તેનું કિંચિત્ સ્વરૂપ જણાવાય છે. શ્રેષાદિકથી માલિકના કાર્યમાં નુકશાન પહોંચાડવું નહિ; તેમજ મિત્રેનાં કાર્યોમાં પણ નુકશાન પહોંચાડવું નહિઃ વિશ્વાસુઓને ઠગવા નહિ, ચોરીના માલને ગ્રહણ કરવો નહિ, સર્વ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવું, લાંચ ખાવી નહિ, સામા ધણુને છેતરીને વ્યાજ પણ વધારે લેવું નહિ અને માત્ર પોતપિતાની જાતિને અનુસરી, ન્યાયપૂર્વક જ ધન ઉપાર્જન કરવું. એવું ન્યાયપૂર્વક ધન ઉપાર્જન કરેલું હોય, તે જ સુખેથી ભેગવી શકાય. બાકી અન્યાયનું ધન તે દુઃખદાયી જ થઈ પડે, એમ શ્રી જિનમંડન ગણુ મહારાજે પણ કહેલું છે. “શાળાવિન, વો હિત હિ સમજે
मक्षणात् कालकूटस्य, सोऽभिवाञ्छति जीवितुं ॥१॥" અર્થાત–જે પુરુષ અન્યાયથી મેળવેલા ધનવડે, પોતાના હિતની ઈચ્છા રાખે છે, તે પુરૂષ ઝેર ખાઈને જીવવાની ઈચ્છા રાખવા જેવું કરે છે. - વલી ન્યાયથી ધન ઉપાર્જન કરી, ગ કરનારની ઉત્તરેનર પણ શુદ્ધિ થતી જાય છે. કહ્યું છે જે
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયાખ્યાન પેણું
"ववहारसुद्धि धम्मस्स, मूलं सम्वन्नुभासिआ।
ववहारेण तु सुद्धेणं, अस्थसुद्धि जओ भवे ॥१॥ “સુ જેવાશે, વાદા હોદ સુગો .
શાળ તુ તુ, દેહશુદ્ધિ નો મ ા ૨ . ” અર્થાત–ગૃહસ્થના માટે ધર્મનું મૂલ વ્યવહારની શુદ્ધિ જ સર્વજ્ઞ પુરુષોએ કહેલી છે. (તેથી વ્યાપાર કરતાં ઓછું આપવું, વધારે લેવું, માપાં પ્રમાણથી ઓછાવત્તાં રાખવાં, સારો માલ બતાવી ખરાબ માલ આપ, નબળા માલની સાથે સાથે માલ મેલવી પૈસા સારા માલના લેવા, વિગેરે અન્યાય ન કરે.) કારણ કે, વ્યવહાર શુદ્ધ હોય, તેનું ધન પણ શુદ્ધ હેય છે; અને જેનું ધન શુદ્ધ હોય, તેને આહાર પણ શુદ્ધ હાય. તેવા આહારની શુદ્ધિથી દેહ પણ શુદ્ધ હાય. પછી તે પુરુષ ધર્મને યોગ્ય થાય. કહ્યું છે–
સુદ્ધાં રે , વમનુ જ વાર . जंज कुणइ किञ्चन्नु, तं तं से सफलं भवे ॥१॥" અર્થાત-જેમકે સ્નાન કર્યા પછી અલંકારને યોગ્ય થાય, તેમ દેહની શુદ્ધિ થયા પછી ધર્મરૂપ રત્નના અલંકારને ચગ્ય થાય. પછી ધર્મનાં જે જે કાર્યો કરે, તે તે બધાં સફલ જ થાય અને છેવટે સ્વર્ગ તથા મેક્ષના ફલને ભેદતા પણ અવશ્ય થાય જ: પણ વિપરીતપણે સુખની પ્રાપ્તિ ન થાય. કહ્યું છે કે,
જગરા કરી , જે જિતુ સૌ સા
ववहारसुद्धीरहिओ य, धम्मं खिसावए जओ॥१॥" અર્થાત-વ્યવહારાદિકની શુદ્ધિ વિના, જે જે ધર્મનાં કાર્યો
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા કરે, તે બધાં નિષ્ફળ થાય કારણ કે-અજ્ઞાની લેકે તે પુરુષનાં વિપરીત આચરણે જઈને, ધર્મની જ નિંદા કરે તો તેમ કરનારને અને કરાવનારને શું થાય? તે માટે કહ્યું છે કે–
"धम्मखिसं कुणताणं, अप्पणो अपरस्स य ।
અહી રમા હો, ૩ સુરે ત્રિમાસિયે ? !” અર્થા-ધર્મની નિંદા કરનાર-કરાવનાર પુરુષ પિતાના આત્માને તેમજ બીજાના આત્માને ધર્મથી વિમુખ કરે છે. (અર્થાત-લાંબા કાલ સુધી પણ ધર્મની પ્રાપ્તિ ન થઈ શકે તેવી રીતે બાધિબીજનો નાશ કરે છે) એમ જેનસિદ્ધાન્તમાં કહેલું છે.
વળી અન્યાયનું ધન લાંબા વખત સુધી ટકી પણ શકતું નથી. કહ્યું છે કે
" अन्यायोपार्जितं विनं, दश वर्षाणि तिष्ठति । - રાતે જ વર્ષે, સહ ત૬ વિનયતિ ”
અથ-અન્યાયથી મેળવેલું ધન પ્રાયઃ દસ વર્ષ જ ટકી રાકે છે. જ્યાં અગીયારમું વર્ષ થયું કે-જડમૂલથી ગમે તે પ્રકારે નાશ થાય છે, પણ ટકી શકતું નથી. એવા અનેક દાખલાઓ વર્તમાન કાલમાં પણ જોવામાં આવે છે. કન્યાવિક આદિના ધનથી છેવટમાં દુઃખી થતાજ જેવામાં આવે છે. કદાચ કેઈને થોડા દિવસ સુધી સુખ દેખવામાં આવે, પણ છેવટ તે દુખી થતા જ જોઈશું.
પ્રશ્ન- ધન ઉપાર્જન કરવામાં ન્યાયને જ વળગી રહીશું તે પછી અમારે ગૃહસ્થ ધર્મ કેવી રીતે નભી શકશે?
ઉત્તર ધનાદિક મેળવવામાં ન્યાય છે તે જ તમારા ગૃહસ્થ
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાખ્યાન ધર્મને નિભાવ કરનાર છે; પરંતુ અન્યાય કેઈ પણ દિવસે નિભાવ કરી શકશે નહીં. કહ્યું છે કે
“નિનામા મંજર, સર પૂર્ણપિવડા .
शुभकर्माणमायान्ति, विवशाः सर्वसंपदः ॥१॥ " नोदन्वानऽर्थितामेति, न चाऽभोमिर्न पूर्यते ।
आत्मा तु पात्रता नेयः, पात्रमायान्ति संपदः ॥२॥" અર્થાત-જ્યાં પાણીનું સ્થાન હોય, ત્યાં દેડકાએ પિતાની મેળે જ આવે છે અને જયાં સરેવર હોય, ત્યાં પંખીઓ પણ પિતાની મેળે જ આવે છે: તેવી જ રીતે શુભ આચરણવાળાએની પાસે સર્વે સંપદાઓ પોતાની મેળે જ આવીને મલે છે, પણ અન્યાયથી ધનાદિકની પ્રાપ્તિ કઈ દિવસે પણ થતી નથી એ સિદ્ધાંત છે. વલી જુઓ કે સમુદ્ર છે તે કેઈની પણ ઈચ્છા રાખતા નથી, તે પણ સર્વ નદીનું પાણી તેમાં જ જઈને મળે છે. આમાં સમજવાનું એ જ છે કે આપણું આત્માને સારા ગુણેનું પાત્ર બનાવે, કે જેથી સર્વ પ્રકારની સંપદાઓ પોતાની મેળે જ આવીને મળે છે.
હવે પ્રથમ ગુણના આ વિષયમાં ઘણા ભેદે દર્શાવેલા છે, પણ તે ટુંક વખતમાં કહી શકાય તેમ નથી. તાત્પર્ય એ છે કે, ગૃહસ્થાવાસ વસાવવામાં દ્રવ્ય તે મુખ્ય કારણ છે, તેથી દ્રવ્યના માટે લોકો નાના પ્રકારના અન્યાયને સેવે છે. જેમકે - દેવમંદિરોના ધનને છોડતા નથી: જોગી. સંન્યાસી, લૂલા, લંગડા, - અનાથ, આદિના ધનને પણ ગુસ્મ કરી જાય છે, અને રાજ્યના દાણની પણ મેટી મટી ચારીઓ કરે છે. તે સિવાય કદાચ પોતે ખાતર પાડવા જાય નહીં, પણ એરેના સાથીદાર થઈને તેમને નાના પ્રકારથી સહાય કરે, તે અઢાર પ્રકારની પ્રસિદ્ધિ
ઓ કરી માસી, ફૂલ,
પ
ણ
મોટી મોટી
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જર્મની રિક ઓથી લખાય છે. આ બધા પ્રકારેને અન્યાય રૂચ જ ગણેલા છે. એવા અન્યાયે મેક્ષમાં ગમન કરવાને ગ્ય થયેલા પુરુષ હજાર ભવ. પહેલાં પણ કરતા નથી, તે પછી પરમાત્માના પદની પ્રાપ્તિને મેળવવાવાલા કેવી રીતે કરી શકે? અર્થા–તેવા મેટા અન્યાયે તેમનાથી બની શકે જ નહીં. વાસ્તે ધર્માથી પુરૂષોએ ન્યાયથી ધન ઉપાર્જન કરવારૂપ પ્રથમ ગુણ તે અવશ્ય મેલવે જ જોઈએ, કારણ એ ગુણ આવ્યા પછી બીજા ગુણેને પણ ધીરે ધીરે આવી મળવાને સંભવ છે, તે માટે જ આ ગુણને પહેલે વર્ણવ્યું છે.
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન પાંચમું: માનુસારીના બીજા અને ત્રીજા ગુણનું વર્ણન
नामाकृतिद्रव्यभावः, पुनतस्त्रिजगजनं । क्षेत्रे काले च सर्वस्मि-बर्हतः समुपास्महे ॥१॥ અર્થાત–નામ, આકૃતિ (મૂર્તિ), દ્રવ્ય અને ભાવ એ ચારે પ્રકારે કરીને, સર્વ ક્ષેત્રમાં તથા સર્વકાલમાં, ત્રણે જગતના છાને પવિત્ર કરવાવાળા, એવા શ્રી અરિહંત વીતરાગ ભગવાનની અમે ઉપાસના કરીએ છીએ. બીજો ગુણ શિષ્ટાચારની પ્રશંસા:
ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવાની ભાવનાવાળાએ તેના અધિકારિપણાને પ્રાપ્ત કરવા માટે પ્રથમ ન્યાયથી ધન ઉપાર્જન કરવું. તેને કિંચિત માત્ર વિચાર કહ્યો તેવી રીતે બીજા ગુણો પણું સંપાદન કરવા જોઈએ. બીજે ગુણ છે શિષ્ટાચારની પ્રશંસા. સપુરુષોની સેવાથી પ્રાપ્ત કરેલી છે શિક્ષા જેણે, એવા જ્ઞાનથી વૃદ્ધ તે શિષ્ટપુરુષે કહેવાય તેવા શિષ્ટ પુરુષને ઉત્સાહ વધારો, તેમની લેકેના આગલ પ્રશંસા કરવી અને તેમનાં કાર્યોમાં પણ સહાય કરવી–એ વગેરે કરનારને શિષ્ટ પુરુષોની પ્રશંસા કરનાર કહેવાય છે. તેમ કરવાથી ગુણ પુરુષની માન્યતા થાય છે.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: 40:
ધની દિશા
તેથી લેાકેામાં ધર્મની વૃદ્ધિ થાય છે. વાસ્તે શિષ્ટ પુરુષાના આચારની પ્રશંસાના ગુણ પણ અવશ્ય મેળવવા જોઇએ. હવે શિષ્ટાચાર કાને કહેવાય?
46
‘હોજાવવામીÄ, રીનામ્બુદ્ધળાઃ । નૃતજ્ઞતા મુદ્દાશિખ્યું, સાચાર: પ્રીÄિતઃ શાશા “
અર્થાત—ધી પુરુષા હાય તે લેાકેામાં નિન્દા થાય તેવુ કામ કરતાં જરૂર ભય રાખે. તાત્પર્ય એ છે કે, ધનાદિકના લેાભથી કે ઇંદ્રિયેના વશથી ધી પુરુષા પ્રાય: અસત્કાર્યમાં પ્રવૃત્તિ કરે નહીં. આ લાકાપવાદીતા કહેવાય. દીનપુરુષા, જાતિઅધુ આદિ દુ:ખી હાય તા તેમને દુઃખાર્દિકથી દૂર કરવાના નિરંતર પ્રયાસ કરવાવાળા હાય આ દીના રણના આદર કહેવાય. હવે કૃતજ્ઞતા-કાઇએ ઉપકાર કર્યો હાય તેને ભૂલે નહીં. વળી સુદાક્ષિણ્ય-આપત્તિમાં પડેલાએ તેમજ ધર્મોકાચને કરવાવાલાએ, ફાઇ. કાર્યની ભલામણ કરે તેા પોતાના કાર્યને ગૌણપણે રાખીને પણ અવશ્ય મદદ આપવાવાલા હાય. આ ચાર ગુણ્ણાને ધારણ કરવાવાલે! શિષ્ટ લેાકેાને ધણું પ્રિય થઈ પડે છે, તેથી એ કર્ત્તયૈાને સદાચારરૂપે ગણેલાં છે. વળી
" सर्वत्र निंदासंत्यागो, वर्णवादस्तु साधुषु ।
आपद्यऽदैन्यमत्यन्तं तद्वत्संपदि नम्रता ॥ १ ॥ " ભાવા—સત્ર નિદાસ ત્યાગ, એટલે દેવ, ગુરુ, રાજા, મંત્રી તથા સત્પુરુષો આદિ કાઇની પણ નિંદા કરવી નહીં. વણ વાદ સાધુ પુરુષના એલવા, એટલે તેમનામાં ઉદારતા, ધીરતા, નિરભિમાનતા, ગભીરતા, પરાપકારિતા, પ્રમાણિકતા, શૌર્યતા, સરલતા અને નિપુણુતા આદિ જે જે ઉત્તમ ગુણા જોવામાં આવે, તેની સ્તુતિ કરવી, આપદામાં અદૈન્ય એટલે
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન પાંચમુ
૧.
<
>
ગમે તેવી આપદા આવી પડે તેાપણુ દીનતા ધારણ કરવી નહીં, પશુ વિચાર કરવા કે મારા કઈ પૂર્વના પાપના ઉદયથી આ બનાવ બન્યા છે, તે! હરકત નહીં. એવા વિચારથી ધીરજ રાખી દિવસેાને ગમન કરવા. સપદામાં નમ્રતા એટલે ધૂન તથા પુત્રાદિકની સંપદાઓ મળવાથી નમ્રતાને ધારણ કરી, પુણ્યના કાર્યોમાં વ્યય કરવા. પણ અહંકારાદિકથી વિપરીત વિચારમાં ઉતરવું નહિં, નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ નમન્તિ સજા વૃક્ષા: અટલે ફલવાળાં વૃક્ષે સદા નમ્ર થઈનેજ રહે છે. તેવી રીતે સત્પુરૂષા પણુ સદા નમ્રપણે જ વર્તે. આ ચાર ગુણાને પણ ધમાંથી પુરુષાએ અંગીકાર કરવા જોઇએ. વળી
“ મસ્તાને મિસમાવિત્ર-મવિસેવાનું તથા । प्रतिपन्नक्रिया वेति कुलधर्मानुपालनम् ॥ १ ॥ "
ભાવાર્થ –પ્રસ્તાવમાં પ્રમાણ્યુક્ત વચન ખેલવું, કારણ કે પ્રસંગ વિનાનુ ખેલવું નિરક થાય છે. તેમજ પ્રસંગમાં પણ વધારે ખેલાય તેથી પણ ચાગ્ય અસર ન થાય. તાત્પય એ છે કે, જે જે પૂર્વે વચન કહ્યાં હાય, તેની સંભાળ રાખીને જ આગલનાં વચન એલવાં, પરંતુ પરસ્પર વિરોધ આવે તેવાં વચના ખેલવા નહિ. આ પછી પ્રતિપન્નક્રિયા એનું તાત્પર્ય એ છે કે આપણું કે ખીજાએનું જે કા કરવાને અંગીકાર કરેલું હોય, તે કાર્ય અવશ્ય પૂરું કરવુ. કહ્યું છે કે
" प्रारम्यते न खलु विघ्नभयेन नीचैः
प्रारम्य विघ्नविहता विरमन्ति मध्याः । विभैः पुनः पुनरपि प्रतिहन्यमानाः
પ્રારબ્ધમુત્તમનનાઃ ન પરિસ્થઽન્તિ ! ! ! '
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા ભાવાર્થ-નીચ પુરૂષ વિશ્વના ભયથી કાર્ય આરંભ જ કરતા નથી, મધ્યમ પુરૂષે વિઘના ભયથી કાર્યને આરંભ કર્યા પછી હઠી જાય છે, પણ ઉત્તમ પુરૂ હોય તે તે ગમે તેટલાં વિદને આવ્યાં કરે, પણ આરંભેલા કાર્યને છોડતા નથી, પરંતુ પુરું કરવાને જ મથ્યા કરે છે. હવે કુલધામનું પાલન કરવું. કુલધર્મના જે પ્રસિદ્ધ ઉત્તમ આચાર હોય, તેનું પાલન કરવું પણ બેટા આચારમાં ઉતરવું નહિં. આ ચાર ગુણેને પણ શિષ્ટાચારરૂપે જ ગણેલા છે. વળી– . “બસ,ત્યિાગ, થાને જૈવ વિધા સહા..
प्रधानकार्ये निवन्धा, प्रमादस्य विवर्जनम् ॥१॥" ભાવાર્થ-અસત વ્યયને પરિત્યાગ કરે લગ્નાદિકના પ્રસંગમાં ધનાઢની સ્પર્ધામાં ઉતરી, શક્તિ ઉપરાંત ધનને ખરચ નહીં કરે કે જેથી આખરમાં વિપદા આવી પડે. જે જે ક્રિયાઓ કરવાની હોય તે તે ક્રિયાઓ યથાગ્ય સ્થાનમાં સૂદા કરવી, પરંતુ આલસ નહિ કરવી. પ્રધાન કાર્યમાં નિબંધ એટલે જે જે યથાગ્ય સ્થાનમાં ક્રિયાઓ કરવાની કહેલી છે, તેમાં પણ વિશેષ કાર્ય હોય તેને પ્રથમ કરવાને પ્રયત્ન કરે, કે જેથી તે કાર્ય બગડે નહીં. તેમ ન કરે તે તે મૂર્ખતા ગણાય. એથી વાત પ્રમાદને છોડ ઘડી વાતમાં પણ પ્રમાદ બીલકુલ કરે નહીં. કહ્યું છે કે-“પ્રમાણે હિ મા;િ ” એટલે પ્રમાદ છે તે છે માટે શત્રુ છે કારણ કે તેણે મોટા મોટા ઋષિઓ અને તપસ્વિઓને પણ છોડયા નથી. તેમજ રાજા તથા મહારાજાઓને પણ મોટા મોટા રાજ્યથી ભ્રષ્ટ કરી નાખ્યા છે. વાસ્તુ પ્રમાદથી અવશ્ય બચવું જોઈશે. તે પ્રમાદને પાંચ પ્રકારથી મહાત્માઓએ બતાવ્યું છે. જુઓ કે –
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન પાંચમું
" मज्जं विसय कसाया, निदा विगहा पंचमी भणिया।
પ્ત વંશ પમાયા, લીવ પતિ સંt ?” ભાવાર્થ–૧-ધનાદિકને મદ (અથવા મદિરા), ૨-પાંચે ઈદ્ધિને વિષય, ૩ક્રોધ, માન, માયા, લોભાદિક તે કષાય, ૪– અતિ નિદ્રા અને ૫ રાજ્ય, દેશ, સ્ત્રી અને ભજન સંબંધી. વિના પ્રયોજને આપસ-આપસમાં મોટે વિવાદ ચલાવે તેનું નામ વિકથા. પ્રમાદનાં આ પાંચે કારણે બતાવ્યાં; તે બધાએ આ લોકના સુખથી તેમજ પરલેકના સુખથી ભ્રષ્ટ કરનાર છે, માટે પ્રમાદને વશ નહીં થનાર એવા ગુણી પુરૂ ઉત્તમની પંકિતમાં ગણાય છે. અસદ્વ્યય આદિ આ ચાર ગુણેને પણ શિષ્ટાચાર રૂપજ ગણેલા છે. વળી
"लोकाचारानुवृत्तिश्च, सर्वत्रौचित्यपालनम् । - प्रवृत्तिर्हिते नैति, प्राणैः कण्ठगतैरपि ॥१॥"
ભાવાર્થ –લે કાચારને વળગીને રહેવું. મહાજનના આચારથી વિપરીત પણે ચાલવું નહિ. કહ્યું છે જે-“મદારો
ન જા સ થા:” એટલે મહાજને ચાલતા હોય, તે પણ એક માર્ગ છે. કારણ કે મહાજનેથી વિપરીત ચાલવાવાળ જે પુરૂષ હોય, તે પુરૂષ આપણું તેમજ બીજાનું કાર્ય સાધી શકતા નથી. સર્વ ઠેકાણે ઊંચિત સાચવવું, એટલે દેવ, ગુરૂ, રાજા અને મંત્રી, આદિ લોકોને યથાયોગ્ય સત્કાર કરવામાં વિવેકી બનવું. આવો વિવેકી આ લેકનું કાર્ય તેમજ પરલોકનું કાર્ય સારી રીતે સાધી શકે છે. કહ્યું છે કે “વિવે રો. નિધિ ' કંઠે પ્રાણ આવે તે પણ નિદિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી નહીં. રાજ્ય વિરૂદ્ધ, દુર્વ્યસન–જુગારાદિ, ગુરૂથી વિમુખતા આદિ નિંદિત કાર્યોમાં પ્રવૃત્તિ કરવી નહીં. કહ્યું છે કે
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ધર્મની દિશા *विपशु स्थेयं पदानुविधेयं च महतां प्रिया नवाश्यावृत्तिमलिनमसुभंगेल्यसुकरम् । असंतो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कशधना
सतां नोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥१॥" ભાવાર્થ—આપદામાં પણ ઊંચ સ્થિતિમાં રહેવું, મહાન પુરૂષોના પગલે ચાલવું. ન્યાયવૃત્તિને પ્રિય કરવી, પ્રાણુને નાશ થતાં પણ મલિન કાર્ય ન કરવું, દુર્જનની પાસેથી કોઈપણ પ્રકારની માગણી ન કરવી અને પોતે નિધન થયા છતાં પણ મિત્રની પાસેથી પણ યાચના ન કરવી. આવી રીતે ખડ્ઝની ધારા જેવું વ્રત પુરુષોને કોણે બતાવ્યું હશે? અર્થાત આવા પ્રકારના ગુણો સ્વાભાવિક રીતે જ તેઓમાં હોય છે. બીજા ગુણની આવશ્યકતા :
આ લોકાપવાદરૂતા આદિ જે ગુણે પાંચ દ્વારા દર્શાવ્યા, તે સર્વે ગુણેને શિષ્ટાચારરૂપે ગણેલા છે. તે તે ગુણે આપણામાં નહીં હોવા છતાં પણ, જે જે પુરુષમાં હોય, તે તે પુરુષની પ્રશંસા કરનાર પુરુષે પણ ગૃહસ્થધર્મના અધિકારીઓ અવશ્ય બની શકે છે. યદ્યપિ પિતામાં ગુણ નથી, તો પણ તેવા ગુણની પ્રશંસા કરવાવાળાને આગલ આગલ મનુષ્ય તથા દેવતાદિકના ઉત્તમ ભાવોમાં તેવા ગુણાની પ્રાપ્તિ શીધ્રપણે થવાને સંભવ છે. કહ્યું છે કે, . “ગર્વજરિ સપુષ્ય, શિણાવાકાંક્ષા
दंभसंरंभमुक्तात्मा, प्राणी प्रामोति तत्फलम् ॥१॥" ભાવાર્થ–કોઈ પુરુષ અશક્ત હોવાથી સત્પશ્યનાં કાર્યો કરી શકતો નથી અને કોઈ પુરૂષ અનેક વિપત્તિઓને આધીન થઈને.
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાખ્યાન પાંચમુ
• ક
સત્પુણ્યનું કાર્ય કરી શકતા નથી, પણ શિષ્ટ પુરુષાનાં ઉત્તમ કત્ત ન્યા દેખીને માયારહિતપણે હૃદયમાં જે અતિ હવાનું થાય છે, તેવા પુરુષ પુણ્યનાં કાર્યો નહિ કરવા છતાં પણ તે પુણ્યના ક્લની પ્રાપ્તિ કરી શકે છે. માથી શિષ્ટાચારની પ્રશંસાના ગુણુ પણ અવશ્ય મેળવવા જ જોઇએ. જો કદાચ એ ગુણ ન મેળવ્યેા હાય તે બીજા અનેક ગુણ્ણા હાવા છતાં પણ, તે ગુણના અભાવ આપણા આત્માને આ ભવમાં તેમજ પરભવમાં દુ:ખી કરનારા થાય છે. કહ્યુ` છે કેઃ
" बिभ्राणोऽपि गुणश्रेणी - रन्येषु गुणमत्सरी । निमज्जत्येव संसारे, मुग्धा दुःखाकुलाशयः ॥ १ ॥
ભાવાથ—એક પુરુષ અનેક ગુણ્ણાને ધારણ કરે છે, પણ બીજા પુરુષાના ગુણા સહન ન થવાથી, ગુણી પુરુષા પર સદા મત્સર તથા દ્વેષાદિકને ધારણ કરે છે. તેથી દુ:ખથી આકુલ હૃદય. વાળા ખની, પેાતાના ગુણાની વૃદ્ધિને બદલે હાનિ મેળવનાર તે મુગ્ધ પુરુષ પાતાના આત્માને સ ંસારરૂપ સમુદ્રમાં ડુબાડે છે. તેથી શિષ્ટાચારની પ્રશંસારૂપ ત્રીજા ગુણને મેળવનાર શીઘ્રપણે ગૃહસ્વધર્મ ને અધિકારી અને છે. તેથી ઉત્તરાત્તર પુણ્યની પ્રાપ્તિથી માક્ષ સુધીના સુખની પ્રાપ્તિને પણ મેળવી શકે છે. વાસ્તે આ બીજા ગુણુને પણ ખાસ મેળવવાની જરૂર છે. આવી રીતે બીજે ગુણુ સૌંપૂર્ણ થયા.
ત્રીજા ગુણનુ વર્ણન :
હવે કુલ અને શીલથી સમાન અન્ય ગેાત્રીયેાની કન્યા સાથે લગ્ન કરવારૂપ ત્રીજા ગુણનું સ્વરૂપ અતાવીએ છીએ. કુલ એટલે પિત્તા, પિતામહાદિ પૂર્વ પુરૂષાના શ:, શીલ-એટલે દેવ, ગુરૂ
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: No :
ધમની દિશા અને ધર્મની ક્રિયારૂપ અથવા મલ, માંસ આદિના વજનરૂપ આચાર અથવા વિભવ, વેષાદિ સરખાં છે જેમનાં, તેઓની સાથે લગ્નાદિક કરનાર હોય. કારણ એ છે કે–દેવ, ગુરૂ આદિમાં ફરક હાય તો હમેશાં વિવાદ રહે, તેથી તકરાર થયા કરે, ભેજનાદિકમાં વિષમતા હોય તે પણ સદા દુઃખ રહે. વિભાવાદિકમાં વિષમતા હોય તે, તિરસ્કારનાં વચને આપસમાં બોલતાં સુખ કે સંપ એમાંથી એક પણ રહે નહીં. તે સિવાય વર-કન્યામાં નાના-મોટાને પણ વિચાર કરો. એમ ન થાય તે લોકોમાં અપવાદ થાય. માટે આ બધા અપવાદને ટાલીને પંચની સાક્ષી સાથે જ લગ્નાદિક કરવાં. આવા પ્રકારથી લગ્નાદિક કરવાવાળાને કઈ પ્રકારને કલેશ થતો નથી અને તેથી તે પોતે અંગીકાર કરેલી નીતિઓનું સારી રીતે પાલન કરી શકે છે. કહ્યું છે કે –
"विवेकिना धर्मयशोभिवृद्धयै, समं कुलाचारमिहावलोक्य । वराय शुद्धाय सुता प्रदेया, नेया तथाऽन्यापि सुखोदयाय ॥१॥"
ભાવાર્થ–વિવેકી પુરૂષોએ ધર્મ તથા યશની વૃદ્ધિને માટે કુલને તેમજ આચારને પણ સરખો જેટ તથા સબલ પક્ષ, સર્વે ઇંદ્રિયોએ સંપૂર્ણ અને બુદ્ધિમાન એવા શુદ્ધ વરને પિતાની કન્યા આપવી તેમજ તેવા ગુણવાળી કન્યા લેવી, જેથી હંમેશા બન્ને પક્ષવાલાઓ સુખી રહે. તેમ ન કરે તે સુખને ઠેકાણે દુખ થઈ પડે અને ઉત્તમ તથા ઉત્તમ જાતિની સ્ત્રી હોય તો પુરુષને કોઈ પણ પ્રકારની ચિંતા રહે નહીં. કહ્યું છે કે
"गृहचिंताभरहरणं, मतिवितरणमखिलपात्रसत्करणम् ।
किं किं न फलति गृहिणां, गृहिणीयं कल्पवल्लीव॥१॥" ભાવાર્થ–ઘરની ચિંતાના સમૂહને દૂર કરનારી, સારી બુદ્ધિને આપનારી અને દેવ-ગુરુ-અતિથિ આદિ સર્વ પાત્રોને
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન પાંચસ
: 40:
યથાયાગ્ય સત્કાર કરનારી, એવી શ્રી કલ્પલતાની પેઠે ગૃહસ્થાને શું શું ફૂલ આપતી નથી ? અર્થાત્ સર્વ પ્રકારના સુખના ફૂલને આપનારી થાય છે. કહ્યુ છે કે—
66
दक्षा तुष्टा प्रियालापा, पतिचित्तानुवर्तिनी । कलौचित्यात् = ययकरी, सा लक्ष्मीवि चापरा ॥ १ ॥ "
ભાવા—દક્ષા એટલે દરેક કાર્ય માં વિવેકથી વન કર નારી, તુષ્ટા એટલે પતિના વૈભવમાં સ’તેાષ ચાનનારી, પ્રિયાલાપા એટલે મધુર, પિરિમિત અને સમયેાચિત એલવાવાલી અને પતિચિત્તાનુવૃત્તિની એટલે પતિના ચિત્તને અનુસરીને ચાલવાવાલી, એવી સ્ત્રી મણિ, મંત્ર અને ઔષધીના પ્રયાગ વિના પણ પેાતાના પતિને વશ કરે છે; તથા કુલને ઉચિત ખર્ચ કરવાવાલી સ્ત્રી બધા કુટુ અને પ્રિય થાય તથા વિશ્વાસનું પાત્ર થાય. આ ગુણેાથી યુક્ત સ્રી હાય, તે પણ એક ખીજી લક્ષ્મીરૂપે જ ગણાય છે. આથી યાગ્ય સ્ત્રીની સાથે જ સંબધ કરવેા; પણ અયેાગ્ય ની સાથે સંબ ંધ કરવા નહીં. જો કરે તા ઘર અને ગામ પણ છેડીને જવું પડે છે. દૃષ્ટાંત તરીકે,
:
કોઇ એક ગામમાં શિવ’ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેને એક સાવિત્રી નામની કજીયાખાર સ્ત્રી હતી. તેના ઘર આગળ એક વતું વૃક્ષ હતું. તે વડના વૃક્ષમાં એક વ્યંતરદેવ રહેતા હતા. સાવિત્રી વડવૃક્ષના મૂલમાં પેશાબ તથા વિદ્યા આદિ નાંખતી હતી. તથા કલેશ પણ બહુજ કરતી હતી. તે જોઈને તે વ્યંતરદેવ ઉદ્વેગ પામીને, બીજે સ્થાને જઇને રહ્યો. ત્યારબાદ સાવિત્રીના કલેશથી થાકીને શિવા બ્રાહ્મણ પણ તે ગામ છેડીને જ્યાં બ્યંતરદેવ રહેતા હતા ત્યાં ગયા. વ્યંતરદેવે તેને એલખીને પૂછ્યું કે— હું શિવા, તું મને એલખે છે? ’ ત્યારે શિવે કહ્યું- ના. ? પછી વ્યંતરદેવે પોતાની સ
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હમની દિશા હકીકત કહીને કહ્યું કે તારી સ્ત્રીને ભયથી હું અહીં આવ્યા છું.” ત્યારે શિવે પણ પિતાની સર્વ હકીકત કહી સંભળાવી. વ્યંતર દેવે કહ્યું કે-“હે શિવા, તારે નિર્વાહ કેવી રીતે થશે?” શિવે કહ્યું કે મારે નિર્વાહ આપની કૃપાથી થશે.” આ સાંભળી વ્યંતરદેવે શિવાને કહ્યું કે-“હું શેઠના પુત્રને વલણું છું, તું આવીને કહાડીશ તે હું નીકલીશ. તેથી તેને પૈસાની પ્રાપ્તિ થશે.” શિવાએ એ પ્રમાણ કરવાથી તેને પૈસાની પ્રાપ્તિ થઈ અને લેકમાં તે મંત્રવાદી તરીકે પ્રસિદ્ધ થયે. વ્યંતરદેવે તેને બહુ દ્રવ્ય રળાવી આપ્યું. ત્યારપછી કઈ દિવસે કોઈ ધનવંત શેઠના પુત્રને તે વ્યંતરદેવ વલગ્યો અને શિવાને કહ્યું કે હવે તું મને કહાડવાને ઉપાય કરીશ નહિ, કારણ કે હું નીકળવાને નથી. છતાં તું પ્રયત્ન કરીશ તે તેથી તારે અપયશ, થશે.” પણ શિવે ધનની ઈચ્છાથી, ના કહ્યાં છતાં પણ, તે શેઠીયાને ઘેર ગયે. ત્યારે વ્યંતરદેવે કહ્યું કે-“અહીં તું કેમ આવ્યું છે. હું તને મારી નાંખીશ.” આ સાંભળી શિવે વિચાર કરી તાત્કાલિક બુદ્ધિથી જવાબ આપે કે-“હું તને કહેવાને આ છું, કે સાવિત્રી અહીં આવી છે.” આ સાંભલીને વ્યંતરદેવ ત્યાંથી નાસી ગયા. કહ્યું છે કે –
"कलहिन्या गेहिन्यांत्र, के के नोद्विजिता जनाः। साऽत्राऽऽगतेति श्रुत्वैव, त्यक्त्वा पात्रं गतोऽमरः ॥१॥"
અથ–દુનીઆમાં કલેશ કરનારી સ્ત્રીઓએ કોને કોને ઉદ્વેગ પમાડ્યા નથી? “તે સ્ત્રી અહીં આવી છે.” આટલું સાંભળતાંની સાથે જ એ વ્યંતરદેવ પાત્ર છોડીને નાશી ગયે. તે પછી મનુષ્યનું તે કહેવું જ શું?
આ વિષયમાં વિવાહના ભેદે, સ્ત્રીઓનાં લક્ષણ, વિવાહ કરવાના
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન પાંચમું ઉપાયે આદિ ઘણે વિસ્તાર છે, તે ટૂંક સમયમાં કહી શકાય નહિ. સાર એટલે જ કે-ઉત્તમ સ્ત્રીના સંબંધથી આ ભવ તેમ જ પરભવ-એમ બને ભવ સુધરે છે. કહ્યું છે કે"एवं गृहस्थः सुकलत्रयोगात, जनेषु शोभा लभते सुखी च। देवातिथिप्रीणनपुण्यकर्जिनः परत्रापि गति विशुद्धां ॥१॥"
' અર્થાત–એવી રીતે સારી સ્ત્રીના વેગથી પુરુષ, લોકમાં શેભાને પામે છે અને સદા સુખી રહે છે. તેમજ દેવ, ગુરૂની ભક્તિથી તથા અતિથિ, પણ, દીન, અનાથાદિકને સત્કારથી મોટા પુન્યને ઉપાર્જન કરીને, પરલોકમાં પણ વિશુદ્ધ ઉત્તમ ગતિને પામે છે. આથી ગૃહસ્થધર્મ અંગીકાર કરનારે શુદ્ધ સ્ત્રીનેજ મેળવવા પ્રયત્ન રાખે, કે જેથી બને ભવ શુદ્ધ થાય. આ પ્રમાણે ત્રીજો ગુણ કહ્યો.
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન છઠ્ઠું :
// મંગળાનમ્ ॥
नमः विकारवृक्षाणां मूलादुन्मूलनाय च । ફુલવાનિશ્ચલુમિક્ષ-મેનાય મહામને ॥ 2 ॥
અર્થાત્—ક્રિયાના વિકારરૂપ વૃક્ષને મૂલથી ઉખેડી નાંખનાર અને દુઃખ, દારિદ્ર અને દુર્ભિક્ષને છેદનાર મહાત્મા પુરુષને મારા નમસ્કાર થાએ.
પાપથી એય લેાકમાં દુઃખ :
હવે ચાથા ગુણનું કિંચિત્ સ્વરૂપ, પાપભીરૂ એટલે જે કમૅના કરવાથી નરકાદિ ગતિને પ્રાપ્ત થાય, તેનુ નામ કહીયે, તેનાથી ગૃહસ્થ ડરવાવાલે હાય. વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે “ ધ રત્ન પ્રકરણ” માં કહ્યું છે કે—
66
इहपरलोगावाए, संभावेत्तो न किरई पावे | बीह अयसकलंकातो, खलु धम्मरिहो भीरु ॥ १ ॥
અર્થાત—મા લાકના અપાયા જે રાજનિગ્રહાર્દિ તથા પરલેાકના અપાય જે નરક–ગમનાદિક, તેના વિચાર કરતા થકા પાપમાં પ્રવૃતિ ન કરે તથા અપયશ-કલકથી પણ અવશ્ય ડરે.
પાપ કરવાથી આ લેાકમાં પણ મેાટા મેટાને વિટંબના થયેલી છે. શ્રી જિનમ`ડનગણિ મહારાજે “ શ્રાદ્ધગુણુવિવરણ માં કહ્યું છે કે—
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન છે " धूताद्राज्यविनाशन नलनृपः प्रातोऽथवा पाण्डवा । मद्यात् कृष्णनृपश्च राघवपिता पापयितो दषितः ॥ मांसाच्छ्रेणिकभूपतिष नरके चौर्याद्धि नष्टा न के।
वेश्यातः कृतपुण्यको गतधनोऽन्यस्त्रीमृतो रावणः॥१" અર્થાત–નલરાજા તથા પાંડે જુગારના વ્યસનથી રાજ્યના નાશને પ્રાપ્ત થયાઃ રાઘવપિતા શિકારના વ્યસનથી રાજ્યથી ભ્રષ્ટ થયા? રાજગૃહી નગરીના રાજા શ્રેણિક મહારાજા માંસના વ્યસનથી નરકને પ્રાપ્ત થયાઃ ચોરીના વ્યસનીઓ કોણ નાશને પામ્યા નથી? અર્થચેરીના વ્યસનીઓ સર્વે આ લેકમાં તેમજ પરલોકમાં દુઃખી થાય છેઃ વેશ્યાના વ્યસનથી કૃતપુણ્યક નામને શેઠીઓ નિર્ધન થઈ બહુ દુખને પ્રાપ્ત થયે અને પરસ્ત્રીના લંપટપણથી રાવણ મૃત્યુને પાત્ર થશે. પાપનાં કારણે ?
આ પ્રમાણે પાપના સેવવાથી આ લેકમાં ને પરલેકમાં દુઃખ થાય છે, માટે પાપનાં કારણેને અવશ્ય ત્યાગ કરે તે કારણે મુખ્ય સાત છે. “પુઢિને વિષે કહ્યું છે કે
૧-જુગાર રમે, ૨-માંસ ખાવું, ૩-મદિરાપાન કરવું, ૪-વેશ્યાગમન, પ-શિકાર, ૬-ચેરી અને પરસ્ત્રીગમન જગતને વિષે આ સાત કુવ્યસનના સેવવાથી પ્રાણું ઘરમાં ઘોર નરકને પ્રાપ્ત થાય છે. આ રીતે આ લોક અને પરલોકને બગાડનાર પાપનાં કારણે પાપભીરુ પુરુષોએ અવશ્ય ત્યાગ કર જોઈએ. શાચારને લંઘ નહિ હવે પાંચમા ગુણનું કિંચિત્ સ્વરૂપ. પ્રસિદ્ધ દેશાચાર
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શામેની નિશા આયણ નામે પાંચ ગુણ છે. જે દેશમાં રહેતા હોય, તે દેશના લેને સભ્યત ભેજન, વસ્ત્ર, ક્રિયારૂપ વ્યવહારાદિ જે દેશાચાર હોય, તેનું ઉલ્લંઘન કરવાથી, તે દેશના રહેવાવાલા, લેકેથી વિધિ થાય, માટે લેકવિરૂદ્ધ કાર્થ ન કરે. “શ્રાદ્ધગુણ વિવરણમાં કહ્યું છે કે આ
"लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात् ।
तस्माल्लोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ॥१॥ અથતિ-જે કારણથી સમગ્ર ધાર્મિક લોકેને આધાર ખરેખર લેક છે, તે માટે લેકવિરુદ્ધ તથા ધર્મવિરુદ્ધને અવશ્ય ત્યાગ કરવો. લેકવિરુદ્ધ સર્વથા ન કરવું. મેટા મેટા મહાત્મા પુરુષોએ પણ લોકવિરુદ્ધ કાર્યોને ત્યાગ કરેલ છે. શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજે “ધર્મબિન્દુની ટીક”માં કહ્યું છે કે“પિ સારાં થાળી, છિદ્ર તિ મેનિમ !
तथापि लौकिकाचारं, मनसापि न लंघयेत् ॥१॥" અર્થાત–ોગી પુરૂષે પૃથ્વીને છિદ્રવાલી જુએ છે એટલે જગતને દૂષિત જુએ છે, તો પણ લૌકિકાચારનું મને કરીને પણ તેઓ ઉલ્લંઘન કરતા નથી. દેશાચારનું ઉલ્લંઘન ન કરવાથી લેકામાં યશ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે – "समाचरन् शिष्टमतः स्वदेशा-चारं यथोचित्यवशेन लोके । सर्वाभिगम्यो लभते यशांसि, स्वकार्यसिद्धिश्च गृहाश्रमस्थः॥१"
અર્થાત–ગૃહસ્થાશ્રમમાં રહેલે પુરૂષ, શિષ્ટપુરૂષને માનનીય એવા પિતાના દેશાચારને, યોગ્ય રીતે આચરણ કરતે, લેકમાં સર્વને માનનીય થાય છે. અને યશ તથા પિતાના કાર્યની સિદ્ધિને પણ મેળવે છે.
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આખ્યાન ડું
ફાઈનાય અવણ વા
હવે છઠ્ઠા ગુણનુ કિંચિત્ સ્વરૂપ. અવળું વાદ કાઇના ન કહેવા, એ છઠ્ઠો ગુણુ છે. પારકી નિદાી અપયશ તથા દુઃખાદિકને પ્રાપ્ત થાય છે. મલધારી શ્રી હેમચ ંદ્રસૂરિજીએ માલા ” માં કહ્યુ` છે કે
66
પુષ્પ
44
માલવા નહિ
44
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
'सुडुविगुणे धरतो पावर लहुअत्तणं अकिर्त्ति च । परदेस कहानिरओ, उक्करिसपरो अ सगुणे ॥ १ ॥
..
" आयरह जह अकजं, अन्नो किं तुञ्झ तत्थ चिंताए ! | अप्पाणं चित्र चिंतसु, अअवि वसगं भवदुहाणं ॥ २ ॥ परदेासं जंपतो, न लहइ अत्थं जसं न पावेह | सजणपि कुण सत्तुं, बंधइ कम्मं महघोरं ॥ ३ ॥ " समयमि निग्गुणेवि भणिया मज्झत्थभावणा चैव । પડોસમાં મુળ, મળિય અનૈËિવિ નિરુદ્ધ ॥ ૪ ॥ ”
''
અર્થાત્—સારા ગુણેાને ધારણ કરવા છતાં પણ, પારકા ઢોષ કહેવામાં રિસક અને પેાતાના ગુણને ગર્વ કરનાર પુરૂષ લઘુતા અને અપયશને પામે છે. અન્ય કાઈ જો કર્મના વંશથી અકાર્ય કરતા હાય તેા તેની ચિંતા કરવાનુ તારે શું પ્રયેાજન છે? તું તા અદ્યાપિ પર્યં ત સંસારમાં જન્મ-મરણના દુ:ખને વશ પડેલા પેાતાના આત્માની જ ચિંતા કર. પારકા દોષને કહેવાથી તું નથી મેલવતા દ્રવ્ય કે નથી મેલવતા યશ, ઉલટું, સ્વજનાને શત્રુ ખનાવે છે, અને દુ:ખદાયી મહાઘાર કર્મીને ખાંધે છે. શાસ્ત્રોમાં નિર્ગુણીજના ઉપર પણ મધ્યસ્થ ભાવના રાખવાનુ કહ્યું છે, અને પરદોષાને ગ્રહણ કરવાનુ તે અન્યમત
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા વાળાઓએ પણ વિરુદ્ધ જ કહ્યું છે, તે વીતરાગ ભગવાનના માર્ગમાં કહેવું જ શું? રાજનિન્દાદિ વિશેષે કરવી નહિ?
પારકી નિદામાં પણ રાજા, મંત્રી આદિની નિન્દા તો વિશેષ કરીને ન જ કરવી. “ધર્મબિન્દુ” માં કહ્યું છે કે –
રિવાજ,-દિપો પર એક મરિતા રાણાવા વિરબાઇ, -નાશારિરિ રોષ દયાવાલા”
અર્થાતુ- દુશ્મનાવટની વૃદ્ધિ થવામાં, પારકી નિંદા સિવાય અન્ય કોઈ ઔષધ (સબળ કારણ) નથી: તથા રાજા મંત્રીની નિદાથી તે ધન અને પ્રાણીને પણ નાશ થાય છે માટે પારકી નિંદા ન કરવી, એટલું જ નહિ પણ પિતાની લાઘા પણ ન કરવી. પિતાના મુખથી પોતાની લાઘા કરનાર, જગતમાં યશને પ્રાપ્ત થતું નથી. દ્વાદશ કુલકવૃત્તિ” માં કહ્યું છે કે - " परेण परिख्यातो, निर्गुणोऽपि गुणी भवेत् ।
शक्रोऽपि लघुतां याति, स्वयं प्रख्यापितैः गुणैः ॥१॥" " आत्मोत्कर्ष विनापि स्यात्, गुणतो गौरवं जने। “હિ માવાણામાસર વારિત શિક્ષતિ રા”
અર્થાત-બીજાએ કરીને જે પ્રસિદ્ધ થાય, તે નિર્ગુણ પણ ગુણવંત કહેવાય છે અને પોતાની મેળે પિતાના ગુણેનું વર્ણન કરતાં ઈન્દ્ર પણ લઘુતાને પામે છે. પિતાના ગુણેની ઉત્કર્ષતા (મેટાઈ) કર્યા વિના પણ લોકોમાં ગુણેથી ગેરવતાને પમાય છે. દષ્ટાંત તરીકે જેમ સૂર્ય પોતાના પ્રકાશને
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન છઠ્ઠું
: 19:
કદાપિ વખાણુતા નથી. આ હેતુથી પેાતાની સ્તુતિ તથા પરની નિંદા કદી પણ નહિ કરવી.
ગૃહસ્થનુ ધર :
હવે સાતમા ગુણુનુ સ્વરૂપ. ગૃહસ્થ અનેક પેસવા નીકળવાના દ્વારાથી રહિત મકાનવાલા ન હેાય; કારણ કે-જો ઘરમાં પેસવા નીકળવાનાં ઘણાં દ્વાર હાય, તે જેએના આગમન અને પ્રવેશની ખખર પડતી નથી, તેવા દુષ્ટ લાકાના આવવાથી, સ્ત્રી વગેરેના પરાભવરૂપ ઉપદ્રવ થાય છે. આ ઠેકાણે ઘરનાં અનેક દ્વારાના નિષેધ થવાથી, ગૃહસ્થ નિયમિત દ્વારથી સારી રીતે રક્ષણ કરાએલા ધરવાલા હૈાવા જોઇએ, એવું અહીં તાત્પર્ય છે.
.
તેવા પ્રકારના ઘરને પણ અનુચિત સ્થાનમાં નહિ માંધતાં, ઉચિત ભૂમિમાં જ આંધવુ ચુક્ત છે. ભૂમિ આ પ્રમાણે છે:અસ્થિ, રાખ, ખાતર વગેરે દોષ અને નિષેધ કરેલ આય(દ્રવ્ય )થી રહિત હોય. તથા ઘણી દૂર્વા, કુરા, દર્ભને ગુòા, સુંદર વર્ણ, તથા ગંધવાલી માટી હાય, સારા સ્વાદયુક્ત પાણીના ઉદ્ગમ હાય, અને નિધાનવાલું હાય, તેને ચાગ્ય સ્થાન ( ભૂમિ ) કહે છે. કહ્યું છે કે:
" शीतस्पर्शोष्णकाले यात्युष्णस्पर्शा हिमागमे । નળ શોમાં, સ યુમા સર્વલેહિનામ્ ? ।।”
અર્થાત્—ઉષ્ણુકાલમાં શીત સ્પર્શીવાળી, શીતકાલમાં અતિ ઉષ્ણુ સ્પર્શવાળી અને વર્ષા ઋતુમાં ઉષ્ણુ તથા શીત એ અન્ને સ્પ વાળી ભૂમિ શુદ્ધ ગણાય છે. વળી પ્રથમ ભૂમિને એક હસ્ત પ્રમાણ ખાદી પછી તે ખાડાને તે માટીથી પૂરી દેતાં જો માટી વધી પડે તા શ્રેષ્ઠ, આછી રહે તા ીન અને ખરાખર થાય તે સાધારણ
સ્
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધની દિશા (મધ્યમ) ભૂમિ સમજવી. વળી જે જમીનમાં વાવેલી ડાંગર વગેરે ત્રણ દિવસમાં અને સાત દિવસમાં ઊગે, તે ભૂમિ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને હીન એમ ત્રણ પ્રકારની છે; અથવા જે દિમૂઢ કરનારી ન હોય, અથ–જે જમીનમાં ઊભા રહેવાથી દિશાઓની ચોક્કસ ખબર પડતી હોય, ચારે બાજુ સરખી હાય, સુંદર આકૃતિ હોય, ત્રીજે દિવસે બીજને ઉઘાડવાવાલી હોય અને પૂર્વ, ઈશાન તથા ઉત્તર દિશા તરફ જલાશય યુક્ત હોય, તે જમીન શ્રેષ્ઠ ગણાય છે, ઈત્યાદિ સ્થાન માટે અન્ય શાસ્ત્રોથી જાણું લેવું. ઘરનું સ્થાન :
સ્થાનના ગુણ તથા દોષેનું જ્ઞાન તે શકુન, સ્વમ, દેવપ્રશ્ન અને નિમિત્ત વગેરેના બળથી થાય છે. સ્થાન સંબંધી નિષેધ તે આ પ્રમાણે છે-જે સ્થાનમાં વૃક્ષ અને ધ્વજા વગેરેથી, પહેલા તથા છેલ્લા પહોર સિવાયની એટલે બીજા તથા ત્રીજા પહેરની છાયા પડતી હોય, તે તે છાયા નિરંતર દુઃખ આપનારી થાય છે. ખજુરી, દાડમ, કેળ, બોરડી અને બીજેરાનું વૃક્ષ, જે ઘરમાં ઉત્પન્ન થાય છે, તે ઘરને મૂળથી નાશ થાય છે; તેથી આ વૃક્ષના કાને ત્યાગ કરે. કેઈ કહે છે કે-“ઘરની પૂર્વ દિશાએ વડ, દક્ષિણ તરફ ઉમરડે, પશ્ચિમ દિશાએ પીંપળો અને ઉત્તર દિશા તરફ પીપળો હોય તે તે પ્રશંસનીય છે.” વળી તીર્થકરની પીઠ, શંકર, તથા સૂર્યની દષ્ટિ, વાસુદેવની ડાબી બાજુ અને બ્રહ્માની દક્ષિણ બાજુને ત્યાગ કરી ગૃહસ્થ મકાન બંધાવવું.બીજે સ્થળે પણ કહેવું છે કે-“જિનેશ્વરની પીઠ, સૂર્ય તથા શંકરની દ્રષ્ટિ અને વિષ્ણુની વામ બાજુને ત્યાગ કરી જોઈએ.” ચંડી સર્વ દિશાએ અશુભ છે. અને બ્રહ્મા સર્વથા ત્યાગ કરવા ગ્યા છે. અરિહંતની દષ્ટિ તથા દક્ષિણ બાજુ અને શંકરની પીઠ તથા વામ બાજુ હોય, તો કલ્યાણ કરનાર અને
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માખ્યાન કર્યું તેથી વિપરીત દિશામાં હોય તે ઘણું દુખ આપનાર થાય છે; પરંતુ જે વચમાં માગ હોય તે કાંઈ પણ દેષ લાગુ થતા નથી. ઘરની નિર્દોષતા :
"पुरिसव्व गिहस्संग, हीणं अहि न पावए सोहं।। તન્હા સુદ્ધ થા, ને હિં હવા વિદ્ધિ ?”
અથ-ન્યૂનાધિક શરીરવાળા પુરુષની પેઠે, ઘરનું પ્રમાણ જૂનાધિક હોય તે શાભા પામતું નથી, તેથી જે ઘર નિર્દોષ કર્યું હોય તે તે અદ્ધિ કરનાર થાય છે.
વળી-બીજેરી, કેળ, દાડમ, ઝુબીર, આંબલી, બાવલ, બરડી, અને ધંતુરાના કાષ્ઠને પણ ત્યાગ કરે. આ વૃક્ષનાં મૂળીયાં પાડેશને લીધે જેના ઘરમાં ગયાં હોય અને તેમની છાયા જેના ઘર ઉપર પડતી હોય, તેના કુળનો નાશ થાય છે. પાષાણમય સ્તંભ, પાટડા, છત, બારસાખ અને ઉત્તરંગ, એ સર્વ ગૃહસ્થાને હાનિકારક છે; પણ ધર્મસ્થાનમાં તે સુખ આપનાર છે. પાષાણુમય પ્રાસાદ કે ઘરમાં, કાષ્ઠના સ્તંભાદિકને અનેક કાષ્ઠમય પ્રાસાદ કે ઘરમાં પાષાણના ખંભાદિકને ગૃહ
એ પ્રયત્નથી ત્યાગ કરે જોઈએ. દેવમંદિર, કુપ, વાપિકા, મશાન, મઠ અને રાજમંદિરના પાષાણ, ઈટ અને કાષ્ઠ, ગૃહસ્થ બાંધકામમાં સરસવ માત્ર પણ લેવા યોગ્ય નથી. મેળાકાર, ખૂણા રહિત, સાંકડું, એક બે કે ત્રણ ખૂણાવાળું અને દક્ષિણ તથા વામ બાજુ દીર્ઘ હોય, એવા ઘરમાં વાસ કરે
ગ્ય નથી. શુભકારક ચિત્રામણ :
જે ઘરમાં દ્વાર આપોઆપ બંધ થાય અને ઉઘડે છે, તે
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૬૦ :
ધર્મની દિશા ઘર અશુભ ગણાય છે. અને ઘરના મૂળદ્વારમાં ચિત્ર તથા કલશ આદિની વિશેષ શોભા કરવી તે શુભ ગણાય છે. જોગણીનાં નાટક, ભારત, રામાયણ, રાજાનાં યુદ્ધ, ઋષિના ચરિત્ર અને દેવનાં ચરિત્રનાં ચિત્રો ઘર ઉપર ચિતરવાં ચોગ્ય નથી. ફળયુક્ત વૃક્ષ, પુષ્પ, વેલડી, સરસ્વતી નવનિધાનયુક્ત લક્ષમી, કલશ, વધામણું અને સ્વનેની શ્રેણી, એ મકાન ઉપર ચિહ્યાં હોય તો તે શુભ ગણાય છે. વર કયી દિશાએ ઉન્નત જોઈએ?
મકાન પૂર્વ તરફ ઉન્નત હોય તે દ્વવ્યની હાનિ કરનાર, દક્ષિણ તરફ ઉન્નત હોય તો દ્રવ્યની સમૃદ્ધિ કરનાર, પશ્ચિમ તરફ ઉન્નત હેાય તે વૃદ્ધિ કરનાર અને ઉત્તર તરફ ઉન્નત હાય તે વસ્તિનો નાશ કરનાર થાય છે. નગર કે ગામના ઈશાનાદિક કેણમાં મકાન બાંધવું નહીં, કારણ કે તે સત્પરુષે માટે અશુભ ગણાય છે. પણ અંત્યજ જાતિને માટે તે (લક્ષ્મી આદિની) વૃદ્ધિ કરનાર છે. વલી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ કરનારે ઉપાય આ પ્રમાણે છે.
જે ઘરમાં વેધાદિક દેષ ન હોય, સઘળે કાટમાલ નવો હાય, ઘણું દ્વાર ન હોય, ધાન્યને સંગ્રહ હાય, રક્તવર્ણની યવનિકા હાય, જ્યાં દેવતા પૂજાતા હોય, આદરપૂર્વક ઉત્સવ થતો હોય, સારી રીતે ઘરનો કચરો દૂર થતા હોય. મેટાં નાના વગેરેની સારી વ્યવસ્થા હોય, દીપક બળ હાય, રેગીનું પાલન થતું હોય અને શ્રમ પામેલાની ચાકરી થતી હોય તેવા ઘરમાં લક્ષમી વાસ કરે છે. ઘરની વ્યવસ્થા:
ઘરની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, તેને માટે કહ્યું છે કે,
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ડું
" पूर्वस्यां श्रीगृहं कार्य; - माग्नेय्यां च महानसम् । शयनं दक्षिणस्यां तु, नैऋत्यामायुधादिकम् ॥ १ ॥ भुजिक्रिया पश्चिमायां वायव्यां धान्यसंग्रहः । ઉત્તરયા ગજસ્થાન-મીશાન્યો વતાહમ્ ॥ ૨॥” અર્થાત્——લક્ષ્મીનું સ્થાપન પૂર્વ દિશામાં, રસેાડુ' અગ્નિકાણમાં, શયન દક્ષિણ દિશામાં, શસ્રાદિ નૈઋત્ય કાણુમાં, લેાજનક્રિયા પશ્ચિમ દિશામાં, ધાન્ય સંગ્રહ વશ્યન્ય કાણુમાં, જલનું સ્થાન ઉત્તર દિશામાં અને દેવનું 'દિર ઇશાન કાણુમાં કરવું. મકાનનું સ્થાન:
: tt:
તેમ જ સ્થાન કેવા પ્રકારનું હાવું જોઇએ. તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, અતિપ્રગટ અને અતિશુમ ન હાવું જોઇએ. એમાં અતિપ્રગટ હાય તા, સમીપમાં બીજા ઘર ન હેાવાને લીધે, અને ચારે તરફ ખુલ્લું હાવાને લીધે ચારાદિકથી પરાભવ થાય; અને અતિશુભ હાય તા ચારે તરફનાં બીજા મકાનાથી ઘેરાયેલું હાવાને લીધે શાભા પામતું નથી. તથા અગ્નિ વગેરેના ઉપદ્રવ વખતે મકાનમાં મુશ્કેલીથી પેસી કે નીકળી શકાય છે, તથા જ્યાં સુંદર શીલ વગેરેથી અલંકૃત પાડાશી વસતા હાય તેવા સ્થાનમાં મકાન હેાવુ જોઇએ. જો ખરાબ શીલ( આચાર )વાળા પાડાશી હાય તા ખરેખર તેમના આલાપ સાંભળવાથી અને ચેષ્ટા વગેરે જોવાથી સદગુણી પુરુષને પણ આપોઆપ હાનિ થઈ જાય છે.
શાસ્ત્રામાં આવે છે કે, ઉત્તમ સાધુના ઉપાશ્રયની પાસે રહેલા હાથીને સાધુના દર્શનથી યાના પરિણામ થયા હતા, અને પાછળથી સૂકરીના રહેઠાણુ પાસે કરેલી હસ્તીશાળામાં રહેવાથી, તે જ હાથી દયારહિત થયા હતા. વળી ગાયા ચારનાર સ ંગમને સારા પાડાશીના ચૈાગ મળવાથી, તે પરલેાકમાં શાલિભદ્રપણે
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા ઉત્પન્ન થયો હતો. આગમમાં નિષેધ કરેલા દુષ્ટ પાડોશીઓ તે આ પ્રમાણે ગણાય છે–
“દાસી, તિયાથી પિષણ કરનાર, તાલાચર (તાબેટા પાડીને ફરવાવાલી મશ્કશ), સ્મશાનમાં મૃગલાં વગેરેને પાસમાં નાખનાર (પોરબી) વ્યાધ, શિકારી વિશેષ (જનાવરની મદદથી શિકાર કરનાર) હરિકેશ ચંડાળ વિશેષ, ભિલોક, માછી, જુગારી, વેશ્યા, નટ જાતિ વિશેષ, ભાટ અને કુકર્મ કરવાવાળા પુરુષોના ઘર તથા દુકાનના પાડેશને અને તેમની મૈત્રીને સર્વથા ત્યાગ કરવું જોઈએ. વળી ઘર, સાર્વજનિક દેવળ-ધર્મશાળાની પાસે હોય તે હાનિ, ધૂર્તના મકાન પાસે હોય તે પુત્રનાશ અને મંત્રીના મકાન પાસે હોય તે દ્રવ્યને નાશ.થાય છે. મૂર્ખ, અધમી, પાખંડી, મર્યાદારહિત, ચોર, રાગી, ક્રોધી, અંત્યજ, અહંકારી, ગુરુની શય્યા સેવનાર, શત્રુ, સ્વામીવંચક, શિકારી અને સાધુ, સ્ત્રી તથા બાળકને ઘાત કરનાર એવા અધમ પુરુષ:–આ બધાનાં પાડેશને આત્માનું હિત ઈચછનાર બુદ્ધિમાન પુરુષોએ ત્યાગ કરવો જોઈએ. આ રીતે માર્ગાનુસારીના સાતમા ગુણનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું.
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન સાતમું. [ માગનુસારીના ગુણ (ચાલુ) ૮થી ૧૫]
| માયાવરણને अर्हन्सर्वार्थवेदी यदुकुलतिलकः केशवः शंकरो वा, बिभ्रद्गौरी शरीरे दधदनवरतं पद्मजन्माक्षसूत्रम् । बुद्धो वाऽलं कृपालु प्रकटितभुवनो भास्करः पावनोवा, रागाधैर्यो न दोषैः कलुषितहृदयस्तं नमस्यामि देवम् ॥१॥
ભાવાર્થ –સર્વ પદાર્થના જ્ઞાતા, શ્રી અન ભગવાન હોય, અથવા યાદવકુલને વિષે તિલક સમાન શ્રી કૃષ્ણ મહારાજ હોય, અથવા શરીરમાં પાર્વતીને ધારણ કરનાર શિવજી હાય, અથવા નિરંતર જપમાળા ધારણ કરનાર બ્રહ્માજી હોય, અથવા અત્યંત કૃપાવંત બુદ્ધ ભગવાન હય, યા જગતને પ્રકાશ કરનાર સૂર્ય હોય કે અગ્નિદેવતા હોય, પરંતુ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભ, મોહ, અજ્ઞાન, નિદ્રા, કષાય આદિ દોષથી જે મહાત્માઓનાં હદય કલુષિત નથી તે પરમાત્માને મારા નમસ્કાર હે ! ૮ પુરૂાને સંગ :
આ લેકના તથા પરાકના હિતને માટે પ્રવૃત્તિ કરનાર પુરુહનો સંગ કરવું, પરંતુ જુગારી, ધૂત, વિટ, ભાંઠ આદિ પુરૂષોને
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા સંગ ન કરવો, કારણ જેવી સેબત તેવી અસર થયા વિના રહેતી નથી. કહ્યું છે કે
पश्य सत्संगमाहात्म्यं, स्पर्शपाषाणयोगतः। लोहस्वर्णीभवेत्स्वर्णयोगात्काचो मणीयते ॥१॥ विकाराय भवत्येव, कुलजोऽपि कुसंगतः। जलजातोऽपि दाहाय, शंखो वहिनिषेवणात् ॥२॥ आस्तामोपाधिको दोषः, सहजोऽपि सुसंगतः। अपयाति यथा कर्म, जीवस्य ज्ञानसंगमात् ॥ ३॥ एकमातृपितृत्वेऽपि, श्रूयते शुकयोद्वयोः । भिल्लानां च मुनीनां च, संगादोषो गुणो यतः ॥४॥
ભાવાર્થ –જુઓ સત્સંગનું મહાગ્ય કેવું છે? સ્પર્શ (પારસ) મણિના સંગથી લેતું પણ સુવર્ણપણાને પામે છે અને કાચ સેનાના સંગથી મણિની ગણત્રીમાં આવે છે. ૧ જેમ જળમાં પેદા થયેલ શંખ અગ્નિના સંગથી દાહકગુણવાળા થાય છે, તેમજ સારા કુળમાં ઉત્પન્ન થયેલો પુરુષ પણ ખોટી સેબતથી વિકારપણાને પ્રાપ્ત થાય છે, અર્થાત્ દુર્ગણું થાય છે. ૨ તે ઉપાધિથી ઉત્પન્ન થયેલ દૂષણ તે દૂર હે! એટલે નાશ પામે જ, પરંતુ જ્ઞાનના રોગથી જીવની સાથે અનાદિ કાળથી લાગેલાં કર્મ પણ નાશ પામે છે, તેની માફક સ્વાભાવિક દૂષણે હાય, તે પણ સત્સંગથી નાશ પામે છે. ૩ આપણે સાંભળીએ છીએ કે, એકજ માબાપના ચેગથી ઉત્પન્ન થયેલ બંને પિપટેમાંથી એક પિપટ ભીલ લોકોના સહવાસથી દુર્ગણી છે અને બીજે મુનિમહાત્માઓના સંગથી સગુણ થશે. છે
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન સાતમુ
: 08:
સત્સંગરૂપ સદ્ગુણ પાપટ જેવા પક્ષીને અને લેાહ તથા કાચ જેવા અચેતન પટ્ટા ને ગુણકારી થાય છે, તેા મનુષ્ય જેવા રત્નને તા તેથી ગુણુની પ્રાપ્તિ થાય છે, એ વાત નિસંશય છે.
તેમજ આ જગતમાં પદાર્થ એ પ્રકારના છે: પ્રથમ ભાવુક અને ત્રીજો ભાવુક. તેમાં ભાવુક એટલે ફેરફાર થવાવાળા, અને ફેરફાર ન થવાવાળાનું નામ અભાવુક છે. ઉદાહરણમાં જેમ આંબાનું વૃક્ષ હાય, ને તેની જડમાં લીંબડાનું વૃક્ષ હાય, તે તે આંખાના ફળમાં કુટુકતા ઉત્પન્ન થાય છે, અને જો ચંદનનુ વૃક્ષ હાય, તા સુગધી ઉત્પન્ન થાય છે. અર્થાત જેવી સામત મળે, તેવી અસર થાય છે. અને એરડ વૃક્ષની સાથે ગમે તે વૃક્ષના સંચાગ થાય તેપણ તેને કંઇપણુ અસર થતી નથી. આ ભાવુક અને અભાવુક પદાર્થ ની ઉદાહરણ સાથે વ્યાખ્યા કરવાનું તાત્પર્ય એટલું જ છે કે, આ ચેતન કહે!, અથવા જીવ કહેા, તે આંબાના વૃક્ષની જેમ ભાવુક ગુણવાળા છે; માટે તે જેવા પ્રકારના સહવાસમાં આવે, તેવા બની જતાં તેને ઘણા સમય લાગતા નથી. માટે કુસ'ગના ત્યાગ કરી બનતા પ્રયાસે સત્સ`ગની પ્રાપ્તિ કરવી.
૯ માતા-પિતાદિક વડીલની સેવા :
માતાપિતા આદિ વૃદ્ધ પુરુષાની ત્રણે કાલ નમસ્કારાદિપ સેવા કરવી. માતાપિતાદિકની સેવા કરવાથી તીર્થયાત્રા સમાન ફૂલની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે,~
मातापित्रादिवृद्धानां नमस्कारं करोति यः । तीर्थयात्रा फलं तस्य तत्कार्योऽसौ दिने दिने ॥१॥ ભાવાર્થ –માતાપિતા, વડીલબ તથા માટી બહેન આદિવૃદ્ધ પુરુષાને જે પુરુષ નમસ્કાર કરે છે, તેને તી યાત્રાનું
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની nિ ફળ પ્રાપ્ત થાય છે માટે પુરુષે અહર્નિશ ઉપરોક્ત વૃદ્ધ પુરુષની નમસ્કારરૂપી સેવા બજાવવામાં ચૂકવું નહીં. ૧ માતપિતાદિકની પૂજા કરવી તે તે સજજન પુરુષોનું સ્વાભાવિક લક્ષણ છે. કહ્યું છે કે – आस्तन्यपानाजननी पशूनामादारलाभाच नराधमानाम् । आगेहकर्मावधि मध्यमानामाजीवितातीर्थमिवात्तमानाम् ॥१॥
ભાવાર્થ –પશુઓ જ્યાં સુધી દૂધ મળે ત્યાં સુધી માતાને સંબંધ રાખે છે, અને અધમ પુરુષ સ્ત્રી મળે ત્યાંસુધી, અને મધ્યમ પુરૂષે જ્યાં સુધી ગૃહસ્થાવાસ ચલાવવાની શક્તિ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી અને ઉત્તમ પુરુષ તે જીવતાં સુધી પરમપકારી માતાની પાલન કરે. ૧ માટે ઉત્તમ પુરુષના આ ઉત્તમ ગુણેનું અનુકરણ કરવાની ઈચ્છાવાળા પુરુષોએ માતાપિતાની સેવારૂપ ગુણ અંગીકાર કરવા લાયક છે. તેમજ દરેક કાર્ય કરતાં પહેલાં માતાપિતાની આજ્ઞા માગવી જોઈએ. અર્થાત દરેક કાર્ય માતાપિતાની આજ્ઞાથી જ કરવું, આજ્ઞા માનવી એ પણ એક ઉત્તમ પ્રકારની સેવા છે. માતાપિતાની માફક પિતાના વિદ્યાગુરૂ તેમજ ધર્મગુરૂની પણ અવશ્ય અહર્નિશ સેવા કરવી અને માતાપિતા આદિ વડીલેએ ધર્મના પવિત્ર મા જનારા. પોતાના બાળક-આશ્રિતને અવશ્ય અનુજ્ઞા આપવી જોઈએ. ૧૦ ઉપદ્વવવાળા સ્થાનને ત્યાગ કરે * સ્વચક તથા પરચક્રને વિરોધ, દુષ્કાળ, મરકી આદિ ઈતિઓ અને પ્રજાના પરસ્પર કલેશથી ઉપદ્રવવાળા નગરાદિકને ત્યાગ કરે, અને જે ત્યાગ ન કરે તે પ્રથમ ઉપાર્જન કરેલ ધર્મ, અર્થ અને કામને નાશ થાય છે, અને નવીન પેદા થવા પામતા નથી. તથા તે ધર્મ, અર્થ અને કામ ઉત્પન્ન ન થવાથી આ લેક તથા પરલોક બગડે છે તેમજ ગ્રામાદિક જેવા સ્થાનમાં
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગગાન સાતમુ
: :
વાસ કરવાથી બુદ્ધિના નાશ થાય છે, માટે તેવા સ્થાનને પણ ત્યાગ કરવા. કહ્યું છે કે,
यदि वांच्छसि मूर्खत्वं, वसेद्ग्रामं दिनत्रयम् । अपूर्वस्यागमो नास्ति, पूर्वाधीतं विनश्यति ॥ १ ॥
ભાવાર્થ:—હે ઉત્તમ પુરૂષ ! જો તારે પેાતાને મૂખ પણાની ઇચ્છા હાય, તે ગામની અંદર ત્રણ દિવસ વાસ કરવા. કારણ કે ગામમાં રહેવાથી નવીન વિદ્યાના લાભ નહીં અને પ્રાપ્ત ફરેલી વિદ્યાના નાશ થાય છે. (૧) માટે એવા અવગુણુને ઉત્પન્ન કરનાર ગામમાં વાસ ન કરવા, પરંતુ જ્યાં દેવગુરૂ આદિ સત્પુરૂષોના સમાગમ તથા સદ્ગુણેાની પ્રાપ્તિ થાય, તેવા સ્થાનમાં વાસ કરવા. કહ્યું છે કે,
गुणिनः सुनृतं शौचं प्रतिष्ठा गुणगौरवम् । अपूर्वज्ञानलाभश्च यत्र तत्र वसेत्सुधी :
॥ ? ॥
ભાષા :—જે નગરમાં ગુણી પુરૂષાને વાસ હોય અને સત્ય, શૌચ, માન્યતા, ગુણની ગૌરવતા, અપૂર્વજ્ઞાનના લાભ સ્માદિ ગુણેાની પ્રાપ્તિ થાય તે ગામમાં બુદ્ધિમાન પુરૂષાએ નિવાસ કરવા એ જ ઉચિત છે.
૧૧ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરી.
દેશ, જાતિ, કુલ આદિની અપેક્ષાએ જે કામ નિંદિત હોય, તે કાર્ય સત્પુરુષાને કરવું ઉચિત નથી, પરંતુ જે કાર્ય કરવાથી સુખની પ્રાપ્તિ થાય, તે કાર્ય કરવું. કહ્યુ છે કે,
•
दिवसेनैव तत्कार्य, येन रात्रौ सुखी भवेत् । मासैरष्टभिस्तत्कार्य, वर्षासु स्याद्यतः सुखी ॥ १ ॥
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની હિમ.
પૂર્વનચરિતા , ઘા સુરતી મા ! सर्ववयसा तत्कार्य, येन प्रेत्य सुखी भवेत् ॥ २ ॥ ભાવાર્થ: આખા દિવસમાં એવા પ્રકારનું કામ કરવું કે, જેથી રાત્રી સુખી અવસ્થામાં નિર્ગમન થઈ શકે, અને આઠ માસમાં પણ એવું ઉત્તમ કાર્ય કરવું કે, જેથી વર્ષાઋતુ નિરૂપાધિપણે વ્યતીત થઈ શકે. (૧) પ્રારંભની ઉંમરમાં એવું કામ કરવું કે, જેથી વૃદ્ધાવસ્થા નિરાબાધપણે ઉલ્લંઘન કરી શકાય, અને સંપૂર્ણ ઉમ્મરમાં એવી નીતિથી ઉત્તમ કાર્યો કરવાં કે, જેથી પરકમાં સુખની પ્રાપ્તિ થાય. (૨)
ઉપરક્ત શાસ્ત્રકારનાં વચનેને બહુમાનપૂર્વક અંગીકાર કરી સર્વ રીતે સુખને આપનાર એવાં નીતિમય કાર્યો કરવાં, એ જ સજજન પુરુષોને ઉચિત છે. અને ઉપરોક્ત નિંદિત કાર્યોથી નિવર્તન થવું, એ કર્તવ્ય છે. ૧૨ આવક પ્રમાણે વ્યય કરે,
ખેતી તથા વ્યાપાર અને રાજસેવાદિથી જે ધનની પ્રાપ્તિ થાય, તેનું નામ આવક કહેવાય છે, અને સ્વકુટુંબનું પોષણ કરવું, તથા પિતાના સબંધી તથા દેવ અતિથિ આદિની પૂજા આદિ કાર્યોમાં દ્રવ્યને ઉપગ કર. તેનું નામ વ્યય કહેવાય છે, એવા પ્રકારને વ્યય કરે તે પણ પિતાની આવકને અનુસારે કરવાનું કારણ કે જે આવકના પ્રમાણથી અધિક વ્યય જે પુરૂષ કરે, તે પુરૂષ અપકાળમાં નિર્ધન અવસ્થાને અનુભવ કરે છે. કહ્યું છે કે,
आये व्ययमनालोच्य, यस्तु वैश्रमणायते । अचिरेणैव कालेन, सोऽत्र वै श्रमणायते ॥१॥
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન સાસુ
: 00:
ભાવાર્થ : જે પુરૂષ આવક તથા ખરચ વિચાર કર્યા વિના કુબેરભ`ડારીની માફક દાતાર ખની જાય છે, તે પુરૂષ અલ્પકાળમાં જ આ લેાકમાં નિધનપણાને પ્રાપ્ત થાય છે. “૧”
શાસ્ત્રકારાએ તે ગૃહસ્થા સદાકાલ ધર્મમાં સ્થિર ચિત્તવાળા રહી શકે એવા હેતુથી આવકને અનુસારે વ્યય કરવા ઉપદેશ કરેલ છે. તે પણ કેટલા પ્રમાણમાં કરવેા તે બતાવે છે.
पादमायान्निधिं कुर्यात्, पादं वित्ताय घट्टयेत् । धर्मोपभोगयोः पादं पादं भर्त्तव्यपोषणे ॥ १ ॥
ભાવાર્થ
આવકના ચેાથેા ભાગ ભંડારમાં સ્થાપન કરે, અને બીજો ચેાથા ભાગ વેપારમાં ખરચે અને ત્રીજો ચેાથા ભાગ ધર્મ –કા માં તથા શરીરના ઉપલેાગમાં, અને છેલ્લા ચાથા ભાગ પેાષ્યવળ (કુટુ ખાદિક)ના નિર્વાહ કરવામાં ખર્ચ, ૧
આવકના વિચાર કર્યા વિના ખર્ચ કરવાથી-ઉપરાક્ત દોષની ઉત્પત્તિ થાય છે, એમ જાણીને સજ્જન પુરુષાને શાસ્ત્રકારોએ ઉપરોક્ત લેાકમાં ખર્ચ કરવાની જે પદ્ધતિ બતાવી, તેજ પદ્ધતિ અંગીકાર કરવી ઉચિત છે.
૧૩ વૈભવાનુસાર વેષ ધારણ કરવા.
વસ્ત્ર, અલકાર આદિ લાગ્યપદાર્થાને લક્ષ્મી, વય, અવસ્થા, દેશકાલ, અને જાતિને અનુસારે અંગીકાર કરવા; કારણ કે અનુચિત વેષ ધારણ કરવાથી હાંસીને પાત્ર થવાય છે. કહ્યું છે કે,
अर्थादधिकनेपथ्यो, वेषहीनोऽधिके धने । अशक्तो वैरकृच्छक्तैर्महद्भिरुपहस्यते ॥ १ ॥
ભાવાર્થ :-લક્ષ્મીથી અધિક વેશ ધારણ કરનાર અને
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: 06:
સુની શિા
અધિક ધન હાવા છતાં કૃપણુતાથી ફાટેલતૂટેલ વસ્ત્રને ધારણ કરનાર એવા ધનવાન, તેમજ સમથ પુરુષાની સાથે વૈરને ધારણ કરનાર અસમર્થ માણસ, આ બધા; મહાન પુરુષાના ઉપહાસનુ પાત્ર અને છે; માટે સજ્જન પુરૂષાએ ઉચિત વેષને ધારણ કરવા એ જ ઉચિત છે.
૧૪ બુદ્ધિના આઠ ગુણ મેળવવા : બુદ્ધિના આઠ ગુણ્ણા શાસ્ત્રકાર Àાકદ્વારા જણાવે છે; शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । उहापोहोऽर्थविज्ञानं तत्वज्ञानं च धीगुणाः ॥ १ ॥
ભાવાર્થ:——મન, વચન અને કાયાના અન્ય વ્યાપારી દૂર કરીને શાસ્ત્ર સાંભળવાની તીવ્ર ઇચ્છા તે શુશ્રુષા નામના પ્રથમ ગુણ ૧, શાસ્ત્રનું સાંભળવુ, તે શ્રવણ નામના ખીજો ગુણ ૨, સાંભળેલ શાસ્રના અČનુ' ગ્રહણ કરવું, તે ગ્રહણુ નામના ત્રીજો ગુણ, ગ્રહણ કરેલ અને વિસારવા નહીં, અર્થાત્ અહે. નિશ સ્મરણમાં રાખવા, તે ધારણ નામના ચેાથા ગુણ જાણવા, ભણેલા અર્થનું આલખન અંગીકાર કરીને સરખા પ્રકારના બીજા પદાર્થીને વિષે વ્યાપ્તિ થવાથી અર્થાત્ સદૃશ પદાર્થ દેખવાથી તેમજ સાંભળવાથી તે પદામાં વિત કરવા; જેમકે દૂરથી ધૂમાડાને દેખીને તર્ક કરવા કે, ધૂમાડા છે, માટે અગ્નિ હાવા જ જોઇએ, અથવા ભેાજનના સમયમાં ભાજન કરનાર માણુસે કહ્યુ કે, સિ ધવને લાવા, ત્યારે વિચાર કરવા જે, સિંધવને અર્થ ઘાડા અને લવણ એ છે, પરંતુ ભાજનના સમય હોવાથી સિંધવના અર્થ લવણુજ થઈ શકે, પણુ અશ્વ નહીં, માટે લુણુલાવવું, એવા વિતર્ક કરવા, તેનું નામ વિતર્ક નામના પાંચમે ગુણ. ચુક્તિ અને શાસ્ત્રથી વિરુદ્ધ એવા જીવહિં’સા, અસત્ય, ચેારી તથા પરસીગમન આદિ આ લેાકમાં તાડન, તન, અપકીર્ત્તિ
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્યાખ્યાન સાતપુ
ev
આદિ દુ:ખના તથા પરલેાકમાં નરકાદિ દુતિના સાધનભૂત જાણીને તેવા પ્રકારના ણાથી દૂર થવું, તે અપેાહુ નામના છઠ્ઠો ગુણુ. મ વિજ્ઞાન એટલે ઉહાપાઠ કરવાથી થએલ અને મેહ, સદે અને વિપર્યાસ રહિત જ્ઞાન તે અર્થ વિજ્ઞાન નામના સાતમા ગુણુ. તત્ત્વજ્ઞાન એટલે ઉડ્ડા, અપેાહ અને વિજ્ઞાન આ ત્રણ સાધન દ્વારા આ વસ્તુનું સ્વરૂપ આવા પ્રકારનુ જ છે. એવા નિશ્ચય કરવા, અને તેને અનુસારે વર્તન કરવું, તેનું નામ તત્ત્વજ્ઞાન કહી શકાય : કહ્યું છે કે,
तज्जानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतेोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥
:
ભાવાથ ગમે તેવા ગાઢ અંધકારના સમૂહ હાય, પરંતુ સહસ્ર કિરણને ધારણ કરતા એવા ઝળહળતા સૂર્ય જ્યારે ઉદય પામે ત્યારે તે રહેવા સમ નથી. કારણ કે, અ ંધકારમાં એ શક્તિ ક્યાં છે કે જેથી, સૂર્યનાં કિરણેાની આગળ એ ટકી શકે? રાગાદિગણુ એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેાભાદિ શત્રુઓ; જેમ જ્ઞાનરૂપી સૂર્ય ના અભાવે અર્થાત્ અજ્ઞાનરૂપી અધ કારમાં પેાતાની મરજી પ્રમાણે આત્માને કનડગત કરતાં હતાં, તેમજ આ સૌંસારસમુદ્રમાં અથડાવતા હતા, તેવી જ રીતે જો આત્મામાં જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી રખડાવે, તેમજ ગાથા મરાવે, તે પછી તેનું નામ જ્ઞાન જ ન કહી શકાય, કિંતુ અજ્ઞાન જ કહેવાય; માટે વાસ્તવિક રીતે તત્ત્વજ્ઞાન તેને જ કહી શકાય કે, જે દ્વારા આ રાગાદિરૂપ દુષ્ટ શત્રુઓના નાશ થઇ શકે. ૧
ઉપરોક્ત બુદ્ધિના આઠ ગુણ્ણાના જે પુરુષના હૃદયરૂપી કમલમાં વાસ હોય, તે જ પુરુષ પ્રવૃત્તિ કરવા લાયક એવા
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમકલ શિક્ષા માર્ગને જાણી શકે, તેમજ અંગીકાર કરી શકે, માટે સજજન પુરુષોએ આ ગુણેની પ્રાપ્તિને માટે યોગ્ય સાધનો જેવાં કે, મહાત્માઓને સમાગમ આદિ મેળવી બનતે પ્રયાસ કરે, એ જ તે પુરુષનું મુખ્ય કર્તવ્ય છે. ૧૫ નિરંતર ધર્મશ્રવણ કરવું ?
આ લેકમાં લકમી આદિની વૃદ્ધિ તેમજ પરલોકમાં સ્વર્ગાદિની પ્રાપ્તિમાં હેતુભૂત તેમજ અંતમાં અનંત સુખનાં સ્થાનરૂપ મેક્ષ નગરમાં પહોંચાડવાને માટે એક અદ્વિતીય સાધનભૂત એ જે ધર્મ તેનું શ્રવણ કરવું. તે ધર્મનું શ્રવણ કરવાથી નિરંતર ધર્મમાં ઉલ્લાસ વધે છે.
72
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ૮મું [ ભાગનુસારીના ગુણે ૧૬ થી ૨૨ ]
]
૧૬ અજીર્ણ હોય ત્યાં સુધી ભેજન નહીં કરવું ?
પ્રથમ જે ભેજન કરેલ હોય, તે જ્યાં સુધી પાચન ન થાય, ત્યાં સુધી ભેજન કરવું નહીં, અને જે કરે, તે તેનાથી અજીર્ણની ઉત્પત્તિ થાય, તેમજ અજીર્ણ થવાથી નાના પ્રકારના રેગની શરીરમાં ઉત્પત્તિ થાય, ઘણું કરીને રેગત્પત્તિનું મુખ્ય કારણ અજીર્ણ જ છે. વૈદક ગ્રંથમાં પણ કહેલું છે કે,
પ્રથમ કરેલ આહાર પાચન થાય પછી જોજન કરવું, એ સંપૂર્ણ વૈદક શાસ્ત્રનો સાર છે એમ અત્રેય નામના પંડિત વસંતપુર નામના નગરના છતશત્રુ રાજાની સમક્ષ કહ્યું છે તે ઉદાહરણ આ રીતે
એક અતિ રમણીય એવું વસંતપુર નામનું નગર હતું. તે નગરમાં અનેક ગુણે કરીને અલંકૃત એ છતશત્રુ નામને રાજા રાજ્ય કરતે હતે. એક વખતે તે રાજાને શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થવાથી બોલાવેલા ચાર પંડિતે લાખ લાખ શ્લેકના પ્રમાણવાળા ગ્રંથે લઈને આવ્યા, ત્યારે રાજાએ કહ્યું કે, આટલું બધું સાંભળવાને મને સમય નથી. તે કંઈક ટૂંકમાં મને સંભળાવે. તે સાંભળીને તે પંડિતાએ તે લાખ હેકના પ્રમા વાળા ને ભાવાર્થ પચીસ પચીસ હજાર લેકમાં કરીને
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા તેટલા પ્રમાણવાળા ગ્રંથો લઈને આવ્યા. ત્યારે પણ તે જ ઉત્તર મળવાથી લાખ લોકો ભાવાર્થ જેમાં આવેલ છે, એવા હજાર લેકના પ્રમાણુવાળા બનાવીને લાવ્યા તે પણ મને વખત નથી એમ કહેવાથી તેઓ સૌ સે લેકના પ્રમાણુવાળા બનાવીને લાવ્યા છતાં પણ વખત નથી એ ઉત્તર મળવાથી અંતમાં ચારે પંડિતાએ ભેગા મળીને એક લેક બનાવ્યા. કે,
जीणे भोजनमात्रेयः कपिलः प्राणीनां दया। बृहस्पतिरविश्वास: पांचालः स्त्रीषु मार्दवम् ॥१॥ ભાવાર્થ –પ્રથમ આત્રેય નામને પંડિત કહે છે કે, પ્રથમ કરેલ ભેજનું પાચન થયા પછી ભેજન કરવું એ વૈવકગ્રંથને પરમાર્થ છે. કપિલ નામને પંડિત કહે છે કે, પ્રાણીમાત્રની દયા પાળવી એ બધા ધર્મશાસ્ત્રોનું પરમ રહસ્ય છે. બૃહસ્પતિ નામને પંડિત કહે છે કે કેઈને પણ વિશ્વાસ ન કરવો એ નીતિશાસ્ત્રને સાર છે. પાંચાલ નામને પંડિત કહે છે કે, સ્ત્રીઓ ઉપર કમળતા રાખવી, પરંતુ તેનો અંત લે નહીં. એ કામ શાસ્ત્રને પરમાર્થ છે. ૧
આથી વૈદકશાસ્ત્રને સંપૂર્ણ સાર એ જ છે કે, પાચન થયા પછી જોજન કરવું. તેથી શરીરમાં રેગાદિક પેદા થતા નથી. ૧૭, પથ્યાપથ્યનો વિચાર કરીને ભોજન કરવું :
સબમાં ગુણમાં પ્રથમ કરેલ ભેજનું પાચન થયા પછી જેન કરવું કહ્યું. તે ભેજન પણ ભૂખ લાગે ત્યારે અને લુપતા આદિને ત્યાગ કરી તેમજ હિતકારી મિતલેજના કરે, પરંતુ સારુ અને મિષ્ટ ભજન હોવાથી તેમાં આસક્તિ થવાથી અધિક ભેજને ન કરે, કારણ કે તેમ કરવાથી વમન,
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખ્યાન આઠમું દસ્ત આદિ ઉપદ્રવ થાય અને કેઈક વખત મરણ પણ થઈ જાય, તેમજ અતિશ્રમથી શ્રમિત થયેલા માણસે પણ તરત જ ભજન ન કરવું, તેમ કરવાથી પણ શરીરમાં રોગની ઉત્પત્તિ થાય છે. તેમજ પોતાના શરીરને પ્રતિકૂલ (એટલે પાચન ન થાય એવું ) ભજન ન કરવું, તેમ કરવાથી પણ શરીરને ઘણું જ હાનિ થાય છે, માટે ઉપરોક્ત હાનિકારક જનનો ત્યાગ કરીને વિધિ પ્રમાણે એટલે જેમ રાત્રિમાં સૂક્ષ્મ જીવો દેખી શકાતા નથી તેમ જ અંધકારવાળા સ્થાનમાં પણ ન દેખી શકવાથી રાત્રિ તથા અંધકારવાળાં સ્થળમાં ભેજન કરવું નહીં.
રાત્રિમાં અનેક સૂમ ની ઉત્પત્તિ થાય છે અને તે સૂક્ષ્મ હોવાથી તેઓને ભોજનની સાથે સંયોગ થાય છે, અને તે જીવથી વ્યાપ્ત એવું ભેજન શરીરમાં જવાથી શરીરમાં નાના પ્રકારના વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, અને વ્યાધિઓના પ્રબળપણાથી શરીર પિતાની ફરજો બજાવવામાં અસમર્થ બની જાય છે, શરીર અસમર્થ થવાથી આત્મહિતમાં સાધનભૂત એવી ધર્મરૂપ ફરજ પણ બજાવી ન શકે માટે પિતાથી બનતા પ્રયાસે રાત્રિભોજનનો ત્યાગ કરી દિવસે તેમજ પ્રકાશવાળા સ્થાનમાં જ ભેજન અંગીકાર કરવું. નાના પ્રકારના જંતુઓ ભેજનદ્વારા શરીરમાં જવાથી અનેક વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. તે વિષયમાં કહ્યું છે કે, मेहं पिपीलियाओ हणति, वमणं च मच्छिया कुणइ । जुया जलोदरं तु, कालियो कोटरोगं च ॥१॥ पालो सरस्स भंगो कंटोलगइ गलंमि दारं च । वालुम्मि विधइ अली, वंजणमज्झम्मि भुजंतो ॥२॥ સવાર્થ –કીડીઓ ભેજનમાં આવે તે બુદ્ધિનો નાશ
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા કરે છે, અને જે માખી આવે તે વમન કરાવે છે, તેમજ જુ આવે તે જલોદર નામને રોગ ઉત્પન્ન થાય છે, અને જે કરોળી આવે તે કેટને રોગ ઉત્પન્ન થાય છે, અને જે વાળ આવે તે સ્વરને નાશ કરે છે, તેમજ બેરડી આદિ વૃક્ષને કટે તેમજ લાકડાને ટુકડે આવે તે કંઠમાં વાગે તેમજ પીડાને ઉત્પન્ન કરે છે, તેમજ શાકની અંદર વીંછી આદિ પદાર્થ આવે તે તાળવાનો વિધી નાખે છે. ઇત્યાદિ ઘણું દુઃખોની ઉત્પત્તિ રાત્રિભેજનથી થાય છે, માટે તેને ત્યાગ કરે તે જ સજજન પુરુષનું કર્તવ્ય છે.
તેમજ મદિરાપાન પણ આ લેક તથા પરકમાં દુખનું આપનાર હોવાથી કોઈ પણ વખત તે અંગીકાર કરવું નહીં. કહ્યું છે કે, मदिरापानमात्रेण, बुद्धिर्नश्यति दूरतः। वैदग्धीबंधुरस्यापि, दौर्भाग्येणेव कामिनी ॥१॥ पापा कादंबरीपानविवशीकृतचेतसः । जननी हा प्रियीयंति जननीयंति च प्रियां ॥२॥ मद्यपस्य शवस्येक, लुठितस्य चतुःपथे। मृत्रयंति मुखे श्वानो ब्यात्ते विवरशंकया ॥३॥ मद्यपानरसे भग्नो नग्नः स्वपिति चत्वरे । गूढं च स्वमभिप्राय, प्रकाशयति लीलया ॥४॥
ભાવાર્થ-જેમ દીર્ભાગ્યના દેષથી સ્ત્રી નાશી જાય છે તેમ ચતુર પુરૂષ હોય તો પણ મદિરાનું પાન કરવાથી બુદ્ધિ દૂરથી નાશી જાય છે. મદિરાપાનથી પરવશ ચિત્તવાળા પાપી પુરૂષ પિતાની માતાને સ્ત્રી તરીકે માને છે, અને પિતાની સ્ત્રીને માતા
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન આઠમું કરી માને છે તેમજ રાજમાર્ગમાં મદિરાપાનથી બેભાન થઈને મુખને પણ ખુલ્લું કરીને પડેલા એવા માણસને કુતરાઓ આ પર્વતની ગુફા છે એમ માનીને તેના મુખમાં પેશાબ કરે છે, અને મદિરાપાનના રસમાં મગ્ન થએલે પુરુષ નગ્ન થઈને માર્ગની વચ્ચે સૂઈ જાય છે. અને પિતાની છાની વાત પણ લીલામાત્રમાં પ્રગટ કરે છે. અર્થાત્ મદિરાપાનથી કૃત્યાકૃત્યનું ભાન રહેતું નથી, માટે આ ભવમાં અપકીર્તિના ભાજનભૂત બને છે, અને એ મચ્છથી પરવશ થઈ ન કરવા યોગ્ય કાચને પણ તે કરે છે તેથી પરભવમાં પણ દુર્ગતિરૂપ મહાદુઃખને પામે છે માટે મદિરાપાન તે સજજન પુરૂષને અવશ્ય વર્જનીય જ છે.
માંસભેજન પણ મહાપાપનું કારણું હોવાથી ત્યાગ કરવાને ચગ્ય છે. માંસના ભેજન કરવાવાળા જીવમાં દયા રહે નહીં. કહ્યું છે કે, चिखादिषति यो मांसं, प्राणिप्राणापहारतः । उन्मूलयत्यसौ मूलं, दयाख्यं धर्मशाखिनः ॥ १॥
ભાવાર્થ – જે માણસ જીના પ્રાણને હરણ કરીને માંસ ખાવાની ઈચ્છા રાખે છે તે માણસ ધર્મરૂપી વૃક્ષના દયારૂપી મૂલને ઉખેડી નાંખે છે.
જીવને મારનાર માણસ એકલે જ જીવહિંસાના પાપને ભાગીદાર નથી પરંતુ માંસ ખાનાર તેમજ જીવહિંસા કરાવનાર માણસો પણ ભાગીદાર છે. કહ્યું છે કે, हंता फलस्य विक्रेता, संस्कर्ता भक्षकस्तथा । क्रेतामनुमंता दाता च, घातका एव यन्मनुः ॥ १ ॥ લાવાથ–મનુએ કહ્યું છે કે, અરણ્યમાં રહેલાં ઘાસ તથા
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા સરોવરનાં પાણીથકી પિતાનાં શરીરની પુષ્ટિ કરતાં અને સંતોષથી રહેતા એવાં નિરપરાધી હરિણાદિ જીને ઘાત કરનાર તથા માંસને વેચનાર તેમજ માંસને સંસ્કાર કરનાર તેમજ તેના ભક્ષણને કરનાર તેમજ માંસનો ખરીદ કરનાર તેમજ હિંસારૂપી કુકર્મ કરીને માંસ પેદા કરનારની લાઘાને કરનાર અને પિતાને ત્યાં આવેલા અતિથિઓને માંસ આપનાર આ સાતે માણસે ઘાતક કહેવાય છે.
કેટલાક માંસભક્ષણમાં રસિક બનેલા માણસે પિતાના કાર્યની લાઘા કરાવવાની ઈચ્છાવાળા હોવાથી માંસભક્ષણમાં કંઈપણ દૂષણ નથી, કારણ કે જેમ ચેખા આદિ પદાર્થો પ્રાણીનાં અંગ છે તેમ આ પણ પ્રાણીનાં અંગોથી જ ઉત્પન્ન થાય છે એમ કહે છે. આ તેનું કહેવું કેઈપણ રીતે યોગ્ય નથી. કહ્યું છે કે, भक्षणीयं सता मांस, प्राण्यङ्गत्वेन हेतुना । ओदनादिवदित्येवं, ये चानुभीमते जडाः ॥१॥ गोसंभवात्ते मुत्रं, पयोवन पिबति किम् ?। प्राण्यंगतानिमित्ता च, नौदनादिषु भक्ष्यता ॥ २॥ शंखादिशूचितास्थ्यादिप्राण्यंगत्वे समे यथा ।
ओदनादि तथा भक्ष्यमभक्ष्यं पिशितादिकं ॥३॥ यस्तु प्राण्यंगमात्रत्वात् प्राह मांसौदने समे। स्त्रीत्वमात्रान्मादपन्योः स किं साम्यं न कल्पयेत् ॥४॥ पंचेन्द्रियस्यैकस्यापि, वघे तन्मांसभक्षणात् । यथा हि नरकप्राप्तिन, तथा धान्यभोजनात् ॥५॥
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાખ્યાન આઠમું
ભાવાર્થ- ખાદિકની માફક પ્રાણીનું અંગ હેવાથી. સપુરુષને માંસ ભક્ષણ કરવાને ગ્ય છે”—આ પ્રમાણે કેટલાક જડબુદ્ધિવાળા પુરુ અનુમાન કરે છે તે ઉચિત નથી, કારણ કે
ખાદિ ભક્ષ્ય છે તેમાં પ્રાણુનું અંગ હોતું નથી. જે પ્રાણના અંગને હેતુ માનતા હોય તે ગાયથકી ઉત્પન્ન થયેલ દૂધ તેમજ મૂતર બંનેમાં પણ પ્રાણુના અંગને હેતુ એક સરખે જ છે છતાં દૂધની જેમ મુતરનું પાન શામાટે કરતા નથી ? હાડકાં તથા શંખ આદિ પદાર્થો પ્રાણીના અંગપણામાં સરખાં છે પરંતુ શંખને પવિત્ર માની લો કે અંગીકાર કરે છે અને હાડકાંને અંગીકાર કરતા નથી. તેની માફક ચેખા આદિ ધાન્ય ભક્ષણ કરવા લાયક છે અને માંસાદિ અભક્ષણીય છે. માંસાદિ અભક્ષણીય છે, એવું સિદ્ધ કરનાર અને વળી સર્વ માણસોને માન્ય એવું ઉદાહરણ પણ એક વિદ્યમાન છે. જેમ પિતાને પ્રિયમાં પ્રિય એવું માણસ જે માતાપિતા ભાઈ અથવા સ્ત્રી કે જેના સિવાય ક્ષણવાર પણ ચાલી શક્યું ન હોય તે માણસના શરીરમાંથી ચેતન પદાર્થને વિલય થઈ જાય, અને શરીર કેવળ મરેલ હરિણાદિના સરખું અર્થાત શબ રહે, તેને સ્પર્શ પણ થવાથી કે સ્નાન કરે છે તો પછી હરિણાદિ મરેલ જીવોનું ભક્ષણ કરવું એ કઈ રીતે ઘટી શકે ? અર્થાત ન જ ઘટી શકે એટલે તે અભક્ષણીય જ છે. વળી જે ભેળા અલ્પજ્ઞ પુરુષ પ્રાણીના અંગ માત્રથી ચેખા આદિ અનાજને તેમજ માંસાદિને સરખાં માને છે તે પુરૂષે દરેક સ્ત્રીઓમાં સ્ત્રીપણું સરખું હોવાથી કેવળ સ્ત્રીપણાને અંગીકાર કરીને પોતાની માતા તથા સ્ત્રીને સરખા રૂપે માની, જેવી ચેષ્ટા પોતાની સ્ત્રીની સાથે કરે છે તેવી જ ચેષ્ટા પિતાની માતા સાથે કેમ કરતા નથી? તેમજ એકપણ પંચેન્દ્રિય જીવના વધથી તથા માંસભક્ષણ કર, વાથી જેમ પરલોકમાં નરકની પ્રાપ્તિ થાય છે તેમ ધાન્યના
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
@
ધની દિશા
ભક્ષણથી નરકની પ્રાપ્તિ થતી નથી માટે માંસ અને અનાજની સરખામણી કાઇપણ રીતે થઈ શક્તી નથી; આથી અને સરખા ગુણુવાળા નથી પરંતુ ધાન્ય ભક્ષણીય છે અને માંસ અલક્ષણીય છે.
આ માંસ સજ્જન પુરૂષાને કાઇપણ રીતે ભક્ષણીય નથી. એવા ઉપદેશ યુક્તિપૂર્વક ઘણા જ વિસ્તારથી યાગશાસ્ત્રમાં પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે, સંસારરૂપી સમુદ્રમાંથી ભવ્ય પ્રાણીએના ઉદ્ધાર કરવાની ખાતર કરેલ છે, માટે સજ્જન પુરૂષાએ આ માંસભક્ષણના અનતા પ્રયાસે ત્યાગ કરવા અને ભાજનકાલમાં પથ્યાપથ્યના ( એટલે આ મારે ભક્ષણીય છે અથવા અભક્ષણીય છે તેના ) વિચાર કરી અપથ્ય સાજનના ત્યાગ કરી પશ્ચ પદાર્થનું ભક્ષણ કરવું.
આજકાલ તમાકુ જેવા પદાર્થ કે જેને પક્ષી, કુતરાં, ખિલાડાં, ઉંદર આદિ જીવા પણ ખાતા નથી તેમજ ગાય, ભેંસ, ઘેાડા, ગધેડાં, બકરાં, ઉંટ, આદિ જાનવરા પણ અંગીકાર કરતાં નથી. વળી લીકામાં પણ કહેવત છે કે • ઉંટ મૂકે આકડા ને બકરી મૂકે કાંકરા ' અર્થાત્ બકરી તેા સર્વ પદાર્થ નુ ભક્ષણ કરવાવાળી છે છતાં પણ તમાકુનું ભક્ષણ કરતી નથી. કેઈપણ પશુ આદિ તેનું ભક્ષણ નહીં કરતા હેાવાથી તમાકુના ક્ષેત્રને વાડ પણ કરવામાં આવતી નથી, તેમજ તેના ક્ષેત્રમાં ચંચા પુરૂષ રાખવાનું પણ કામ પડતું નથી. એટલું જ નહીં પરંતુ ઊન જેવી વસ્તુ કે જેને ઉધેહી જલદીથી લાગે છે. પણ તેમાં જે તમાકુ નાખી રાખવામાં આવે તે ઉધેડી લાગતી નથી. અર્થાત્ કાઈપણું એને અંગીકાર કરતુ નથી એને મનુષ્યા અંગીકાર કરે છે, એ ઉચિત છે ? આજકાલ વિદ્યાથીઓ કે જેઓને કઇપશુ ગુણુ કે દોષની ખબર પડતી નથી તે પણ દેખાદેખીથી પીવા માંડે છે તે શુ' ચેાગ્ય છે? તેને પીનાર માણસાના કાળ
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ઠંસુ
: ૯.
જામાં ચાંદી પડે છે ઇત્યાદિ ઘણા દાષાની ઉત્તિ તમાકુથી થાય છે. ઇત્યાદિ કારણેાથી તમાકુ પદા પણ અંગીકાર કરવા લાયક નથી. ૧૮. પરસ્પર વિશેષ ન આવે તેમ ધમ, અથ, કામ એ ત્રણ વનુ સેવન કરવુ.
ધર્મ અર્થ, ને કામ જેનાથી અભીષ્ટ કાર્યોના ઉદય અને માક્ષની સિદ્ધિ થાય તેનું નામ ધર્મ કહેવાય છે, જેનાથી લોકિક કાર્ય ની સિદ્ધિ થાય, તેનુ ં નામ અર્થ કહેવાય છે, અને જેનાથી અભિમાનના રસથી પ્રેરાએલી ઇન્દ્રિયાને પ્રીતિ થાય, તેનું નામ કામ કહેવાય છે. આ ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણે વર્ગ પરસ્પર ગુંથાએલ છે. તેમાં એક બીજાને ઉપઘાત ન થાય તેવી રીતે ગૃહસ્થાએ સેવન કરવા પરંતુ કાઇના ઉપદ્માત થાય તેમ ન કરવું. જો ધર્મ અને અર્થના ઉપઘાત કરી કેવળ કામનું જ સેવન કરે તે અરણ્યમાં રહેતા હાથી જેમ વિષયસુખમાં મગ્ન થઇને આપત્તિનું સ્થાન થાય છે તેમ તે માસ પણુ દુ:ખના સ્થાનરૂપ થાય છે. તેમજ જે પુરૂષ ધર્મ અને કામને ઉલ્લઘન કરી કેવળ અજ ઉપાર્જન કરવામાં તત્પર રહે છે તેનાં ધનના ખીજા માણસા ઉપભેગ કરે છે અને પાતે તા હાથીને મારનાર સિંહની જેમ કેવળ અર્થ ઉપાર્જન કરવાની ખાતર કરેલ અનીતિ આદિ દુષ્કર્માજ ભાગીદાર થાય છે. તેમજ જે જે પ્રાણી ધર્મની અવગણુના કરી કેવળ અર્થ ઉપાર્જન કરવામાં અને કામ (ઇચ્છિત પુંચે. ન્દ્રિયાના વિષય ) નું સેવન કરવામાં આસક્ત બને, તેા વાવવાને આપેલા બીજનું ભક્ષણ કરનાર કણબીની જેમ દુઃખી અવસ્થાને પ્રાપ્ત થાય છે.
આથી પરસ્પર ખાધારહિત ત્રણે વર્ગોનું સેવન કરવુ તેમાં પણ વિશેષે કરીને ધર્મનું સેવન કરવું. કારણુ ધર્મ વિના અ અને કામની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે,
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા
ધની દિશા त्रिवर्गसंसाधनमन्तरेण, पशोरिवायुर्विफलं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति, न तं विना यद्भवतोऽर्थकामौ ॥१॥
ભાવાર્થ –ધર્મ, અર્થ અને કામ આ ત્રણ વર્ગના સાધન વિના મનુષ્યનું આયુષ્ય નિષ્ફળ છે. તે ત્રણ વર્ગમાં પણ ધર્મ તે શ્રેષ્ઠ છે, કારણ તેના વિના અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. ૧
ઉપરના હેતુથી ગૃહસ્થોને ત્રણે વર્ગનું સાધન કરવું ઉચિત છે. ૧૯ અતિથિ સાધુ, તેમજ દીનાદિ પુરુષને યેગ્યતા પ્રમાણે સત્કાર કરો.
અતિ ઉજ્વળ આચરણની પ્રવૃત્તિવાળે અથવા તિથિ વગેરે દિવસને જેને વિભાગ નથી તે અતિથિ અને ધર્મ, અર્થ, કામની આરાધના કરવામાં અત્યંત અશક્ત એવા લૂલા, આંધળા, બહેરા આદિ દીન, ઉપકત અતિથિ અથવા દીન પુરૂષ આદિની સેવા કરવી પણ ઉચિત છે. ઔચિત્યરહિત ગુણેને સમૂહ હાય, તે તે પણ ગ્યતાને પ્રાપ્ત થતો નથી માટે અતિથિ(સાધુ)ની પુણ્યાનુબંધી પુણ્યને અર્થે દીનાદિકની દયાને અર્થે યથોચિત સેવા કરવી જોઈએ. ૨૦. કઈ પણ વાતમાં કાગ્રહ ન કરે.
બુદ્ધિમાન પુરૂષાએ સદા સર્વકાર્યમાં અભિનિવેશને ત્યાગ કરે. બીજા માણસને પરાભવ કરવાની ખાતર અનીતિના કાર્યને આરંભ કરે, તેનું નામ અભિનિવેશ અથવા દુરાગ્રહ કહેવાય છે. એ અભિનિવેશ કરનાર આ લોકમાં તથા પરલોકમાં દુરાગ્રહી એવા ગ્રામકૂટની માફક દુઃખી અવસ્થાને પ્રાપ્ત થાય છે.
તે ગ્રામક્ટનું દષ્ટાંત આ પ્રમાણે છે.
બહેરા આદિ માં અને અતિથિ
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન આઠમું
અનેક જલતરંગથી રમણીય એવી નર્મદા નદીના દક્ષિણ દિશાના તટ ઉપર અનેક ધનવંત પુરૂષથી સુશોભિત એવું સામંત નામનું નગર હતું. તે નગરમાં અતિધનવાળા હોવાથી પ્રસિદ્ધિને પામેલે એ ગ્રામ નામને ગૃહસ્થ રહેતે હતે. તેને એક સુંદરી નામે સ્ત્રી હતી. તે શીલાદિ ગુણેકરીને વિભૂષિત હતી અને તેને એક પુત્ર પણ હતે છતાં પણ તેને બીજી
સ્ત્રી પરણવાની ઈચ્છા થઈ. તે ઈચ્છા થતાં જ અતિધનવંત તથા પ્રસિદ્ધ હોવાથી તરત જ તેણે બીજા કેઈ ગૃહસ્થની પુત્રીની સાથે પાણિગ્રહણ કર્યું. તે નવીન સ્ત્રીનું નામ રંગી હતું. જો કે તે અવગુણના સ્થાનરૂપ હતી છતાં નવીન હોવાથી તેના ઉપર અતિનેહને તે ધારણ કરતો હતે. તે પિતાની નવીન સ્ત્રીની ઉપર અતિરાગવાનું હોવાથી તેના કહેવા મુજબ પિતાની જૂની સ્ત્રી સુશીલ હોવા છતાં પણ તેને ભાગ આપીને
જુદું રહેવાનું કહ્યું. તે સ્ત્રી પણ સુશીલા તેમજ પતિની આજ્ઞામાં રહેવાવાળી હોવાથી જુદી રહી. આ બાજુ ગ્રામકૂટ પોતાની નવી શ્રી કુરંગીની સાથે અનેક પ્રકારના વિષયસુખને અનુભવ કરે છે. તેવામાં તે દેશને સ્વામીએ ગ્રામકૂટને બેલાવવાથી ગ્રામટે કુરંગી નામની નવીન સ્ત્રી પાસે રજા માંગી ત્યારે તે ઊલટી રજા નહીં આપતાં સાથે જવા તૈયાર થઈ, ત્યારે તેને ઘણું સમજાવીને કહ્યું કે, “હું થોડા દિવસમાં પાછો આવીશ.” ત્યારે તેણુએ કહ્યું કે, હે સ્વામી! હું તમારી આજ્ઞાથી અહિં રહીશ, પરંતુ સપત્નીના કહેવાથી કે મારે માથે કલંક મૂકશે. આ સાંભળીને થાકૂટે કહ્યું કે હું કોઈનું માનવાને નથી. ઈત્યાદિ ઘણી રીતે ગ્રામકૂટ, કુરંગીને રીતે સમજાવીને ઘર સેંપી રજા લઈને ગયે. પછી કુરંગી પણ જારપુરૂષેની સાથે નાના પ્રકારના કામગમાં મગ્ન થઈ. અને જરરૂષોને ખુશી કસ્તાની ખાતર પિતાના ઘરમાંથી ધન ધાન્ય અને વસ્ત્રાદિક સર્વ
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા વસ્તુઓ તેઓને આપીને ઘરને એક શૂન્ય જંગલ સરખું કરી મૂકયું. અર્થાત્ ઘરમાં કંઈપણું સારભૂત વસ્તુ રહેવા દીધી નહીં. ત્યારબાદ શામકૂટ પિતાના સ્વામીનું કાર્ય કરી પિતાના નગરમાં આવવા નીકળે. નગરની બહાર આવીને પિતાને ઘેર પિતાની કુરંગી નામની નવીન સ્ત્રીને નોકરદ્વારા કહેવડાવ્યું કે, તમારા સ્વામી આવે છે, માટે તેઓને માટે ઉત્તમ પ્રકારનાં ભેજને કરીને તૈયાર રાખે. તે સાંભળીને ઘરમાં કંઈ પણ ન રહેવાથી નેકરને સાથે લઈ સુંદરીને ઘેર જઈ સુંદરીને કહ્યું કે આપણે સ્વામી ઘણી મુદતે પરદેશથી આવે છે, માટે તું મેટી લેવાથી આજે મારા કહેવાથી સ્વામીજી તારે ઘેર ભોજન કરશે. તું ભજનની તૈયારી કર. આ સાંભળીને સુંદરી સુશીલ તેમજ પતિભક્તા હોવાથી તરત જ જન તૈયાર બનાવ્યું.
ગ્રામકૂટ તે નગરમાં આવીને સીધે જ પોતાની પ્રિય સ્ત્રી કુરંગીને ઘેર ગયે. જઈને કહ્યું કે હે સ્ત્રી! જલદી મને ભેજન આપ, વિલંબ ન કર. આજે ઘણા દિવસથી તારા હાથનું ભજન નહીં કરવાથી મને ઘણી ઉત્કંઠા થઈ રહી છે. આ સાંભળી કુરંગીએ ક્રોધ કરીને કહ્યું કે મને તમારા સ્નેહની પૂરેપૂરી ખબર છે. જેને ઘેર કહેવડાવ્યું છે, તેને ઘેર જાઓ કુરંગી પોતાની મેળે સુંદરીને ઘેર જઈને જનનું નકકી કરી આવી છે છતાં પોતાના સ્વામીને માથે દેષ મૂકવાથી ગ્રામકૂટ તે બિલાડાને દેખીને જેમ ઉંદર છાનામાને બેસી રહે તેની જેમ મુંગાની માફક બેસી રહ્યો છે. એટલામાં પિતાની સુશીલા એવી પ્રથમ સ્ત્રીએ પિતાના પુત્રને તેના પિતાને બોલાવવાની ખાતર મોકલ્યા. પુત્રે આવીને કહ્યું કે હે પિતાજી, પધારે, જન તૈયાર થઈ ગએલ છે. તે જ વખતે કુરંગીએ પણ કહ્યું કે, સુંદરીને ઘેર જા, અને ભેજન કર. આ સાંભળી દીનમુખવાળો થઈને સુંદરીને ઘેર ગયે. પિતાને સ્વામી ઘણે દિવસે પિતાને ઘેર આવતું હોવાથી સુંદરી પણ
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન આઠમું
પિતાના સ્વામીને દૂરથી દેખીને ઊભી થઈ, તેમના સામી જઈ, પ્રણામ કરી પિતાના ઘરમાં લાવીને સ્નાનાદિક કરાવીને સારી સારી રઈ સ્વામીનાથની પાસે મૂકી. પરંતુ કુરંગી ઉપરના સનેહથી કુરંગીના હાથનું ભજન નહીં હોવાથી તેને તે ભેજન સારૂં નહીં લાગવાથી સુંદરીને કહ્યું કે કુરંગીએ જે કઈ રસોઈ કરી હોય તેમાંથી થોડી લઈ આવ તે ખાવાનું ભાવે. આ સાંભળીએ સુંદરીએ કુરંગીને ઘેર જઈને કહ્યું કે તે જે કંઈપણ રસોઈ કરી હોય તેમાંથી આપ, કે જેથી સ્વાસીને તૃપ્તિ થાય, તેમ ભજન પણ સારું લાગે. તે સાંભળી કુરંગીએ કંઈપણ રાઈ ન કરેલી હોવાથી તાજું ગેબર આપ્યું. તે લઈ આવીને સ્વામીને કહ્યું કે, હે સ્વામીનાથ! આ કુરંગીએ આપ્યું છે. તે અંગીકાર કરે. તે લઈને તે રાગાંધ હોવાથી અત્યંત ખુશી થઈને તેણે ભજન કર્યું. ભેજન કરીને બેઠો છે, એટલામાં ઘણા દિવસે આવવાથી તેને મિત્ર એક બ્રાહ્મણ હતા. તે તેને મળવાને માટે આવ્યા. ત્યારે ગ્રામફૂટે મિત્રને પૂછયું કે-“હે મિત્ર! આજે કુરંગી કેમ આટલી બધી ક્રોધાયમાન છે? ત્યારે બ્રાહ્મણે પણ મિત્રાઈને સંબંધ હોવાથી કહ્યું કે હે મિત્ર! તારી સ્ત્રી દુરાચારિણી છે માટે તારા ગયા બાદ તારી દુરાચારિણી સ્ત્રી અહર્નિશ જારપુરૂષની સાથે વિષયસુખને ભેગવવા લાગી. અને એ તારી સ્ત્રીએ જાપુરૂષોની ઉપર અતિ મોહિત થયેલી હોવાથી તારા ઘરમાંથી સર્વ સારભૂત વસ્તુ તેઓને આપી દીધી છે. ઈત્યાદિ સર્વ સત્ય હકીકત કહી, છતાં પણ આગ્રહી હોવાથી તે વાત નહીં માનતાં ઊલટે પિતાના મિત્ર બ્રાહ્મણને ઉપાલંભ દેવા લાગ્યું કે હે મિત્ર? આવી આવી અસત્ય વાત તું મારી આગળ શા માટે કરે છે? મારી સ્ત્રી કદાપિ આવી હોય જ નહીં. ત્યારે મિત્ર પણ મનમાં સમજી ગયે કે આ મારા મિત્રને આ તેની દુરાચારિણે સ્ત્રીએ ઘણોજ આગ્રહી બનાવેલ છે માટે મારું કહ્યું માનવાને નથી એમ માનીને
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા મોન થે. ત્યારબાદ ગ્રામટે પણ કુરંગીને ઘેર આવીને મિત્રે કહેલી બધી વાત જણાવી, એટલે કુરંગી બોલી કે હે સ્વામીનાથ! મેં તમને પ્રથમથી જ કહ્યું હતું કે મારી પત્નીના કહેવાથી લેકે મારા માથે કલંક મૂકશે. તે પ્રમાણે બન્યું કે નહીં? ત્યારે ગ્રામકૂટ કહે કે હા, તારી વાત કહેવી સાચી હતી પરંતુ આ મારો મિત્ર એવું અસત્ય કેમ બેલે? ત્યારે કુરંગી કહે કે હું કહું છું તે સાંભળો. આ તમારા મિત્ર મહાદુરાચારી છે. તે મારી પત્નીના કહેવાથી મારે ઘેર આવીને મારું શીલ ખંડન કરવાને તૈયાર થયો હતો. એ વાત મેં નહીં માનવાથી મારા માથે બેટું કલંક મૂકવા માટે આ તમને ખોટી વાત કહી છે. આ વાત આગ્રહી અને રાગાંધ એવા ગ્રામકૂટે સાચી માનીને તે બ્રાહ્મણ મિત્રને તિરસ્કાર કરીને તેની સાથે મિત્રાચારીના સંબં ધને પણ તેડી નાંખ્યા. આ રીતે કુરંગીના વશમાં પડીને દુરાગ્રહી એવા તે ગ્રામકૂટે તેના કહેવા મુજબ અનીતિવાળાં કાર્યો જેવાં કે સુશીલા એવી સુંદરી નામની એગ્ય સ્ત્રીને જુદી રાખવી, અને સત્યવાદી એવા બ્રાહ્મણ મિત્રને તિરસ્કાર કરે. આદિ કરીને આ લેકમાં અપકીર્તિ તથા પરકમાં દુર્ગતિ આદિ દુઃખને પણ અનુભવ કર્યો. ઉપરોક્ત હેતુથી કઈ પણ કાર્યમાં કદાગ્રહ નહીં કરતાં સત્યાસત્યની પરીક્ષાદ્વારા અસત્ય કાર્યને ત્યાગ કરી સત્ય વસ્તુને અંગીકાર કરે. આ સજન પુરૂ
એ પિતાનું કર્તવ્ય માની લેગ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરવી એ જ ઉચિત છે.
ર૧. ગુણ ને પક્ષપાત કરે
હે સજજન પુરૂષ! કેઈપણ દિવસે કેઈના દેશે નહીં જોતાં ગુણેને અંગીકાર કરવા, કારણ કે અવગુણ સાંભળવાથી તેમજ બોલવાથી ઊલટી હાનિ કરે છે તે વિષે કહ્યું છે કે,
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન આઠમું संतोऽप्यसंतोऽपि परस्य दोषानोक्ताः श्रुता वा गुणमावहंति । वैराणि वक्तु: परिवर्धयति श्रोतुश्च तन्वंति परां कुबुद्धिम् ॥१॥
ભાવાર્થ –પરપુરૂષના છતા દોષ અથવા અછતા દેશે બોલવાથી અથવા સાંભળવાથી કેઈપણુ ગુણ ઉત્પન્ન થતા નથી, પરંતુ દેશે બોલવાવાળાને વેરની વૃદ્ધિ થાય છે, અને સાંભળવાવાળાને બેટી બુદ્ધિ ઉત્પન્ન કરે છે. આ ઉપર કહેલ હેતુથી જ ફૂષણવાળા પુરૂષોના દે ન અંગીકાર કરતાં ગુણી પુરૂષના ગુણને પક્ષપાત કર. ગુણી પુરૂષના ગુણ ગ્રહણ કરવાની ઈચ્છાદ્વારા આપણામાં પણ સદગુણેની ઉત્પત્તિ થાય છે અને તે સગુણોની ઉત્પત્તિ થવાથી આ લેકમાં પણ યશ, રૂપ, સુખ અને પરલોકમાં પણ સાગતિનાં: સુખની પ્રાપ્તિ થાય છે. ૨૨. દેશ તથા કાવિરુદ્ધ આચારને ત્યાગ કરે.
અકાળ અને અદેશમાં એટલે નિષેધ કરેલા દેશમાં તથા કાળમાં ગમન કરવું નહીં. નિષેધદેશ જેવા કે કારાગૃહ તથા વધ કરવાના સ્થાનમાં, તેમજ જુગારી લોકોના સ્થાનમાં તથા પરાભવના સ્થાનમાં અને ભંડારના મકાનમાં અને બીજાના અંતઃપુરમાં, ચોર-વેશ્યા-નટ આદિના સ્થાનમાં તથા નિષિદ્ધ કરેલ કાળમાં એટલે મધ્યરાત્રિમાં ગમન, ઈત્યાદિ સજજન પુરૂ
ને કદીપણ કરવાં ઉચિત નથી. કારણ કે તે પ્રકારનાં સ્થાનમાં અથવા કાળમાં આચરણ કરવાથી પુરૂષને રાજા તથા ચોર વગેજેથી ઉપદ્રવ થાય છે, માટે અયોગ્ય દેશ તથા અયોગ્ય કાળનું આચરણ ન કરતાં દેશ તથા કાળનું આચરણ કરવું ઉચિત છે.
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ૯ મું. [માગનુસારીના ગુણ ૨ થી ૩૫]
– કાજુ૨૩. કાર્યના પ્રારંભમાં પિતાના બળા-બળને જાણવા
કોઈપણ કાર્ય આરંભ કરતાં પહેલાં બુદ્ધિમાન પુરૂષોએ, સ્વ તથા પરના બળને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિચાર કરો. વિચાર કરીને આરંભ કરે તે કાર્યની સફળતા નીવડે છે. માટે અવશ્ય વિચાર કરે. કહ્યું છે કે, कः कालः कानि मित्राणि, को देशः को व्ययागमौ । कश्चाहं का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः ॥१॥
ભાવાર્થ-સમય કે છે, મિત્રે કેણ છે, દેશ કેણ છે, આવક કેટલી છે, ખર્ચ કેટલે છે, અને મારી શક્તિ કેટલી છે? તેને બરાબર વિચાર કરે. અન્યથા સઘળો આરંભ નિષ્ફળ જાય છે. કહ્યું છે કે, स्थाने शमवतां शक्त्या व्यायामे वृद्धिरङ्गिनाम् । अयथावलमारंभो, निदानं क्षयसंपदः ॥१॥
ભાવાર્થ-શક્તિના પ્રમાણમાં જે કાર્ય આરંભ કરવામાં આવે તો સમતાવાળા પ્રાણુઓની સંપદા વૃદ્ધિ પામે છે અને જે શક્તિથકી અધિક કાર્યને આરંભ કરવામાં આવે, તે તે સંપત્તિઓના વિનાશમાં કારણભૂત છે.
આ હેતુથી કાર્યની સફળતા ઈચ્છનારા સજજન પુરૂષોએ સ્વપર સામર્યાદિનો વિચાર કરીને કાર્યારંભ કરે એજ ઉચિત છે.
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખ્યાન નવશું
C.
૨૪. જ્ઞાનાદિકે કરીને યુક્ત એવા વૃદ્ધ પુરુષાની સેવા કરવી.
અનાચારથી નિવૃ ત થઈને સદાચારમાં વન કરવું. તેનુ નામ વૃત્ત કહેવાય છે. અને તેને પાળનારા જે પુરૂષા તેઓને વૃત્તસ્થ કહેવાય છે. જ્ઞાન એટલે કરવાલાયક અથવા ન કરવા લાયક વસ્તુના નિશ્ચય કરવા. તેવા જ્ઞાને કરીને વૃદ્ધ, ( અર્થાત્ વયથી અધિકપણાથી અથવા સફેદ વાળ ઉત્પન્ન થવાથી વૃદ્ધ થએલા નહીં) ઉપરોક્ત વૃત્તમાં રહેલ વૃદ્ધ પુરૂષાની સેવા કરવાથી પાતામાં પણ સદાચાર તથા નામની વૃદ્ધિ થાય છે. તે થવાથી આત્મહિત પણ શીઘ્ર થઇ શકે છે, માટે સજ્જન પુરૂષાને ઉપરીક્ત મહાત્માઓની અહર્નિશ અવશ્ય પૂજા કરવી ચેાગ્ય છે. ૨૫ પાષણ કરવા ચાન્ચ નાતુ પાષણ કરવુ.
ભરણપાષણ કરવાને યોગ્ય માતા-પિતા, સતી સ્ત્રી, તથા નિર્વાહ કરવાની શક્તિરહિત એવા માળકો તથા નાકા આદિનું ભરણપાષણુ સારી રીતે કરવું એ જ ઉચિત છે.' કારણ કે, જો તેમ ન કરે તેા આ લાકમાં અપયશ પણ થાય, તેમજ તેએ, પેાતાનુ ભરણાષણ ન થવાથી શ્રી દુરાચારનું સેવન કરે, પુત્ર, નાકરાદિ ચારી આદિ કાર્યો કરે. એથી ઘણાજ અનની ઉત્પત્તિ થાય, માટે સજ્જન પુરુષોએ તા ભરણપાષણ કરવા ચેાગ્ય મનુષ્યાનુ ભરણપેાષણ કરવું એ પાતાની ફરજ માનીને કરવું એ ઉચિત છે. ૨૬. દરેક કાર્યમાં પૂર્વાપરના વિચાર કરવા.
ઘણા લાંખા કાળે થવાવાળું કાર્ય અને ઉત્પન્ન કરશે કે અનર્થ ને ઉત્પન્ન કરશે એવા વિચારવાળા હાય તેનુ નામ દીદશી કહેવાય છે. એવા દીર્ઘદશી પુરુષ પરિણામે સુંદર અને અલ્પ ફ્લેશ અને બહુ લાભવાળું એવું કાર્ય કરવાવાળા હાય. કાર્ય કરતાં પહેલાં અનાગત કાળમાં થવા યાગ્ય લાભાલાભના
હ
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમી દિશા વિચાર ન કરે તે જ વખતે કાદિક આવી પડે, ત્યારે તેને દૂર કરવાની ખાતર પ્રયત્ન કરે છે તે આગ લાગે ત્યારે કુ ખોદવા અને જ્યારે યુદ્ધ શરૂ થાય ત્યારે સૈન્યની તૈયારી કરવી, અને જ્યારે નદીમાં પુર આવે ત્યારે પાળ બાંધવી. તેની જેમ નિષ્ફળ થાય છે માટે દષ્ટિને વિશાળ કરીને કાર્યના પરિણામને વિચાર કરે, એજ સજજન પુરુષોને ઉચિત છે. ૨૭. વિશેષ પ્રકારે જાણવું * વિશેષજ્ઞાન એટલે વસ્તુ અને અવસ્તુ તેમજ ત્યાકૃત્ય અને સ્વપર આદિ વસ્તુઓમાં રહેલા અંતરને પક્ષપાત રહિતપણે એટલે મધ્યસ્થપણાથી જાણવું. કારણ કે પક્ષપાતવાળે માણસ ગુણેને દેષરૂપ અને દેને ગુણરૂપ માને છે, તે વિષે કહ્યું છે કે, आग्रही बत निनीपति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तियेत्र तत्र मतिरेति निवेशम् ॥१॥
ભાવાર્થ-આગ્રહી પુરુષ જે પદાર્થમાં પિતાની આગ્રહવાળી બુદ્ધિ હોય, ત્યાં યુક્તિને લઈ જવાને ઈ છે છે, અને પક્ષપાતરહિત પુરુષ તો જે સ્થળમાં યુક્તિ લાગે, ત્યાં પિતાની મતિને સ્થાપન કરે છે. ૧.
ઉપર કહેલ હેતુથી પક્ષપાતરહિતપણું જ યોગ્ય છે કારણ કે કદાગ્રહી પુરુષ વસ્તુ જાણી શકતો નથી, માટે વસ્તુતત્વને જાણવાની ઈચ્છાવાળા સાજન પુરુષે પક્ષપાતને ત્યાગ કરીને મધ્યસ્થભાવ એટલે પક્ષપાત રહિતપણને અંગીકાર કરીને વસ્તુતત્ત્વ જાણવાને માટે પ્રયત્ન કર, એજ ઉચિત છે. ૨૮. કરેલા ગુણને જાણવા.
કૃતજ્ઞ એટલે કરેલા ગુણને જાણકાર હોય, પણ કરેલ ગુણનું જાણવું બહુજ કઠીન છે.
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હયાખ્યાન નવમું लम्मइ न सहस्सेसु वि उवयारकरो वि इह नरो ताव । जा मन्नइ उवयरिअं सो लक्केसुं पि दुल्लहो ॥१॥
ભાવાર્થ –હજાર પુરુષોની સંખ્યામાં પણ આ જગતમાં ઉપકાર કરવાવાળા માણસની ખળ કરતાં કેઈપણ નહિ મળી શકે, કારણકે આ જગતમાં ઉપકાર કરવાવાળા માણસે બહુ જ થડા છે. તેમાં પણ ઉપકાર માનવાવાળો એટલે કરેલ ઉપકારને જાણવાવાળો લાખો માણસમાંથી પણ મળવે ઘણેજ દુર્લભ છે. અર્થાત મળી શકે તેમ નથી. ૧.
ઉપર કહેલ હેતુથી કરેલા ગુણને જાણ, એ તે બુદ્ધિમાન પુરુષોની ફરજ છે. એ ફરજને અભિમુખ થઈને આ ગુણને પ્રાપ્ત કરવો એજ ચોગ્ય છે. ૨૯. લેકની પ્રીતિ મેળવવી.
આ લોક, તથા પરલેક સંબંધી વિરુદ્ધ કાર્યોને ત્યાગ કરવાથી તથા દાન, વિનય, શીલાદિક ગુણની આચરણ કરવાથી આ ચરાચર જગતમાં સર્વ લેકમાં પ્રિયપણાને પામે છે. કહ્યું છે કે, दानेन सवानि वशीभवन्ति, दानेन वैराण्यपि यांति नाशम् । परोऽपि बंधुत्वमुपैति दानात्तस्माद्धि दानं सततं प्रदेयम् ॥१॥ विणएण नरो गंधेण चंदणं सोमयाइ रयणियरो । महुरसेण अमयं अप्पा पियत्तं लहइ भुवणे ૨ | सुविसुद्धसीलजुत्तो पावह किति जसं इहलोए। सबजणवल्लहो विय सुहगइमागी य परलोए . ॥३॥
ભાવાર્થ –દાને કરી સર્વ છ વશ થાય છે. તથા દાનથી શત્રુભાવ હોય તે પણ નાશ થાય છે તેમજ દાનથી પર (પારકે)
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ ?
ધર્મની દિશા હોય તે પણ બંધુપણાને ભજે છે માટે આવા ગુણે કરીને અલંકૃત એવા દાનને સર્વદા દેવું. .
તેમજ જેમ ગંધથી ચંદન, સામ્યતાથી ચન્દ્રમા અને મધુર પણાથી અમૃત લોકોને પ્રિય હોય છે, તેમ માણસ પણ વિનયગુણથી લોકપ્રિયપણાને પામે છે. ૨.
અત્યંત નિર્મળ એવું જે શિયલ તેણે કરીને યુક્ત એ. પુરુષ આ લેકમાં યશ, કીર્તિ તથા પ્રિયપણાને પણ પામે છે અને પરલોકમાં શુભ ગતિને ભાગી થાય છે, માટે ઉપરોક્ત ગુણેની પ્રાપ્તિ કરીને જનપ્રિયતા મેળવવી તે જ સજજન પુરુષનું કર્તવ્ય છે. ૩. ૩૦, લાલજાને ધારણ કરવી.
લજા ગુણની પ્રાપ્તિ અવશ્ય કરવી. કારણ કે લજજાવાન પુરુષ પ્રાણનો નાશ થાય તો પણ પતે અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને ત્યાગ કરતો નથી. કહ્યું છે કે, लजया कार्यनिर्वाहो, मृत्युयुद्धेषु लजया ।
ચૈવ ન પૂર્શિકા સર્વ પણ છે ? लजालुओ अकजं वजइ दूरेण जेण तणुअंपि। आयरइ समायारं न मुयह अंगीकयं कहवि ॥२॥
ભાવાર્થ –સપુરુષે લજાવાળા હોવાથી કાર્યને નિર્વાહ કરે છે. તેમજ સુભટો પણ યુદ્ધમાં લજજાથી પાછા નહીં હઠતાં પિતાના પ્રાણુને નાશ કરે છે તેમજ સત્પષે લજાના વશ
થયા થકા ન્યાયમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે માટે સર્વનું કારણ - લજજા છે. ૧.
લજજાવાળો માણસ અપમાત્ર પણ અકાર્યને દૂરથી ત્યાગ
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્યાખ્યાન નવમું કરે છે. તેમજ સદાચારને અંગીકાર કરે છે અને પિતે અંગીકાર કરેલ સત્કાર્યને કેઈપણ વખતે ત્યાગ કરતો નથી. ૨.
લજાથી ઘણા ને લાભ થાય છે માટે લજજા - ગુણ અતિ શ્રેયને કરનાર હોવાથી સજજન પુરુષોને તે અવશ્ય અંગીકાર કરવા યોગ્ય છે. ૩૧. દયા રાખવી, | સર્વ ધર્મવાળા “અહિંસા vો થ;” એ વાક્યને માનવાવાળા હોવાથી સર્વ ધર્મોનું તેમજ સર્વ શાસ્ત્રોનું સારભૂત, અને સર્વ જનને માન્ય તેમજ સર્વ ગુણેમાં મુખ્ય એવો દયા ધર્મ જ છે. તે દયા ધર્મની લાગણી અને તેના ઉપર અતિપ્રેમ નિરંતર જાળવી રાખવે, કારણકે દયાને નાશ થયો તેની જ સાથે સર્વ ધર્મો નષ્ટભૂત થઈ જાય છે. કહ્યું છે કે,
कृपानदीमहातीरे, सर्वे धर्मास्तृणाकराः । तस्यां शोषमुपेतायां, कियनन्दति ते चिरम् ॥ १॥ કૃપારૂપી નદીના મોટા તીર ઉપર સર્વ ધર્મરૂપી તૃણના અંકુરાઓ આનંદથી વૃદ્ધિ પામે છે, પરંતુ તે દયારૂપી નદી સુકાઈ ગયે છતે તે અંકુરાઓ ક્યાં સુધી રહેવાના છે? અર્થાત્ નહીં જ રહે. કિંતુ તરતજ તેની સાથે નષ્ટ પામી જશે. ૧.
દયા નહિં તેનું નામ હિંસા, તે જીવને વધ કરવાથી થાય છે અને તે હિંસાથી કેઈ સુકૃત કરવાની ઈચ્છા રાખે તે આકાશ પુષ્પ મેળવવાની ઈચ્છાની જેમ નિરર્થક છે. અર્થાત કદાપિ કાળે પણ સુકૃત થઈ શકે જ નહિ. તે વિષયમાં કહ્યું છે કે, यदि पावा तोये तरति तरणियधुदयति, प्रतीच्या सप्ताचियदि मजति शैत्यं कथमपि ।
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૧૦૨૪
ધર્મની કિરણ यदि क्षमापीठं स्यादुपरि सकलस्यापि जगतः, प्रसूते सत्चानां तदपि न वधः कापि सुकृतम् ॥१॥ | ભાવાર્થ –જે કદાપિ પાષાણ પાણીમાં તરે, અથવા સૂર્ય પિશ્ચિમ દિશામાં ઉદય પામે, અગ્નિ શીતળપણાને પામે, તેમજ પૃથ્વીમંડળ સંપૂર્ણ જગતની ઉપર આવે તથાપિ જીને વધ કેઈપણ કાળમાં અથવા કેઈપણ ક્ષેત્રમાં પુણ્યની ઉત્પત્તિ કરવાને સમર્થ નથી. ૧.
આ દયા ગુણ પેદા કરનાર પુરૂષે શિકાર તથા માંસજનને અવશ્ય ત્યાગ કરવો જોઈએ, કારણ કે શિકાર કરવામાં તેમજ માંસભાજન કરવામાં ક્રૂરતા મુખ્યપણે રહે છે. અને જ્યાં ક્રૂરતા હોય ત્યાં દયા રહી શકતી નથી. સર્વ જીવોને જીવવાની ઇચ્છા સરખી છે. ઇંદ્રભુવનમાં વાસ કરવાવાળા ઇંદ્રને જેટલા પ્રમાણમાં જીવવાની ઈચ્છા છે તેટલાજ પ્રમાણમાં વિટ્ટામાં રહેલા કીડાને પણ રહેલી છે તેમજ જે આપણે આત્મા છે તેવાજ સર્વ પ્રાણીઓના આત્માઓ હોવાથી દયાના પ્રતિપક્ષીહિંસાને ત્યાગ કરીને દયારૂપી મહાન ગુણને સર્વ સજજન પુરૂએ મેળવે યોગ્ય છે. કારણ દયા સર્વ ધર્મનું મૂળ છે. ૩૨. સોમ્ય પ્રકૃતિ હેવી જોઈએ,
“કુર” સ્વભાવ રહિત પુરુષના અંતઃકરણમાં સોમ્ય ગુણને વાસ થઈ શકે છે અને તે સૌમ્ય પ્રકૃતિવાળે પુરૂષ પિતાના તથા બીજાના આત્માને પણ શાંત ગુણની ઉત્પત્તિમાં સાધનભૂત છે. કહ્યું છે કે, पयइ सोमसहावो, न पावकम्मे पवत्तइ पायं । हवह सुइसेवणिो , पसमनिमित्तं परेसिपि ॥ १॥ ભાવાર્થ- પ્રકૃતિએ કરીને શેમ્પ સવભાવવાળો પુરૂષ પ્રાય:
દિવસ
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન નવમું કરીને આકશ, વધ, હિંસા, ચેરી આદિ પાપકાર્યોમાં પ્રવર્ત. માન થાય નહીં, અને સર્વને સુખે કરીને સેવનીય થાય તથા પિતાના અને પરના આત્માને શાંતિના નિમિત્તભૂત બને છે. ૧.
ઉદાહરણ તરીકે જુએ કે, શાંતગુણને સદ્ભાવ હોવાથી રામચંદ્રજીની પિતાનાજ શત્રુ રાવણના પક્ષમાં ગણાતા સુગ્રીવ અને વિભીષણાદિએ પણ આવીને સેવા કરી. આ ઉદાહરણદ્વારા એ સારાંશ નીકળી શકે છે કે, શાંત પ્રકૃતિ શત્રુઓને પણ વશ કરવામાં એક અદ્વિતીય સાધનભૂત છે. ઉપરોક્ત રીતે આ શાંતગુણ સર્વકાર્ય સિદ્ધિ કરવામાં સમર્થ હોવાથી અવશ્ય સજજન પુરૂષને અંગીકરણીય છે. ૩૩હંમેશા પોપકાર કરે.
આ જગતમાં પરોપકાર સરખે કેઈપણ ગુણ નથી અર્થાત્ સર્વ ગુણેમાં ઉત્તમતાને ભજનાર પરેડકારજ છે.
આ જગતમાં અતિ મુશ્કેલીથી પ્રાપ્ત થઈ શકે તે મનુષ્ય જન્મ પામીને જે મનુષ્ય સંસારના ક્ષણિક સુખમાં લીન બનીને પરોપકાર કરે તે દૂર રહો, પણ પરે પકાર તે શું વસ્તુ છે, એ જાણવાની ઈચ્છા પણ જેના અંતઃકરણમાં ઉત્પન્ન થતી નથી. એવા મનુષ્ય વાસ્તવિકરીતે શાસ્ત્રકારો કહે છે કે મનુષ્ય નથી પરંતુ મનુષ્યના સ્વરૂ૫દ્વારા હરિણ સદશ છે.
येषां न विद्या न तपो न दानं, न चापि शीलं न परोपकारः। ते मर्त्यलोके सवि मारभूता, मनुष्यरूपेण मृगाबरन्ति ॥१॥
ભાવાર્થ –જે પુરૂષમાં મહામહેનતથી પણ દુર્લભ એવી વિદ્યાની પ્રાપ્તિ કરવી, તેમજ કર્મક્ષય દ્વારા શિવશર્મની પ્રાપ્તિમાં સાધનભૂત એવું તપ કરવું, અને અનેક સંપત્તિઓની
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા પ્રાપ્તિમાં સાધનભૂત એવું દાન દેવું તેમજ શીલનું પાલન અને સર્વોત્તમ કેટીએ બિરાજમાન એવા પરોપકારનું સેવન આદિ ગુણોને વાસ નથી, તે પુરૂષે આ મનુષ્યલેકમાં પૃથ્વીને ભારભૂત છે. ઘણું શું કહેવું? પરંતુ મનુષ્યના રૂપે મૃગ સાશ આચરણ કરે છે. ૧.
સજજન પુરૂષો તે સ્વાભાવિક રીતે પરે૫કાર કરવામાં ઉદ્યમવાન બની રહે છે એટલું જ નહીં પરંતુ શરીર પણ પાપકારને માટે ધારણ કરે છે. તેઓને કોઈના ઉપદેશની તેમજ શિક્ષાની જરૂર નથી.
अमयं सुपत्तदाणं अणुकंपा उचिय कित्तिदाणं च। दोहिंपि मुक्खो भणिओ तिनि भोगाइयं दिति ॥१॥
ભાવાર્થ–પ્રથમ અભયદાન, બીજું સુપાત્રદાન, ત્રીજું અનુકંપાદાન, ચેાથું ઉચિતદાન અને પાંચમું કીર્તિદાન. આ પ્રમાણે પાંચ પ્રકાર દાનના છે. તેમાં પ્રથમમાં અભયદાન અને સુપાત્રદાન આ બે પ્રકારનાં દાન શિવશર્મ આપવાને સમર્થ છે. અને શેષ રહેલ ત્રણ દાન, ભેગાદિ સંપત્તિઓ આપવાને શક્તિમાન છે. ૧. - આ પાંચ દાનમાં પણ મુખ્ય અભયદાન કરવાવાળા પુરૂષને કઈ પણ પ્રકારને ભય રહેતું નથી અર્થાત નિર્ભય બની જાય છે.
अभयं सर्वसत्त्वेभ्यो यो ददाति दयापरः।
तस्य देहाद्विमुक्तस्य भयं नास्ति कुतश्चन ॥२॥ - ભાવાર્થ –દયા કરવામાં સાવધાન એ જે પુરૂષ સર્વ સંસારની ઉપાધિઓથી ઉપાધિવાળા એવા પ્રાણુઓને અભયદાન
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન નવમું આપી નિર્ભયપણાને પ્રાપ્ત કરાવે છે તે પુરૂષને આ ભવમાં તે ભય નથી, પરંતુ આ દેહ ત્યાગ કરીને પરભવમાં જાય, ત્યાં પણ તેને કેઈપણ જાતનો ભય રહેતો નથી. ૧.
આ સ્થળે અભયદાન દેવામાંજ જેનું ચિત્ત ઉસુક થઈ રહેલ છે એવા અભયકુમાર મંત્રીનું એક ઉદાહરણ છે.
મગધ દેશના સ્વામી શ્રેણિક રાજા હતા. તેઓના મંત્રી અભયકુમાર નામના હતા. એક અવસરે રાજા, સભા ભરીને બિરાજમાન થયેલ છે. તે વખતે રાજાએ સભામાં પ્રશ્ન કર્યો કે, આજકાલ આપણા રાજ્યમાં અલપ મૂલ્યથી કઈ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં સભાસદેએ જણાવ્યું કે, “અલપમાં અપ કિંમતથી માંસ મળી શકે છે.” આ વાત સાંભળી અભયકુમાર મંત્રી તે ચકિત જ બની ગયા અને વિચાર કર્યો. “ફકર નહિ, પરંતુ એ ઉપાય કરે કે જેથી જો નાશ થાય નહિ.” એક વખત રાત્રીના સમયમાં અભયકુમાર પોતે ફરવા નીકળ્યા. સાથે એક હજાર સોનામહારે લીધી અને દરેકને ઘેર જઈને કહેવા લાગ્યા કે, “આજે રાજાજી ઘણી બીમાર છે, અને તેઓની દવાના ઉપગમાં લેવાની ખાતર મનુષ્યનું કાળજું કાપીને તેમાંથી એક ટાંકભાર માંસ જોઈએ છે. તેની કીંમતમાં એક હજાર નાહેર હું આવું છું.' આમ સ્થળે
સ્થળે કહેવા છતાં અને એક હજાર સેનાહેર આપવા છતાં પણ એક ટાંક ભાર મનુષ્યના કાળજાનું માંસ મળી શકયું નહિ. હવે બીજે દિવસે જ્યારે સભા ભરાઈને બેઠી, ત્યારે મંત્રી રાજે પૂછયું કે, “બેલે ભાઈ, આજકાલ અલ્પ કિંમતથી કઈ વસ્તુ મળી શકે છે ?” ત્યારે કોઈએ પણ ઉત્તર ન આપવાથી મંત્રી રાજ પિતેજ બેલ્યા કે, “ભાઈ આજે કેમ બોલતા નથી તે દિવસે તો માંસ મળી શકે છે, એમ બેલતા હતા. આ વાત સભાસદ સાંભળીને અધમુખ થઈ ગયા ત્યારે રાજાજીએ પૂછયું કે, “હે
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
stઃ
ધની નિમ
મત્રીરાજ, આ વાત શું છે? કે જેથી સભા કંઈપણ ખેલતી નથી, અને શ્યામ મુખવાળી ઝાંખી થયેલ જણાય છે.' ત્યારે મંત્રીશ્વર અભયકુમાર પોતે કરેલ સર્વ વાત જણાવી. ને સભાને સમજાવવા ખાતર જણાવ્યું કે,
अमेध्यमध्ये कीटस्य सुरेन्द्रस्य सुरालये ।
समाना जीविताकांक्षा समं मृत्युभयं द्वयोः ॥ १ ॥
ભાવાર્થ:- હું સભાસદેા, વિષ્ટાની અંદર રહેલ કીડાને અને સુરાલયમાં વાસ કરવાવાળા ઇંદ્રને પણ જીવવાની આશા એક સરખીજ હાય છે અને ખનેને મૃત્યુના ભય પણ સરખાજ છે. ૧.
આ ઉપદેશ દ્વારા ખીજાઓને પણ તેઓએ અભયદાનમાં ઉદ્યમવાન અનાવ્યા, માટે અભયદાન સ થકી મુખ્ય ગણત્રીમાં ગણી શકાય છે. જોકે દાનના વિષય ઘણા છે, પરંતુ પ્રસંગ નહિં હાવાથી આટલું ખસ છે.
પંડિત પુરૂષા પોતાની જિંદગીને પણ ધર્મને માટેજ ધારણ કરે છે, અને પેાતાનુ શરીર પણ કેવળ પરોપકાર કરવાને માટેજ ધારણ કરે છે.
પરાપકારના ભેદો આદિ વિશેષ સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળા સજ્જન પુરૂષાએ ધર્મશાસ્ત્રોદ્વારા જાણી લેવું. મહારાજા વિક્રમાદિત્ય અનેક જીવેાની ઉપર ઉપકાર કરવા થકી ‘પરદુ:ખ ભજન” એવા બિરૂદથી જગતમાં પ્રસિદ્ધિને પામ્યા છે. એવા ઢષ્ટાન્તાનુ અનુકરણ કરીને બુદ્ધિમાન તેમજ ગુણગ્રાહી પુરૂષા અવશ્ય પાપકાર કરવામાં પ્રવૃત્તિ કરે છે અને તેઆએ એ પ્રવૃત્તિ કરવી એ ઉચિત છે.
૩૪. કામ ક્રોધાદિ અંતરગ છે શત્રુના જય કરવા.
આ જગતમાં હિતેચ્છુ પુરૂષાએ કામ, શોષ, લેાલ, માન,
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાખ્યાન નવમું મદ, આ અંતરંગ શત્રુઓ જીતવા ગ્ય છે, કારણકે જ્યાં સુધી આ છ શત્રુઓથી વાસિત જેઓનું અંતઃકરણ હોય છે તેઓનું આત્મહિત થઈ શકતું નથી. કેમકે આત્મહિતમાં પ્રતિબંધભૂત છે. તેમજ આ છ શત્રુઓને જય થવાથી બહારના શત્રુઓ તે. રહી જ શકતા નથી.
પરસ્ત્રી ઉપરની જે આસકિત તે કામ કહી શકાય છે. આ કામરૂપી આ તરંગ શત્રુને વશ થવાથી રાવણ જેવા જબરજસ્ત રાજાઓ પણ અપકીર્તિ પામીને નાશભૂત થઈ ગયેલ છે. કહ્યું છે કે, स्त्रीलुब्धो जगति यश्चात्यजधशस्तु तं नरं । दासीलुब्धो यथा मुंजोऽपकीा गीयते न किम् ॥१॥
ભાવાર્થ-આ જગતમાં દાસીની ઉપર આસકત થયેલ એ જે રાજા મુંજ શું અપકીર્તિદ્વારા નથી ગવા? અર્થાત સ્ત્રીમાં આસક્ત એ રાજા અપયશપણને પામે છે. અર્થાત જેને થશે પણ ત્યાગ કર્યો છે તેની માફક જે પુરૂષ સ્ત્રીઓમાં આસક્ત બને છે તે પુરૂષને, યશ પણ ત્યાગ કરે છે.
પિતાના બલાબલને વિચાર્યા વિના કેપને આધીન બનેલા એવા સારા સારા સારા મહાત્માઓ પણ આ સંસારસમુદ્રમાં ગાથાં મારે છે. અર્થાત ક્રોધરૂપી મહાન અંતરંગ શત્રુ આ સંસારમાં રખડાવનાર છે, માટે આત્મહિતાથી પુરૂષે ક્રોધને અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
આ ક્રોધરૂપી શત્રુને ત્યાગ કરેજ જોઈએ. એ ઉપદેશ નીચેના દ્વારા શાસ્ત્રકાર જણાવે છે. કહ્યું છે કે, કાર સર્વોવાળાં જુનાં હવાના संकेतोऽखिलकष्टानां क्रोषस्त्याज्यो मनीषिणा ॥१॥
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા ભાવાર્થ-ક્રોધ તે સર્વ દેશોની ખાણરૂપ અને સંપૂર્ણ ગુણેને બાળવાને માટે અગ્નિસમાન તેમજ સંપૂર્ણ કદને આપવાને માટે સંકેતરૂપ છે, આવા અનેક પ્રકારનાં દૂષણેથી ભરપૂર ક્રોધ છે, માટે તેને અવશ્ય બુદ્ધિમાન પુરૂ ત્યાગ કરે. ૧,
દાનાદિક એગ્ય સ્થાનમાં પિતાનું ધન વાપરવું નહિ, તથા નિષ્કારણ કપટદ્વારા પરધન અંગીકાર કરવું, તેનું નામ લોભ કહી શકાય છે, અને શાસ્ત્રકાર કહે છે કે જોમ [&ાનિ પતિ લેભ તે પાપનું મૂળ છે. લેભની તૃષ્ણ શાંત થતી નથી. પરંતુ ઉલટી જેમ જેમ લાભ થાય છે તેમ તેમ વૃદ્ધિને પામે છે. કહ્યું છે કે,
समुद्रस्यैव कल्लोलात्मकल्लोलो वर्धते यथा । .. तल्लाभाच लोमोऽपि मम्मणवणिजो यथा ॥१॥
ભાવાર્થ-જેમ સમુદ્રના કલેલ આવવાથી કોલની હાનિ નહીં થતાં વૃદ્ધિ થાય છે તેની માફક જેમ જેમ અધિક લાભ થાય છે તેમ તેમ મમ્મણ વણિકની પેઠે લેભની પણ વૃદ્ધિ થતી જાય છે. - લાભથી લેભની વૃદ્ધિ થાય છે. તેના ઉપર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે, जीरे मारे निर्धनने शत चाह शत लहे सहस जोडीए जीरेजी, जीरे मारे सहस लहे लख लामे मन कोडीए जीरेजी; जीरे मारे कोटीश्वर नृप ऋद्ध नृप चाहे चक्रीपणुं जीरेजी, जीरे मारे चक्री चाहे सुरभोग सुर चाहे सुरपति मुख घणंजीरेजी.
આ ઉપરોક્ત લેભી પુરૂષની તૃષ્ણ ઘટતી નથી, પરંતુ ઉલટી વૃદ્ધિ પામે છે, એ વાત સારી રીતે સમજી શકાય છે.
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન નવમું
લેાભમાં આસક્ત બનેલા એવા પુરૂષાને અનેક પ્રકારની લડાઈ આદિ ક્લેશે ભાગવવા પડે છે માટે લેારૂપી અંતરંગ શત્રુના ત્યાગ કરવા એજ શ્રેય છે.
: 10:
નિનિમિત્ત શિકાર આદિ પાપકાર્યથી અનેક જીવાને 'નાશ કરી તેને આકુલવ્યાકુલ થતાં દેખીને આનંદ પામવા, તેનુ નામ હુ નામના અંતરગ શત્રુ કહી શકાય છે. તેવાજ પ્રકારના તું કરવાથી આ ભવમાં પણુ દુ:ખ પ્રાપ્ત થાય છે અને પરલેાકમાં પણ નરકગમનાદિ દુ:ખ ભાગવવા પડે છે. એ વાત શ્રેણિક મહારાજાના એક નાના ઉદાહરણદ્વારા જાણી શકાય છે.
મગધદેશના સ્વામી રાજા શ્રેણિક હતા. તેણે એક વખત શિકારની ક્રીડા કરતાં એક ખાણને ફૂંકયું, તેથી એક હિરણીને તે લાગ્યું. એ હરણી ગર્ભ વતી હાવાથી માણુ લાગતાની સાથે જ તેના પેટમાંથી ગર્ભમાં રહેલ તેનુ ખળક એક બાજુએ પડયું અને એક બાજુએ પેાતે પડી. આ રીતે ખન્નેનુ ભિન્ન ભિન્ન પતન દેખીને રાજા શ્રેણિક મનમાં મગરૂરી આણીને હર્ષ પામે છે. કે, ‘મારૂં સામર્થ્ય' કેટલુ' બધું છે,' આવા પ્રકારના વિચારથી તે રાજાએ નરક ગમન ચેાગ્ય કર્મો ઉપાર્જન કર્યાં. તે દુષ્ટ કર્મ દ્વારા રાજા શ્રેણિક નરકગતિના દુઃખને પ્રાપ્ત થયા. માટે આ ભવ તેમજ પરભવમાં પણ દુઃખદાયી એવા ઉપરીક્ત હુ નામના અંતરંગ શત્રુના અવશ્ય ત્યાગ કરવા. એજ બુદ્ધિમાન પુરૂષાનુ ક બ્ય છે.
.
શિવશમની પ્રાપ્તિમાં જ કેવળ ઉદ્યમવાળા એવા જ્ઞાની પુરૂષોના કથનને પેાતાના દુરાગ્રહથી અંગીકાર ન કરવું તે માન છે. ઉપરાત માનરૂપી શત્રુને આધીન બનેલા એવા પુરૂષષ વિનયાદિ શુભેાથી રહિત હાવાથી સારી શિક્ષાને પામી શકતા નથી, અને સારી શિક્ષા નહિ પામવાથી કાઈપણ જાતની શ્રેષ્ઠ વિદ્યા પણ પ્રાસ કરી શકતા નથી, તેથી કાઇપણુ માણુસના ઉપકાર પણુ તેઓ કરી શકતા નથી. કહ્યુ છે કે,
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
: 120 :
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
शिक्षा लभते नो मानी, विद्यांविद्यान कर्हिचित् । विनयादिक्रियाशून्यः, स्तंभवत्स्तब्धतां गतः
यः स्तब्धो गुरुणा साकमन्यस्य नमनं कुतः । न छायायै न लाभाय मानी कंथेरवन्नृणाम्
ધર્મના દિશા
॥ ? ॥
॥ ૨ ॥
ભાવાર્થ:—વિનયાદિ ઉચિત ક્રિયાઓથી રહિત અને સ્તંભની માફક સ્તબ્ધપણાને પામેલ એવા માની પુરૂષ કોઇની પાસેથી પણ શિક્ષાને પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ કેઈપણુ વખત વિદ્યા પણ મેળવી શકતા નથી. ૧.
જે ગુરૂની સાથે પણ સ્તબ્ધ એટલે અક્કડ રહેવાવાળા હાય તે અન્ય માણુસેને તેા નમસ્કાર આદિ કરેજ ક્યાંથી ? અર્થાત્ સજ્જન હૈ। કે દુન હેા પર ંતુ દરેક માણસની સાથે અડ રહેવાવાળા હાય, તે ક ંથેરી નામનુ વૃક્ષ જેમ છાયા નથી આપી શકતું, તેની માફક ઉપરાક્ત માની પુરૂષ કૈાઇના પણુ લાભ માટે થતા નથી. ર.
For Private And Personal Use Only
ઉપરોક્ત અનર્થકારક હેાવાથી એ શત્રુનેા ત્યાગ કરવા એજ ઉચિત છે. કુલ-ખલ-અશ્વયં તા-વિદ્યા આદિ પાતામાં અધિક હાવાથી મારા સરખુ કાઇનુ કુલ નથી, અને મારા જેવા ફાઇ અલવાન તેમજ રિદ્ધિવાન તેમજ રૂપવાન અને બુદ્ધિમાન આ જગતમાં કોઈ નથી. એવા પ્રકારના અહુકાર કરવા તેનું નામ મદ કહી શકાય છે. ઉપરાકત વસ્તુના અધિકપણાના અહંકાર કરવાથી એટલે જેમ બળના અહંકાર કરવાથી ત્રણ ખંડના ઘણી એવા વાસુદેવના જીવા, અને રૂપના અહુંકાર કરવાથી છ ખ’ડના સ્વામી એવા સનતકુમાર ચક્રવતિ અને વિદ્યાને મ કરવાથી સિદ્ધાંતના પારંગત એવા સ્થૂલભદ્રસ્વામી જેવા
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્યાન નવ મહાત્માઓ આદિ ઘણા જ દુખને આધીન થયેલા છે. માટે અનેક દુઃખના સાધનભૂત એવા મદરૂપી અંતરંગ શત્રુને અવશ્ય ત્યાગ કરે એજ શ્રેય છે.
ઉપરેત અનર્થના સાધનભૂત એવા અંતરંગ છ શત્રુને ત્યાગ કરી પિતાના આત્માને નિર્મળ બનાવ એ કર્તવ્ય છે. ૩૫ ઇંદ્ધિને વશ કરવી,
ઈદ્રિયને જય કરવાથી આ લોકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને પરલેકમાં પણ પરમાનંદ પદવી પ્રાપ્ત કરવામાં સાધનભૂત છે. મેક્ષ સુખની ઈચ્છાવાળા પુરૂષોને મોક્ષસુખની પ્રાપ્તિને માટે સાધનભૂત ઇંદ્રિયાને જાય છે. આથી વાચક પદને શોભાવનાર એવા પરમ પૂજ્ય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે “ઇદ્રિયજયાષ્ટકના પ્રથમ ગ્લૅકમાં દર્શાવેલ છે કે, विमेषि यदि संसारान्मोक्षप्राप्तिं च कायसि । तदेन्द्रियं जयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ॥१॥
ભાવાર્થ –હે મેક્ષાભિલાષી જીવ, જે તું નારક તિર્યંચ આદિ દુર્ગતિએથી ભયંકર અને અનેક પ્રકારની માનસિક આધિઓ અને શારીરિક ઉપાધિઓથી ભરપૂર એવા સંસારથકી ડરતે હોય અને એક અદ્વિતીય સુખનું સાધન એવું જે મોક્ષ સ્થાન તે પ્રાપ્ત કરવાની તારી ઈચ્છા હોય તે ઇન્દ્રિયેને જય કર. ૧. - જો કે ગૃહસ્થાથી સર્વથા ઇન્દ્રિને જય કરે, એ ન બની શકે, તે પણ ઈન્દ્રિયોના વિષયમાં કે જેઓ મહાદુઃખના સાધનભૂત છે, તેમાં આસક્તિને તે અવશ્ય ત્યાગ કરો. એક એક ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થવાથી મૃગાદિ પશુઓએ
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા પિતાના પ્રાણને પણ નાશ કરેલ છે તે આ નીચેના લેકથી સારી રીતે ખ્યાલમાં આવી શકશે – कुरंगमातंगपतंगभंगा मीना हताः पंचभिरेव पंच । एका प्रमादी स कथं न हन्यते यः सेवते पंचमिरेव पंच॥१॥
ભાવાર્થ-હરિણ ગ્રંદ્રિયના વિષયમાં આસક્ત બનીને, અને હસ્તી સ્પેદ્રિયના વિષયમાં લીન થઈને, અને પતંગીઉં ચક્ષુરિટ્રિયના વિષયમાં આસક્ત બનીને અને ભ્રમર ઘ્રાણેન્દ્રિયના વિષયમાં મગરૂર બનીને અને મત્સ્ય રસનેંદ્રિયના વિષયમાં આધીન બનીને પિતાના પ્રાણેને નાશ કરે છે, તે પછી જે મનુષ્ય પાંચ ઇદ્રિના વિષયમાં આસક્ત અને પ્રમાદી છે, તે મૃત્યુને પામે તેમાં આશ્ચર્ય શું ? અર્થાત્ કંઈ જ નહિ. ૧.
વિષ કરતાં પણ વિષયરૂપી વિષ મનુષ્યને અધિક હેરાન કરે છે, કારણ કે વિષ ભક્ષણ કરવાથી તે એક વખત જ મૃત્યુને સ્વાધીન કરે છે પરંતુ વિષયરૂપી વિષનું ભક્ષણ કરવાથી તે અનંત વખત મૃત્યુને આધીન બનાવે છે. અર્થાત્ વિષયને જોગવવાથી સંસારની વૃદ્ધિ થાય છે.
ઈત્યાદિ કારણેથી ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત નહી બનતાં સંસારસમુદ્રના કાંઠાને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા પુરૂષે ઇન્દ્રિયોને જય કરે એ જ શ્રેયકારી છે.
ઉપરોક્ત પાંત્રીસ ગુણેનું શ્રવણ કરી તેની સાથે મનનું પણ અવલંબન અંગીકાર કરવાપૂર્વક ગ્યાયેગ્યને વિચાર કરીને ગુણોની પ્રાપ્તિ કરવી, એ બુદ્ધિમાન પુરૂષનું કર્તવ્ય છે
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ ની દિશા
[ખંડ ૨ જો] [તત્વચર્ચા શંકા અને સમાધાન].
-
: સમાધાનકાર : - પૂ. સકલારામરહસ્યવેદી સૂરિપુરંદર પરમકારૂણિક આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ : ૧ લા : પ્રતિમાસિદ્ધિ
// મંત્રજાવળમ્ ||
नेत्रानन्दकरीभवोचितरी श्रेयस्तरोर्मञ्जरी, श्रीमद्धर्ममहानरेन्द्रनगरी व्यापल्लताधूमरी, हर्षोत्कर्षशुभप्रभावलहरी रामद्विषां जिन्वरी,
मूर्त्तिः श्रीजिनपुङ्गवस्य भवतु श्रेयस्करी देहिनां ॥१॥
અર્થાત્—નેત્રને આનંદ કરવાવાળી, સ ંસાર–સમુદ્રને પાર ઉતારવાને નાવ સમાન, કલ્યાણવૃક્ષની મ ંજરી, ધર્મરૂપી મહારાજાને વસવા માટે નગરી સમાન અને અનેક પ્રકારની આપદારૂપી લતાઓના નાશ કરવાને હિમ સમાન, હુ ના ઉત્કર્ષના શુભ પ્રભાવ કરવાને શીતળ લહેરીએ જેવી તેમજ રાગ અને દ્વેષરૂપી શત્રુઓને જીતવાવાળી, શ્રી જિનેશ્વરદેવની મૂર્ત્તિ આ જગતના જીવાતુ કલ્યાણ કરવાવાળી થાએ. પ્રાકાર—કયા દેવ માનવા પૂજવા ચેાગ્ય છે ?
ઉત્તર૦ રાગ, દ્વેષ, માહ, કામ, અજ્ઞાન, નિા, ભય આદિ દૂષણે જેના નાશ પામ્યાં છે, તે મહાન આત્માએ દેવ તરીકે આરાધનાને ચેાગ્ય છે.
પ્રકયા દેવમાં દૂષ્ણેા નથી અને કયા દેવમાં ઉપરોક્ત તે દૂષણ છે તેના નિર્ણય કઇ રીતે થાય ?
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ–તે તે દેનાં જીવનચરિત્ર, શાસ્ત્રો તેમજ તેઓની મૂર્તિ સ્થાપના ઈત્યાદિથી આ બધું જિજ્ઞાસુ તટસ્થ આત્માઓ જાણી શકે છે. - પ્રહા જીવનચરિત્ર, શાસ્ત્રો વગેરેથી તેના રચયિતાને જાણી શકાય એ બરાબર છે, પણ, મૂર્તિ પ્રતિમા કે સ્થાપના તે જડરૂપ છે તેનાથી બંધ કઈ રીતે થઈ શકે ?
ઉ–જે દેવની મૂર્તિ સાથે તેના મેળામાં કે પડખે સ્ત્રીઓની મૂર્તિઓ છે, તેથી, તેઓ જરૂર કામી હતા, અન્યથા સ્ત્રીસંગ કેમ રાખે? તથા જે દેવની મૂર્તિના હાથમાં ગદા, ધનુષ, ત્રિશૂલ, આદિ શસ્ત્રો છે, તેથી જણાય છે કે, તે દેના કઈ અવશ્ય શત્રુઓ છે, કે જેના ભયથી તે શસ્ત્ર રાખે છે. જેને કેઈને ભય નથી, તે કદાપિ શસ્ત્ર ન રાખે. તથા જે દેવની મૂર્તિના હાથમાં જપમાલા છે, તે જપમાલાથી જણાય છે કે, તે દેવને અન્ય કેઈ પણ ઉપાસ્ય દેવ છે, કે જેનું તે મરણ કરે છે, અને જપમાલા વિના જાપ કરતાં ભૂલી જાય છે, તેથી જપમાળા ધારણ કરે છે, આથી તે દેવ અજ્ઞાની સિદ્ધ થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે કે,
રીસંમકાન, વાયુવસંપ્રદા
ગામોહિં રાજાશાહિશો પંહ ? ” અર્થાત –સ્ત્રીને સંગ કામવૃત્તિને જણાવે છે. શાસ્ત્ર, ગદા, ધનુષ્યાદિને સંગ્રહ, દ્વેષભાવ સૂચવે છે. જપમાલા વ્યાહને અને કમંડલુ અશુચિપણને જણાવે છે, માટે જે દેવાધિદેવ છે, તેમની મૂર્તિમાં આ લક્ષણે કદાપિ ન હોય. દેવાધિદેવ પરમાત્માની મૂર્તિ તે શાંત મુદ્રાવાળી જ હોય છે.
પ્ર-જિનેશ્વર ભગવાનની મૂર્તિ તે કઈ પણ શાસ્ત્રમાં કહેલી નથી.
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા ઉ–જન શાસ્ત્રોમાં તે ઠામ ઠામ મૂર્તિનું વર્ણન આવે છે.
પ્ર–કયા કયા જૈન શાસામાં મૂર્તિનું વર્ણન છે તેનાં નામ બતાવવા કૃપા કરશો?
ઉ–જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ જિનેશ્વર ભગવંતની પ્રતિમા પૂજ્યાને અધિકાર વિસ્તારથી જણાવ્યું છે. રાયપણું સૂત્રમાં સૂર્યાલ દેવનો, જીવાભિગમમાં વિજયપલીઆ દેવને, ઉપાસકદશાંગમાં આનંદ કામદેવને, ભગવતિ સૂત્રમાં વિદ્યાચરણ જંઘાચારણ સાધુને ઈત્યાદિ સૂત્રામાં વિસ્તારથી જિનપ્રતિમાને અધિકાર કહ્યો છે. તેમજ ન્યાયાવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજશ્રીએ, પાંચ હજાર ક સંખ્યાના પ્રતિમા શતક ગ્રંથમાં પ્રતિમાની સિદ્ધિ વિસ્તારથી કરેલી છે.
પ્રવ–પ્રતિમા સંબંધી કે પાઠ ભણાવવા કૃપા કરશે ?
ઉ–હા, દેવવંદન ભાષ્યમાં કહ્યું છે કે, नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिदपडिमाओ। दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ॥१॥
અર્થ:–જિનેશ્વર દેવનું નામ તે નામ જિન, જિનેશ્વર ભગવંતની પ્રતિમા તે સ્થાપના જિન, તથા જિનેશ્વર ભગવંતને જે જીવ તે દ્રવ્ય જિન, તથા સમવસરણમાં બિરાજમાન તે ભાવ જિન કહેવાય.
પ્ર–જેન શાસ્ત્રોમાં પ્રતિમા છે તે ઠીક, પણ પત્થરની ગાય જેમ દૂધ આપતી નથી તેમ પ્રતિમાથી પણ કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી.
ઉ–જેમ કોઈ પુરુષ ગાય ગાય સુખથી ઉચાર કરે તોપણ તેના કાર્યની સિદ્ધિ થતી નથી, તેમ પરમેશ્વરના નામથી તથા
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિઓ ૧ લે તેના જાપ કરવાથી પણ કાંઈ સિદ્ધિ નહીં થાય અને જ્યારે કંઈ સિદ્ધિ નહીં થાય તે પછી પરમાત્માના નામ સ્મરણાદિ પણ ન કરવું જોઈએ.
પ્ર–પરમેશ્વરનું નામ લેવાથી તે અંત:કરણની શુદ્ધિ થાય છે.
ઉ–પરમેશ્વરની મૂર્તિ દેખવાથી પણ પરમેશ્વરના સ્વરૂપને બંધ થાય છે, અને તેથી અંત:કરણની શુદ્ધિ થાય છે.
પ્ર–પરમેશ્વરનાં નામથી જ જ્યારે આત્મશુદ્ધિ થાય છે તે પછી પ્રતિમા પણ પૂજવાની શું જરૂર છે?
ઉ–પ્રતિમાનાં દર્શનથી જેવી આત્માની શુદ્ધિ થાય છે, તેવી નામથી થતી નથી. જેમ કે શાસ્ત્રોક્ત સ્ત્રીપુરૂષનાં વિષયસેવનનાં ચેરાશી આસને દેખવાથી તત્કાળ વિકાર ઉપજે છે; તેવી જ રીતે નિર્વિકારી શાંત મુદ્રાવાળી અરિહંત વીતરાગ દેવની મૂર્તિ દેખવાથી જે નિર્વિકાર શાંતભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે તે શાંત ભાવ નામથી થતું નથી. તથા વીતરાગની મૂર્તિથી આત્મામાં વૈરાગ્ય ભાવ પેદા થાય છે ને રાગીની મૂર્તિથી રાગ પેદા થાય છે, માટે જ રાગવાળી સ્ત્રીની મૂર્તિને જેવાને દશવૈકાલિક સૂત્રમાં નિષેધ કર્યો છે. કહ્યું છે કે, चित्तमित्तिं न निज्माए नारी वा सुअलंकियं । भास्करपि दडणं दिढि पडिसमाहरे ॥१॥
ભાવાર્થ- આત્માથી ભિક્ષુઓ ચિત્રામણમાં ચિતરેલી સ્ત્રીને ન દેખે, તથા સારા અલંકારવાળી અથવા અલંકાર રહિત એવી સાક્ષાત સ્ત્રીને પણ બ્રાચર્ય ધારણ કરવાવાળા એવા સાધુઓ ન દેખે, તથા કદાચિત દેખવામાં આવે તે સૂર્યને દેખીને દ્રષ્ટિ
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમ દિશા પાછી વાળે તેમ છીને દેખીને દષ્ટિને પાછી વાળે, કારણ સ્ત્રીની મૂર્તિ દેખવાથી અવશ્ય કામવિકાર પેદા થાય છે.
મહોપાધ્યાય શ્રી સુરચંદ્ર ગણિવરે જેન તસ્વસાર'માં કહ્યું છે કે, "नैवं स्वचिते परिचिंतनीयमजीवसेवाकरणातू मवेत किम् । यद्यादृशाकारनिरीक्षणं स्यात्प्रायो मनस्तद् गतधर्मचिंति ॥१॥ यथाहि संपूर्णशुभांगपुत्रिका दृष्टा सती तादृशमोहहेतुः। कामासनस्थापनतश्च कामकेलीविकारान् कलयंति कामिनः॥२॥ योगासनालोकनतो हि योगिनां योगासनाभ्यासमतिःपरिष्यात्। भूगोलतस्तद्गतवस्तुबुद्धिः स्याल्लोकनालेरिह लोकसंस्थितिः३ कूर्माहिकालानलकोटचकैस्तदाश्रितज्ञप्तिरिह स्थितानाम् । शास्त्रीयवर्णन्यसनात्समग्रशास्त्रावबोधस्तदभीक्षकाणाम् ॥४॥ नंदीश्वरद्वीपपटात्तथा च लंकापटात्तद्गतवस्तुचिंता। एवं निजेशप्रतिमापि दृष्टा तचदगुणानां स्मृतिकारणं स्यात् ॥५॥
ભાવાર્થ--“અજીવ-જડ એવા પ્રતિમાજીને પૂજવાથી શું લાભ? એવી શંકા મનમાં લાવવી જ નહીં, કેમકે, જે આકાર દેખવામાં આવે તેવા આકાર સંબંધી ધર્મનું ચિંતવન મનમાં ઘણું કરીને થાય છે. ૧. જેમ સંપૂર્ણ શુભ અંગવાળી સ્ત્રીની પુતળી જેવામાં આવતાં તેવા પ્રકારના દેહને હેતુ થાય છે, કામાસનની સ્થાપનાથી કામક્રીડા સંબંધી વિકારો કામીજનને જેમ થાય છે. ૨. યોગાસનના અવલોકનથી ગીપુરુષની ગાભ્યાસમાં બુદ્ધિ થાય છે, ભૂગોળના નકશાથી તેમાં રહેલી વસ્તુને બંધ થાય છે, લેકનાલિકાના ચિત્રથી લેકમાં રહેલી વસ્તુ સમજી શકાય છે. ૩. કૂર્મચક, અહિચક, કાલાનલચક્ર, (સૂર્યકલાનચક્ર, ચંદ્ર
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્જીિદ લા
::
·
જાલાન ચક્ર, ) અને કાટ ચક્ર ઈત્યાદિ આકૃતિઓથી અહીં રહ્યા રહ્યા તે તે સબંધી જ્ઞાન પેદા થાય છે, શાસ્ત્રો સોંધી અક્ષરની સ્થાપનાથી તે અક્ષરા જોનાર પુરુષને સંપૂર્ણ શાસ્ત્રના આધ થાય છે. ૪. નદીશ્વરદ્વીપના ચિત્રથી તથા લંકાના નકશાથી તેમાં રહેલી વસ્તુએના બેષ થાય છે, એવી જ રીતે પોતાના ઇષ્ટદેવની પ્રતિમા પણ તે દેવમાં રહેલા ગુણૢાની સ્મૃતિનું કારણ
થાય છે. ૫.
આ ઉપરના બતાવેલા કારણેાથી પ્રતિમાને માનવી, પૂજવી, એ યાગ્ય છે. અને પ્રતિમાને પૂજા કરનારા ધર્મશ્રદ્ધાળુ આત્માઓ પેાતાના આત્માનુ હિત સાધે છે.
પ્ર૦-કાઈ સ્ત્રીના પતિનું નામ રામચંદ્ર છે. તેના મરી ગયા પછી તે સ્રી પાતાના પતિની પ્રતિમા ( છમી) અનાવી પૂજાસેવા કરે તેા છું તેથી તેને તેમ કરવાથી તેની કામઇચ્છા પૂર્ણ થાય ? તેમજ તેને પેાતાને તે રીતે પુત્ર મળે ? તે રીતે પરમેશ્વરની જડ મૂર્તિને પૂજવાથી શું લાભ થાય ?
ઉ—પેાતાના પતિ રામચંદ્રના મૃત્યુ પછી તેની સ્ત્રી જપમાળા હાથમાં લઈ તેનાં નામના જાપ કરે તેા તેથી તે ને શું કામ ઈચ્છા પૂર્ણ થાય? જો નામના કેવળ જપથી તે સ્ત્રીને કાંઇ ન થાય, તે પછી પરમેશ્વરનાં નામની જપમાળા ગણવાથી પણ કઇ કાર્યની સિદ્ધિ ન થાય—પણ તેમ નથી, છતાં જ્યારે તમે મારા છે કે પરમેશ્વરના નામથી તા કાર્યની સિદ્ધિ થાય છે, તે પછી રામચંદ્રની મૂર્તિનું દ્રષ્ટાંત પરમેશ્વરની મૂર્તિ સાથે લાગુ કેવી રીતે પડશે ? વળી રામચંદ્રની સ્ત્રીને પણ રામચંદ્રના નામથી જે આનંદ થાય છે તે કરતાં રામચંદ્રની મૂર્તિના જોવાથી આનંદ વધારે જ થાય છે, તેથી નામ કરતાં મૂર્તિમાં વિશેષતા વધારે છે. કોઇ એક પુરૂષ સિંહ દેખેલ નથી
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R :
ધમની ાિ
પણ નામ સાંભળેલ છે. તે પુરૂષને કોઇ ઠેકાણે સિંહ દેખવામાં આવે તા આ સિદ્ધ છે એવા ખાધ થતા નથી. · પણ જે પુરૂષ સિહુની મૂર્તિ રૂખી છે તેને સિહુ દેખવામાં આવે તે તરત જ સિદ્ધના મેષ થાય છે. આથી નામ કરતાં સ્થાપના-સ્મૃતિ બ્ ઉપકારક છે.
પ્ર-પ્રતિમા તા કારીગર મનાવે છે. જો પ્રતિમા પૂજવા ચામ્ય છે, તે તેના કર્તા કારીગર પણ પૂજનિક થશે?
ઉ—તા શાસ્ત્રોને પણ લડીયાએ લખે છે, તેા શાસ્ત્રોને માનનારાઓએ તેઓને પૂજવા જોઇએ.
પ્ર૦—જૈન દર્શીન-સંપ્રદાયમાં જેમ મૂર્તિ માનવાનું કહ્યું છે તેમ વેદાએ પણ કહ્યું છે ખરૂ ?
ૐહા, તૈત્તિરીયેાપનિષમાં કહ્યું છે કે,
44
" सझालंबनं ब्रह्मणः परस्यापरस्य च प्रतिमेव विष्णोः ॥
"
ભાવાર્થ... પરણા તથા અપરબ્રહ્મનું આલેખન વિષ્ણુની પ્રતિમાની પેઠે એકાર છે.' ઇત્યાદિ પાઠો અનેક છે.
પ્ર—આ કાળમાં કોઈપણ બુદ્ધિમાન પુરૂષ પ્રતિમાને માનતા નથી.
ઉ—બુદ્ધિમાન તા સર્વે માને છે. જીએ કે, ગુજરાત, મુંબઇઇલાકો, હિન્દુસ્તાન, અમેરિકા, આફ્રિકા, યૂરાપ, આદિના નકશા તથા હાટહવેલી, નદી, પહાડ, આદિના સ` નકશા છે તે દેશાદિ વસ્તુની પ્રતિમાજ છે. તથા અકારાદિ અક્ષરાની આકૃતિ છે તે પણ શબ્દનીજ સ્થાપના છે. તથા જપમાળામાં ૧૦૮ મણુકા છે, તે પણ જૈનમત પ્રમાણે પંચપરમેષ્ટીના ગુણુની સ્થાપના છે. તથા બીજા મતાવાળા પણ જે કાઈ ૧૦૮ અથવા
#
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિમ ૧ તે ર૭ આદિ રાખે છે તે પણ સહેતુક હેવા સંભવ છે, અન્યથા ૧૦૮ આદિ રાખવાને નિયમ ન થઈ શકે. - પ્રવે-લૌકિક મૂર્તિ તે બની શકે છે, પણ નિરંજન નિરાકાર પરમેશ્વરની મૂર્તિ કેવી રીતે બની શકે?
ઉ–પ્રથમ એ વિચાર વિચારણુય છે કે, વેદાદિ શાસ્ત્રના કથન કરનાર નિરંજન નિરાકાર માનવા કે સાકાર? કદાચ એમ કહેશે કે “વેદન કર્તા કોઈ નથી, વેદ અપૌરૂષય છે. એ પ્રમાણે માનવામાં શું ફૂષણ આવે છે ? તેના ઉત્તરમાં જણાવવાનું કે, વેદ અપૌરુષેય કઈ રીતે સિદ્ધ થાય નહિ. .
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાયાર્ય મહારાજે “ગશાસ્ત્ર માં
अपौरुषेयवचनमसंमवि भवेद्यदि ॥ न प्रमाणं भवेद्वाचां बाप्ताधीना प्रमाणता ॥१॥
ભાવાર્થ-જેને સંભવજ નથી એવું પુરૂષ વિનાનું વચન પ્રમાણ થતું નથી, કારણ, વચનની પ્રમાણુતા આ સર્વજ્ઞ)ને આધીન છે. ૧. તથા “સ્યાદ્વાદમંજરીમાં પણ કહ્યું છે કે, "ताल्वादिजन्मा ननु वर्णवर्गों, वर्णात्मको वेद इति स्फुटं च। पुंसश्च ताल्वादिरतः कथं स्यादपौरुषेयोऽमिति प्रतीतिः॥१॥"
ભાવાર્થ –વેદ અક્ષર સ્વરૂપ છે એમ પ્રગટ છે, અને અક્ષરને સમૂહ તે તાલુ, કંઠ, દંત આદિ સ્થાનેથી પેદા થાય છે, અને તાલું આદિ સ્થાને પુરૂષને જ હોય છે તેથી વેદ અરૂષય છે એમ પ્રતીત કેવી રીતે થાય? માટે વેદ અપૌરુષેય સિદ્ધ થાય નહિ.
આથી વેદાદિ શાસ્ત્રના કર્તા, આ કથનથી દેહધારી જ સિદ્ધ થાય છે. એટલે અક્ષરો નિરાકાર છે, છતાં તેમની આકૃતિ બના
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધસ્થ
ભ્રમના કાં
વવામાં આવે છે, તેમ નિર ંજન નિરાકારની પણ મૂર્ત્તિ ની શકે છે, પરંતુ પરમેશ્વરની મૂર્ત્તિ તે મુખ્યતાથી જે શાસ્ત્રના કથન કરનાર દેહધારી ઇશ્વરા થયા છે, તેમની બનાવવામાં આવે છે.
તેમજ વસ્તુ સાક્ષાત્ જ્યારે વિદ્યમાન ન હાય, ત્યારે તે વસ્તુના બંધ મૂત્તિથી જ થાય છે, જૈન તત્ત્વસાર'માં કહ્યું છે કે, “यदा तु साक्षात् नहि वस्तु दृश्यं, तत्स्थापना संप्रति लोका सिद्धा तथा च पत्यौ परदेशसंस्थे, काचित् सती पश्यति यत्तदर्चाम् । १।" यदन्यशास्त्रेऽपि निशम्यतेऽद, श्रीरामचंद्रे परदेशसंस्थे । तत्पादुकां सोऽपि च रामवत्तदा-भ्यपूजयत् श्री भरतो नरेश्वरः | २ |
ભાવાઃ—જ્યારે વસ્તુ સાક્ષાત્ દશ્ય ન હાય, ત્યારે તેની સ્થાપના કરવામાં આવે છે. જેમ પતિ પરદેશ ગયેા હાય ત્યારે સતી સ્ત્રી પેાતાના પતિની પ્રતિમાનું દર્શીત કરે છે. તથા રામાયણમાં સાંભળવામાં આવે છે કે, રામચંદ્રજી વનમાં ગયા ત્યારે ભરત મહારાજા રામચંદ્રજીની પાદુકાની પૂજા કરતા હતા.
સીતાજી પણ મહારાજા રામચંદ્રજીની આંગળીની મુદ્રિકા દેખી, તેનું આલિંગન કરી, સાક્ષાત્ રામચંદ્રજી મળ્યાની સદશ સુખ માનતા હતા. તેમજ રામચંદ્રજી પણ સીતાજીને ગુફુટ હનુમાનજી લાવ્યા ત્યારે તે દેખી સુખને પ્રાપ્ત થયા. મુદ્રિકા, મુકુટ આદિ આવી અજીવ વસ્તુએથી આ પ્રમાણે સુખ થાય છે, તેા પછી પરમેશ્વરની પ્રતિમાથી સુખ કેમ પ્રાપ્ત ન થાય ? તથા પાંડવ ચરિત્રમાં પણ દ્રોણાચાયની મૂત્તિ સ્થાપન કરી, એકલવ્ય નામના ભીલે ધનુવિદ્યા સિદ્ધ કર્યાના અધિકાર છે. તથા ક્ષેત્રમાં ચાડીયા પુરૂષાની આકૃતિ કરવાથી ક્ષેત્રાનુ' રક્ષણ થાય છે. ઇત્યાદિ કારણેાથી પણ પ્રતિમા સિદ્ધ થાય છે તથા આ લેાકમાં પણ રાજા, મહારાજાતિની મૂર્તિ એ ખનાવી તેમના સેવા પૂજા, ભક્તિ કરે છે એ સર્વ લેાકપ્રસિદ્ધ છે.
1
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- હરિઓ ૧ છે
: ૧ - પ્ર—તમે જે દાંત કહ્યું કે, ક્ષેત્રમાં પુરૂષને આકાર કરવાથી ક્ષેત્રનું રક્ષણ થાય છે. તેમાં પક્ષી આદિ આવતાં નથી તે સત્ય છે પણ પક્ષી તે અજ્ઞાની હોવાથી તે પુરૂષ છે કે પુરૂષાકૃતિ માત્ર છે તે સમજતાં નથી પણ આપણે સજ્ઞાન અને સમજદાર છીએ તે પ્રતિમા જડ વસ્તુને માનવાની શું જરૂર છે?
ઉ–આપણને પણ જ્યાં સુધી પરમાત્માનાં સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન નથી થતું તથા પરમેશ્વરનું ધ્યાન, આલંબન વિના કરી શક્તા નથી ત્યાં સુધી આપણે પણ અજ્ઞાની હોવાથી પ્રતિમાની જરૂર માની છે. જ્યારે નિરાલંબન ધ્યાન થઈ શકે ત્યારપછી જરૂર નથી.
પ્ર–નિરાલંબન ધ્યાન કયાં સુધી ન થઈ શકે કે જેથી તેને પ્રતિમાની જરૂર પડે?
ઉ– જૈન દર્શનમાં ૧૪ ગુણસ્થાનકે છે. એટલે, આગળ વધવાના પગથીઆરૂપ ગુણપ્રાપ્તિનાં સ્થાનક છે. તેમાં પ્રથમ શરૂઆતના પાંચ ગુણસ્થાનકે ગૃહસ્થાને છે. બાકીનાં નવ સાધુઓનાં છે. તે નવમાં પ્રથમ પ્રમાદ નામનું છઠ્ઠ ગુણ સ્થાનક કહેવાય
જ્યારે સાતમું અપ્રમાદ નામનું પગથીયું પ્રાપ્ત થાય, ત્યારે નિરાલંબન ધ્યાન થઈ શકે, પણ તે પહેલાં નહી. આથી સિંહ થાય છે કે, ગૃહસ્થને તે સદાકાળ પ્રતિમા માનવાની જરૂર છે. સાધુઓને પણ જ્યાં સુધી પ્રમાદપણું છે ત્યાંસુધી અવશ્ય પ્રતિમા માનવાની જરુર છે. કારણ પ્રમાદ છે ત્યાં સુધી નિરાલંબના ધ્યાન થઈ શકતું નથી.
શ્રી રત્નશેખરસૂરિ મહારાજે “ગુણસ્થાનમાદ ગ્રંથમાં
" प्रमाद्यावश्यकत्यागात् , निश्चलभ्यानमाश्रयेत् । योऽसौ नैवागमं जैन, वेति मिथ्यात्वमोहितः॥॥"
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા ભાવાર્થ-જે સાધુ પ્રમાદી હોવા છતાં અવશ્ય કરણીય ગણાતા આવશ્યક–પ્રતિક્રમણ, પડિલેહણ, ગુરૂવંદન, આદિ ક્રિયાએને ત્યાગ કરી નિરાલંબન ધ્યાનને અંગીકાર કરે છે, તે સાધુ વિપરીત જ્ઞાનથી મૂઢ થયે થકે શ્રી સર્વજ્ઞ ભગવાનનાં શાસ્ત્રોનાં પરમાર્થને જાણતા નથી.
પ્ર–નિરાલંબન ધ્યાન આજકાલ થઈ શકે કે કેમ?
ઉ– આજકાલ નિરાલંબન ધ્યાન ન થઈ શકે. તેથી મોટા મોટા મહાત્માઓએ પણ નિરાલંબન ધ્યાનના મને રથ જ કરેલા છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે “ગશાસ્ત્રમાં” કહ્યું છે કે, " वने पासनासीनो, क्रोडस्थितमृगार्भकम् । कदा घ्रास्यन्ति वक्त्रैर्मा, जरन्तो मृगयूथपाः ॥१॥ શ મિત્રે હો, ડાનિ રા मोक्षे भवे भविष्यामि, निर्विशेषमतिः कदा ॥२॥" ભાવાર્થ –વનને વિષે પદ્માસન કરી બેઠેલા, તથા જેના ખેાળામાં હરિણનાં બચ્ચાંઓ રહેલાં છે, એવા મને ઘરડા એવા મૃગના સ્વામીઓ આવીને મુખથી ક્યારે સુંઘશે? શત્રુમાં અને મિત્રમાં, તૃણમાં અને સ્ત્રીનાં સમૂહમાં, સુવર્ણમાં અને પત્થરમાં, મણિમાં અને માટીમાં, મેક્ષમાં અને સંસારમાં, તુલ્ય બુદ્ધિવાળો કયારે થઈશ ?
આ રીતે, નિરાલંબન ધ્યાનના મનોરથ કર્યા છે, પણ તે ધ્યાનની પ્રાપ્તિ અપ્રમત્ત નામના ૭ માં ગુણસ્થાનકે આવનાર આત્માને થાય છે. આથી આલંબનરૂપ જિનપ્રતિમા, જિનમંદિર, માગમશાસ્ત્રો વગેરે શુભ સ્થાને કલયાણુના અથ આત્માઓ માટે આરાધનીય છે.
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ રજો: જગતને કર્તા કેઈ નથી
- ~~ - ~जगत्सम्भवस्थेमविध्वंसरूपै-रलीकेन्द्रजालैर्न यो जीवलोकं । महामोहकूपे निचिक्षेप नाथ, स एक परात्मा गतिमें जिनेन्द्रः॥१
ભાવાર્થ-જગતને ઉત્પન્ન કરવું, તેની રક્ષા કરવી, અને તેને નાશ કરે, એવી જૂઠી ઈન્દ્રજાલદ્વારા જેણે આ જીવલેકને મહામેહરૂપ કૂપમાં નાખેલ નથી; તેવા એક વીતરાગ પરમાત્મા શ્રી જિનેશ્વરદેવ મારા શરણ હા!
પ્રશ્નકાર-જગતને કર્તા કેણ છે? ઉત્તર–જગત અનાદિ છે. તેને કર્તા કેઈ નથી. પ્ર–-કર્તા વિના કેઈ વસ્તુ બને નહીં. કહ્યું છે કે, “ ગત ચરિ નો , wાન વિના વદરા વિઝા વિના વિલં, શ્વત જીવ મરતા છે ?”
અર્થાત –જગતના કર્તા જે કંઈ ન હોય તે કુંભારના વિના ઘડે, તથા ચિતારા વિના ચિત્ર પણ સ્વયં થાય; પણ તેમ થતું નથી, માટે કર્તા હોવાનો સંભવ છે.
ઉ–જગતને કઈ કર્તા માનીયે તે બહુ જ દૂષણે આવે છે, તે દૂષણે અનુક્રમેથી આગળ કહીશું. પ્રથમ તમે જ કહો કે જગતને કર્તા કેને માનો છો? કારણ કે,
વૈvi વિવિનિ, નિજી વાત ईश्वरप्रेरित केचित् , केचित् ब्रह्म विनिर्मितम् ॥१॥"
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મો વિશા ભાવાર્થ જગતને કેઈ વિષણુનું કરેલું કહે છે, કઈ કાલકૃત કહે છે, કેઈ ઈશ્વરની પ્રેરણાથી થએલ માને છે, અને કઈ થાવાનું બનાવેલ કહે છે, ઈત્યાદિ નાના પ્રકારના મતાવલંબિઓએ જગતના સુષ્ટિના સર્જક તરીકે જુદા જુદા દેવને પિતાની મતિકલ્પનાથી સ્વીકાર્યા છે, આમાંથી તમે કોને જગતના કર્તા માને છે? - પ્ર–જગતના રચનાર વિષ્ણુ ભગવાન જ છે. અને તેથી જ વિઘણુ વિના બીજાની ઉપાસનાને શાસ્ત્રોમાં નિષેધ કર્યો છે.
વાસુદેવં વરિત્યાય, ૨ ૩૫ત્તેરૈવતના तृषितो जान्हवीतीरे, कपं खनति दुर्मतिः ॥१॥"
ભાવાર્થ-જે પુરુષ વિષણુ ભગવાનને છોડીને, અન્ય દેવની સેવા કરે છે તે દુર્મતિ પુરુષ તૃષાતુર થયેલે ગંગાનદીના કાંઠા ઉપર કૂવાને છેદે છે. ૧.
ઉ–તમારું કહેવું સત્ય નથી કારણ કે, મહાદેવ-શિવને માનનારા શે આથી જુદું કહે છે, તેઓ જણાવે છે કે, " महादेवं परित्यज्य, य उपास्तेऽन्यदैवतम् ।
स मूढो विषमश्नाति, सुधां त्यक्त्वा क्षुधातुरः ॥१॥" ભાવાર્થ-જે પુરુષ મહાદેવને ત્યજીને બીજા દેવની સેવા કરે છે, તે મૂખ પુરૂષ ભૂખે થયે થકે અમૃતને ત્યાગીને વિષનું ભક્ષણ કરે છે. ૧.
માટે આ રીતે પરમાત્માને સૃષ્ટિના સર્જક માનનારાઓમાં પણ પરસ્પર વિચારભેદ છે, તે કથા ઈશ્વરને જગતના કર્તા માનવા?
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચછેદ ૨ જે
પ્ર–વિષ્ણુ ભગવાનને જ જગતના સર્જક માનવા, કારણ કે તેઓ સેવકેના ઉદ્ધારને માટે વારંવાર જન્મ લે છે.
“શ્રી ભગવદગીતામાં” કહ્યું છે કે, “ચા પરા ફિ વરા, છાનિર્મિતિ મારતા
अभ्युत्थानमधर्मस्य, तदात्मानं सृजाम्यह ॥ १ ॥ परित्राणाय साधूनां, विनाशाय च दुष्कृताम् । ઘરથાપના, સંભવામિ યુગે યુગે ૨.”
ભાવાર્થ – હે અર્જુન! જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અને અધર્મની ઉત્પત્તિ થાય છે, ત્યારે ત્યારે હું આત્માને સરજુ છું, (અવતાર ધારણ કરું છું.) (શા કારણથી અવતાર ધારણ કરે છે તે કહે છે) સાધુઓનાં રક્ષણ માટે, પાપીઓના નાશ માટે, અને ધર્મ સ્થાપના માટે, હું યુગ-યુગમાં અવતાર લઉં છું. ૧-૨.
આ પાઠથી વિષ્ણુ ભગવાનજ જગતકર્તા સિદ્ધ થાય છે. ઉતમારા આ કથનથી વિષ્ણુ યુગયુગમાં અવતાર ધારણ કરે છે, એ હકીકત છે. પણ જગતના સર્જક તરીકે તેઓ સિદ્ધ થતા નથી. વલી જેઓ અવતાર લે છે તેઓ કર્માધીન છે, કારણ કર્મ કે કષાય વિના જન્મ સંભવી શકે નહિ, અને જે કર્માધીન છે તે પરમાત્મા હોઈ શકે નહિ. - પ્રવ–ના, અમે સુષ્ટિના કર્તા બ્રહ્માજીને સ્વીકારીએ છીએ, કારણ કે “હારિતમૃતિ ગ્રંથમાં કહ્યું છે કે -
"पुरा देवो जगत्सृष्टा, परमात्मा जलोपरि । - सुध्वाप भोगिपर्यके, शयने तु श्रिया सह ॥१॥
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ARG:
ધની દિશા
तस्य सुप्तस्य नाभौ तु महत्पद्ममभूत् किल । पद्ममध्येऽभवत् ब्रह्मा, वेदवेदाङ्गभूषणः ॥ २ ॥ स चोक्तो देवदेवेन जगत् सृज पुनः पुनः । सोऽपि सृष्ट्रा जगत्सर्व, स देवासुरमानुषम् ॥ ३ ॥
ભાવા પહેલાં પ્રલયકાળમાં જગતની ઉત્પત્તિના કો વિષ્ણુ ભગવાન જળ ઉપર શેષનાગના ખેાળારૂપ શયનને વિષે, લક્ષ્મીની સાથે સૂતા હતા, તે સૂતેલા દેવની નાભિને વિષે એક કમલ પેદા થયું, તે કમળની અંદર વેદ, વેદાંગે કરીને ભૂષિત બ્રહ્માજી પેદા થયા. તે બ્રહ્માજીને દેવાના દેવ પરમ બ્રહ્મે કહ્યુ કે, ‘જગત રચા ' આથી બ્રહ્માજીએ પણ દેવ, અસુર, મનુષ્ય, સહિત જગતને રચ્યું. ૧-૨-૩
ઉ—જ્યારે જગતના સર્જક તરીકે બ્રહ્માને સિદ્ધ કરવા તમારા તરફથી આમ કહેવાય છે તે આને અંગે કેટલીક વાતા વિચારણીય છે કે, પ્રલયકાળમાં જ્યારે જગત ન હતુ, જ્યારે જળ કયાંથી આવ્યું? જળકાના આધારે રહ્યું ? જળ ઉપર શેષનાગ કેવી રીતે રહ્યો? નાભિમાંથી આ રીતે કમલ કેણે પેદા કર્યુ '? ઇત્યાદિ. તદુપરાંત, બ્રહ્માજીને કાણે પેદા કર્યો? તેમજ જગતની રચના કરનાર તે ઈશ્વરને જગત પેદા કરવાની જરૂર શુ ? એ જગતકર્તા કઈ શક્તિથી જગતને સર્જે છે? અને જગતનું ઉપાદાન કારણુ કાણુ ?
પ્ર—ન્નુિર પેાતાની શક્તિથી જ જગત રચે છે, માટે ઇશ્વરની શક્તિ જ ઉપાદાન કારણે માનીએ તેા શું દૂષણ ?
ઉ—આ પક્ષ સ્વીકારવામાં અનેક પ્રશ્નો તેની હામે થઈ શકે છે; જેવા કે, ઇશ્વરની શક્તિ ઇશ્વરથી ભિન્ન છે કે અભિન્ન છે! ભિન્ન છે તેા તે જડ છે કે ચેતન ? જો જડ છે તે તે નિત્ય
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ ૨ જે
૧ ૧રર છે કે અનિત્ય ? જે કહેશે કે ભિન્ન છે, ને તે જડ છે, તથા તે નિત્ય છે તે પછી તમારું કહેવું કેવલ ઈવર જ જગતનું કારણ છે એ સત્ય કેમ બનશે? જે કહેશે કે ભિન્ન છે, જડ છે, પણ અનિત્ય છે, તે પછી તે અનિત્ય શક્તિ શાથી ઉત્પન્ન થઈ? જે કઈ બીજી શક્તિથી ઉત્પન્ન થઈ તે તે પણ ભિન્ન કે અભિન્ન જે ભિન્ન કહે છે તે જડ કે ચેતન? જે જડ કહો તે તે નિત્ય કે અનિત્ય નિત્ય કહે તે પૂર્વે જણાવેલ દુષણ આવે, અને જે અનિત્ય કહે તે તેની ઉત્પત્તિ શાથી થઈ? ઈત્યાદિક અનવસ્થા દૂષણે આવે, અને જે ચેતન કહે તે પૂર્વનાં જ દુષણ આવે. તથા જે અભિન્ન કહે તે ઈશ્વર જ સિદ્ધ થયા, અને ઈશ્વર જ જ્યારે પિતે ઉપાદાન કારણ થયા તે સર્વ વસ્તુરૂપ ઈશ્વર થયા, જ્યારે ઈવર જ સર્વ વસ્તુરૂપ બને એટલે સ્વર્ગ, નરક, જ્ઞાની, અજ્ઞાની વગેરે સ્વરૂપ તે (જગતકર્તા) ઈશ્વરનું જ બનશે, અને આ પ્રકારે ઈશ્વર સર્વરૂપ બને છે તે પછી વેદ, પુરાણ, કુરાનાદિ શાસ્ત્રો કેને માટે તે ઈશ્વરે બનાવ્યાં? તે સર્વને વિચાર કરીએ તો શું આ બધું ઘટે છે? કદાપિ નહિ.
પ્રહ–સર્વશક્તિમાન હવાથી ઈશ્વરે ઉપાદાન કારણ વિના જ આ જગત રચ્યું ?
ઉ૦–કારણ વિના કેઈ કાર્ય થાય નહિ, માટે ઉપાદાન કારણ વિના જગત રમ્યું એ તમારું કહેવું કેઈ બુદ્ધિમાન પુરુષ તે નહિ માને, વળી શક્તિમાન માનવામાં ચકક દૂષણ આવે છે.
પ્ર–ચક્ર દૂષણ કોને કહે છે અને તે કેવી રીતે આવે? ઉ–પ્રથમ કેવળ ઉપાદાનાદિ કારણ વિના ઈશ્વર હતા, એ
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા સિદ્ધ થાય તે સર્વશક્તિમાન સિદ્ધ થાય, જ્યારે સર્વશક્તિમાન સિદ્ધ થાય, ત્યારે જગતના કર્તા સિદ્ધ થાય, જ્યારે જગતના કર્તા સિદ્ધ થાય, ત્યારે ઉપાદાનાદિ કારણ રહિત કેવલ ઇવર હતા એમ સિદ્ધ થાય. આનું નામ ચકક દૂષણ છે. ઉપાદાનાદિ કારણ રહિત કેવલ ઇવર તે સિદ્ધ થતું નથી. વળી જ્યારે ઈવરે જગતના ઇવેને રચ્યા ત્યારે, 1 કેવલ નિર્મલ રસ્યા કે ૨ પુન્યવાળા. ૩ પાપવાલા ૪ કે અર્ધપુન્ય, અર્ધ પાપવાલા ૫ કે ઘણું પુણ્ય અને થોડા પાપવાળા. ૬ કે ઘણું પાપ અને થતા પુન્યવાળા. ઇત્યાદિ છ ભેદમાંથી કેવા પ્રકારના જીને ઈશ્વરે રચાર
- પ્ર–પુન્ય, પાપ રહિત કેવલ નિર્મલ રસ્થાને પ્રથમપક્ષ માનીએ તો શું દુષણ આવે ? આ ઉ–જે પ્રથમ પક્ષ કહે તે સર્વ જી નિર્મલ જ રહેવા જોઈએ, અને જ્યારે સર્વ જી નિર્મલ છે, તે ઊંચ, નીચ, સુખી, દુઃખી, કેમ જોવામાં આવે છે ? તથા શાસ્ત્રો પણ કેના માટે રચેલ છે? તથા પુન્ય, પાપ નથી તો સ્વર્ગાદિક ગતિમાં નિહેતુક કેમ થઈ શકે? - શ્રી ષદર્શનવેદિસૂરિપુરંદર હરિભદ્રસૂરિમહારાજે “શાસ્ત્રવાસ્તવમુચ્ચયમાં” કહ્યું છે કે – “નાવિકે શિવ, ચિત હિસાધા
શનિ છે ત્યાં જ જૂ ન હૈતન? I ?!”
ભાવાર્થ-જીવ નિર્મલ છે, અને કઈ કર્મ નથી, તો પછી ઈશ્વર કેટલાક ઈવેને નરકાદિ ગતિના ફળને આપનાર, એવા અકાર્યમાં, તથા કેટલાક અને સ્વર્ગાદિકના સાધન એવા
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ ૨ જે શુભ કાર્યમાં કયા હેતુથી પ્રેરણા કરે છે? માટે નિર્મલ છે ઈશ્વરે રચ્યા છે, આ પક્ષ સિદ્ધ થતો નથી.
પ્રહ–બીજો પક્ષ કેવળ પુન્યવાલા જેને ઈશ્વરે રચા એમ માનીએ તે?
ઉ–તેવા પણ સર્વ જી દેખાતા નથી. ઘણું દુઃખી પણ દેખાય છે, તથા પુન્ય ક્યાં વિના જીવોને પુન્યની પ્રાપ્તિ કયાંથી થઈ?
પ્ર–ત્રીજો પક્ષ પાપવાળા ને ઈશ્વરે રચા-આમ માનીએ તે?
ઉ–સર્વજીવે આ સંસારમાં કેવળ પાપવાળા જ દેખાતા નથી. ઘણું સુખી, રાજા, મંત્રી, ધનવંત, આદિ પણ દેખીએ છીએ. તથા પાપ કર્યા વિના પાપવાળા જ કેમ રહ્યા?
પ્ર–અર્ધપુન્ય, અને અર્ધપાપવાળાને ચોથો પક્ષ માનીએ તે?
ઉ–-સર્વ જીવે તેવા પણ નથી. કેટલાકને ઘણું સુખ અને કેટલાકને ઘણું દુઃખ દેખાય છે.
પ્ર-પાંચમે પક્ષ ઘણું પુન્ય, અને થોડા પાપવાળા, અથવા છઠ્ઠો પક્ષ ઘણું પાપ અને ચેડા પુન્યવાળા જીવોને પરમાત્માએ રચા આમ માનીએ તો?
ઉ–ઘણું પુન્ય, અને થોડું પાપ, અથવા ઘણું પાપ, અને ડું પુન્ય, એવા છે પણ સર્વ જેવામાં આવતા નથી, માટે જગતના કર્તા તરીકે કેઈ સિદ્ધ થતું નથી.
પાતરનિકમાં કહ્યું છે કે
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૧૨ ૧
'ધર્મની દિશા “ પુvજોવાની વામદે નારા
पुरुषार्थैः कृतकृत्यो, न करोत्याप्तो जगत्कलुषम् ॥१॥"
અર્થાત-જગતની રચના કેઈએ કરી નથી. કારણ કે પરમાત્મા પોતે પુરૂષાર્થોથી કૃતકૃત્ય છે. તેઓને જગતની રચના કરવાનું કેઈ કારણ નથી. આથી તેઓ જગતને શામાટે સરજે?
પ્રવ– ઈશ્વરે તે જીવો નિર્મલ જ રહ્યા હતા, પણ છે પિતાની ઈચ્છાથી વિચિત્ર કર્મો કરે, તેમાં ઈશ્વર શું કરે?
ઉ–ઈશ્વર નિર્દોષ એવા છને રચે એ સંભવ નથી, એમ ઉપર જણાવેલું છે, અને જે જ્યારે પિતાની ખુશીથી જ કર્મ કરે છે તે, ઈશ્વર એવા આત્માઓને રચે છે એમ શા માટે માની શકાય. - શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં
" स्वयमेव प्रवर्तन्ते, सत्वावेचित्रकर्मणि ।
निरर्थकमिहेशस्य, कर्तृत्वं गीयते कथम् ? ॥१॥"
ભાવાર્થ-જીવે. સ્વયમેવ નાના પ્રકારના કાર્યમાં પ્રવૃત્તિ કરે છે. તે દરેક કાર્યની ફળપ્રાપ્તિ જેને આપમેળે થશે અને તેમ થાય તો પછી જેના કવથી કાંઈપણ ફલ નથી, તેવા ઈશ્વરને કર્તા માનવાથી શું ફાયદા છે? વલી તે નિર્મલ માં સારું અથવા ખોટું કાર્ય કરવાની શક્તિ કયાંથી આવી?
પ્ર –સર્વ શક્તિઓ તે ઇશ્વરે જ રચી છે, પણ ઈશ્વર કેઈને ટા કાર્યમાં પ્રવૃત્તિ કરાવતા નથી. જેમ કે માણસે પોતાના પુત્રને રમવાને માટે રમકડું આપ્યું, જેથી તે બાળકે પોતાની આંખ ફાડી નાખી તે, તેમાં તેના પિતાનું શું દૂષણ? તેવી જ
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિછેદ ૨ જે
૧ ૧ રીતે ઇશ્વરે હાથ, પગ, આદિ શક્તિઓ ને કેવલ ધર્મ કરવાને માટે જ આપી છે. પછી જ ખોટું કામ કરે તે તેમાં ઈશ્વરને શો દોષ?
ઉ –બાલનું દષ્ટાંત બરાબર નથી. બાળકને તેના પિતાએ જે રમકડું આપ્યું. તેને માટે તેના પિતાને જ્ઞાન ન હતું કે બાળક રમકડાથી આંખ ફાડી નાંખશે? પણ ઈશ્વર તો સર્વજ્ઞ છે, છતાં ખોટું કાર્ય કરવાની શક્તિ કેમ આપી? શું ઈશ્વર જીવને શત્રુ છે કે તે આશાની છે? જે જ્ઞાની છે તે જાણીનેજ ઈશ્વરે જીવાનું શું સારું કર્યું ? તથા જગત રચ્યું ન હતું ત્યારે ઈશ્વરને શું દુખ હતું? તે રચાથી શું સુખ પેદા થયું?
પ્રા–ઈશ્વર તે સદા સુખી જ છે, પણ પિતાનું અશ્વયં પ્રગટ કરવાને જગત રચે છે.
ઉ–તે પછી જ્યારે જગત રચ્યું ત્યારે ઐશ્વર્ય પ્રગટ થયું, અને જ્યારે જગત રચ્યું ન હતું ત્યારે ઐશ્વર્ય પ્રગટ ન હતું? અને જ્યારે એશ્વર્ય પ્રગટ ન હતું ત્યારે તો ઈશ્વર ઉદાસ અને પ્રગટ કરવાની ચિંતામાં હશે કે કેમ?
પ્ર–ઈશ્વરે જગત રચ્યું છે તે જીને ધર્મ કરવાને સુખ આપવાની ઈચ્છાથી રમું છે.
ઉ–ધર્મ કરાવી સુખ આપવું એ તે પરોપકાર છે પણ જે જે પાપ કરી નરકમાં ગયા તેના ઉપર શે ઉપકાર થયે? તેને દુઃખી કરવાથી પરોપકાર ગણાય છે?
પ્ર–છાને આધીન કાંઈ નથી. ઈશ્વર જેમ કરાવે તેમ કરવું પડે. દષ્ટાંત તરીકે, બાજીગર પુતળીને જેમ નચાવે તેમ નાચે છે.
ઉ –જે છોને આધીન કાંઈ નથી, તે તેમને સારા,
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
? ૧૪
ધમની દિશા ખેટાનું ફળ પણ ન જ થવું જોઈએ. જેમકે, કઈ રાજાની આજ્ઞાથી નેકર કાંઈ કામ કરે તે પછી તે રાજા નોકરને શું દંડ કરે? કદાપિ ન કરે. તેમ જીવને જ્યારે ઈશ્વર જ કાર્ય કરાવે છે ત્યારે તે સ્વર્ગ નરકાદિક ન હોવા જોઈએ, તથા રાજા, રંક, ઈત્યાદિક પણ ન હોય, તથા જ્યારે ઈશ્વરે જ કરાવ્યું તે પછી દંડ કેવી રીતે આપે? છતાં દંડ આપે તે શું ન્યાય ગણાય ? તથા શાસ્ત્ર, અને ઉપદેશકે કેને માટે જોઈએ?
પ્ર–બાજીગર જેમ બાજી રચી ક્રીડા કરે છે, તેમ ઈશ્વર પણ જગત રચી કીડા કરે છે?
ઉ–ઈશ્વર બાજીગરની માફક ક્રીડાને માટે જ જગત રચે તે તે ચગ્ય ન ગણાય, ક્રીડા કરવી તે તે બાળકનું કામ છે.
શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ વીતરાગ તેત્રમાં કહે છે કે, "क्रीडया चेत्प्रवर्तेत, रागवान् स्यात् कुमारवत् ।। कृपया च सृजेत् तर्हि, सुख्येव सकलं सृजेत् ॥१॥"
ભાવાર્થ – ઈશ્વર કીડા માટે જગતની રચના કરવામાં પ્રવૃત્તિ કરે તે, બાળકની માફક રાગવાલે ગણાય, અને જે કૃપાથી રચે તે, સંપૂર્ણ જગતને સુખી જ રચે.
પ્ર–જી પોતાની ઈચ્છા મુજબ કરે છે. ઈશ્વર જીને કરેલા પુન્ય, પાપને અનુસારે ફળ આપે છે.
ઉ–આ તમારા કથનથી તો દરેક અવસ્થા ઈશ્વરે પૂર્વના કર્મને આધારે કરી સિદ્ધ થાય. કારણ અવસ્થા વગરને જીવ હાય નહિ. અને જીવને તે તે અવસ્થા પિતાના પૂર્વકાલીન કર્મને અનુરૂપ પ્રાપ્ત થઈ, તે ઈશ્વરને જગતકર્તા શા સારૂ માનવી કહ્યું છે કે,
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિતા ૨ જો
: 934 :
“ જમાવે યુનહિં, ન સ્વતન્ત્રોડમાહિવત્ । कर्मजन्ये च वैचित्र्ये, किमनेन शिखण्डिना ॥ १ ॥
ભાવાકર્મોની અપેક્ષાએ ઈશ્વર જગત રચે છે તે, ઇશ્વર અમારા જેવાજ થયા, પણ સ્વતંત્ર ન થયા, તથા જગતની વિચિત્રતા ક્રમ થી થાય છે, તેા પછી નપુસક સમાન (કાંઈ કરવાના સમર્થ નિહ એવા) ઇશ્વરથી શું પ્રયેાજન છે?
આથી જગતના કર્તા કે સૃષ્ટિના સર્જક ઇશ્ર્વર, પ્રમાત્મા ચા બ્રહ્મા કાઇ પણ સંભવી શકતું નથી, પણ જગત (સ'સાર) સ્વભાવથી અનાદિન'ત છે.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ ૩ જે
જગકર્તૃત્વવાદની ચર્ચા
मङ्गलाचरण न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तवपरीक्षया तु त्वामेव वीर! प्रभुमाश्रितारमा
ભાવાર્થહે વીર ભગવન! કેવળ શ્રદ્ધાથી જ અમને તારા વિષે પક્ષપાત નથી, તેમજ ષમાત્રથી ઇતરદેવ વિષે અરૂચિ નથી. કેવળ યથાર્થ વાદિપણાની પરીક્ષાથી જ હારા શાસનને અમે સ્વીકાર્યું છે.
જિજ્ઞાસુ–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પરમાણુ, આકાશ, આદિ સામગ્રી સહિત ઈશ્વર જગતની રચના કરે છે. આ રીતે માનીએ તે શું દૂષણ આવે?
ગુરુદેવ—તમે આ પ્રમાણથી અને કેવી રીતે સિદ્ધ કરે છે?
જિ–અનુમાન પ્રમાણથી. તે અનુમાન આ મુજબ-પૃથ્વી, પર્વત, વૃક્ષાદિક કાર્ય હેવાથી તેને કેઈક કર્તા છે. જે કર્તા છે તે જ ઈશ્વર. દદાંત જેમ ઘટ કાર્ય છે તે તેને કર્તા કુંભાર છે, તે આ પૃથ્વી આદિ કાર્ય છે. તેને કર્તા અવશ્ય કઈ હા જોઈએ.
ગુલ–આ તમારું કહેવું અયોગ્ય છે. હવે તમે પ્રથમ કહે કે જગતને કર્તા ઈશ્વર શરીર સહિત છે કે શરીર રહિત છે?
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિટ જે
જિ–ઈશ્વર શરીરવાળે છે. આ પ્રથમ પક્ષ માનીએ તો શું દૂષણ આવે? | ગુ—શરીર સહિત છે તે તે અમારા જેવું દશ્ય શરીર છે કે યંતરદેવની પેઠે અદશ્ય છે?
જિ–અમારા જેવા દેખાય તેવા શરીરવાળા ઈશ્વર જગતની રચના કરે છે. - ગુ–આ તમારું કહેવું ગ્ય નથી. પ્રત્યક્ષ વિરોધ આવે છે. અત્યારે પણ, તૃણ, વૃક્ષ, ઈન્દ્રધનુષ્ય આદિ કાર્યો શરીરવાલાએ બનાવ્યા વિના પણ જોવામાં આવે છે.
જિટ-ઇશ્વર શરીરવાલા છે પણ તેમનું શરીર તેમના માહામ્યવિશેષથી અથવા અમારા ભાગ્ય ન હોવાથી દેખાતું નથી.
ગુઆ તમારા કહેવામાં કઈ પ્રમાણ નથી. તથા ઇતરેતર આશ્રયદૂષણ પણ આવે છે. તથા સંશય પણ કદાપિ દૂર નહિ થાય કે ઈવર છે કે નથી?
જિઇતરેતર આશ્રય દૂષણ આપ કોને કહે છે ?
ગુ–પ્રથમ માહાસ્ય સિદ્ધ થાય તે અદ્રશ્ય શરીર સિદ્ધ થાય; જ્યારે અદશ્ય શરીર સિદ્ધ થાય તે માહાસ્ય વિશેષ સિદ્ધ થાય.
જિક-શરીરરહિત ઈવર જગતની રચના કરે છે.
ગુ–આ તમારું કહેવું દષ્ટાંતથી વિધી છે, કારણ કે, ઘટ આદિક કાર્યને કર્તા તે કુંભારાદિક શરીરવાલા જોવામાં આવે છે. તમે તે જગતને કર્તા શરીર રહિત કહે છે, તે તણાંતની સાથે કેમ મલશે? તેને વિચાર કરવા જેવા છે. કહ્યું છે કે,
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
: 8C :
www.kobatirth.org
ધની સા
'अदेहस्य जगत्सर्गे प्रवृत्तिरपि नोचिता । न च प्रयोजनं किंचित्, स्वातंत्र्यान्न पराज्ञया ॥ १ ॥ ભાવા—શરીરસહિત ઇશ્વરને જગત રચવાની પ્રવૃત્તિ પણ ઉચિત નથી. તેમ કૃતકૃત્ય હાવાથી કાંઇ પ્રયેાજન પણ નથી. પ્રત્યેાજન વિના મૂર્ખ પણ પ્રવૃત્તિ કરતા નથી. તદુપરાંત જે જગતના કર્તા છે તે રાગાદિએ કરીને રહિત છે કે સરાગી છે? જિઇશ્ર્વર રાગાદિરહિત છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુ-રાગાદિરહિત છે તેા તેમને જીવાદિ અનાવવાનું શું પ્રયાજન છે? જો એમ માનવામાં આવે કે, જો જીવની ઉત્પત્તિ માત્ર પ્રત્યેાજન છે તે તે ચેાગ્ય નથી.
શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ‘ધર્મસ ગ્રહણી ’માં કહ્યું છે કે, “ àર્સિ પત્તિ હ્તો, તમર્ત્યોત્તિ કે વળો ન જીવા कुंभकारादीए जओ, न घडादुष्पत्ति तस्सत्थो ॥ १ ॥ ભાવાથજીવાની ઉત્પત્તિ જ એક ઇશ્વરનું પ્રયાજન છે તા તે યુક્ત નથી. કુંભારાદિકાને પણ ઘટ આદિની ઉત્પત્તિ માત્ર પ્રયોજન નથી કિંતુ વ્યાદિ પ્રયાજન છે, તેમ ઈશ્વરને જગત રચવાનું શું પ્રયેાજન છે?
જિ~ઇશ્વરના તે પ્રકારના સ્વભાવ છે, ગુ૦—આ કહેવુ યોગ્ય નથી.
•
“ ધર્મસંપ્રદળી ”માં કહ્યું છે કે,
एसोय सहावो से किमेत्थ माणं न सुंदरो य जओ । तकरण किलेसस्स तु, महतो अफलस्स हेउत्ति ॥ १ ॥ ભાવા—જગત રચવાના ઈશ્વરના સ્વભાવ છે. તેમાં શું પ્રમાણ છે? અતીક્રિય હાવાથી તેમાં કોઇ પ્રમાણ નથી. અથવા
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાચ્છેદ હું જો
The r
સ્વભાવ છે એમ કલ્પના કરી તે તે સુંદર સ્વભાવ નથી, કારણુ કે જગત્ રચવામાં ક્લેશ તે બહુ જ અને કુલ કાંઇ પણ નથી. ૧ જિ॰--જગતના કર્તો ઇશ્વરને સાગી માનીએ તે! શું દૂષણું આવે?
ગુ૦—જ્યાં સરાગીપણું છે ત્યાં કર્તાપણું તે! દૂર રહે, પણ ઈશ્વરતા જ સિદ્ધ નહિ થાય; કારણ કે, જ્યાં રાગ હાય ત્યાં દ્વેષ અશ્ય હાય, અને જેને રાગદ્વેષ હાય તે ધ્રુવ ન કહેવાય. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે ‘મહાદેવ સ્તાત્ર 'માં કહ્યું છે કે,
* રામદેવી મહામણો, ટુર્નવો ચેન નિનિતૌ । મહાવેલું તુ તું મન્ય, રોજા હૈ નામષારવાઃ ॥ ૨॥” ભાવા —રાગદ્વેષરૂપી દુય એવા મેાટા મત્લાને જેણે જીત્યા છે, તેને હું સાચા મહાદેવ માનું છું. ખાકીના રાગી તથા દ્વેષી જે દેવા છે, તે તા નામમાત્રથી જ મહાદેવ છે. પણ વાસ્તવિક મહાદેવપણું તેએમાં નથી. ૧
રાગદ્વેષ શરીર નિંના સિદ્ધ કેમ થાય ? અને સશરીરી ઇશ્વર જગતના કર્તા માના તે, ઇશ્વરનું શરીર તમે સબ્યાપક માને છે કે િિમત પ્રદેશમાં વ્યાપક
જિ॰—ઇશ્વરનું શરીર સર્વ વ્યાપક માનીએ તેા શું દૂષણ આવે
ગુ—ઇવરનું શરીર જ સસ્થાનમાં રહ્યું તેા પછી પૃથ્વી, પાણી, પર્વતાદિક કયા સ્થાનમાં રાખીને ઈશ્ર્વરે જગતની રચના કરી ? તેને વિચાર કરવા જેવા છે.
જિ.ઇશ્વરનું શરીર પરિમિત પ્રદેશવ્યાપી હાવા સ’ભવ છે. ગુ૦—અપશરીરવાળા ઇશ્વર દૂર દેશમાં રહેલ પદાર્થોની રચના કેવી રીતે કરી શકે? ઈત્યાદિ વિચાર કરવા જેવા છે.
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
:::::
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા
6
જિ-જગતના કર્તો ઇશ્વર જ છે, તૈત્તિરીયેાપનિષદ ’. માં જગતના કત્તો ઇશ્વર કહ્યા છે. તેમાં કહ્યું છે કે, यस्माज्जातं जगत्सर्व, यस्मिन्नेव प्रलीयते । येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः ॥ १ ॥
66
ભાવા —જેનાથી સ ́પૂર્ણ જગત પેદા થયુ' છે, જેને વિષે લય થાય છે. અને જે જગતને ધારણ કરે છે, એવા જ્ઞાનસ્વરૂપ ઈશ્વરને અમારા નમસ્કાર થાએ. ૧
ગુ૦—જેનાથી જગત પેદા થયુ, તેમાં જ લય થયું, અને તે જ ધારણ કરે છે ?–આ વાક્યથી સામગ્રીરહિત ઇશ્વર પરમાત્મા જગતના ઉપાદાનકારણુ સિદ્ધ થયા, સામગ્રીરહિત કેવલ ઈશ્વર જગતની રચના કરી જ નથી શકતા એ વાત અત્યાર અગાઉ પૂર્વના પરિચ્છેદેામાં પ્રશ્નોત્તરમાં કહેલ છે, તથા મહાચાધ્યાય શ્રી સુરચન્દ્રે ગણિવરે જૈનતત્ત્વસારમાં કહ્યું છે કે, " निरञ्जनं नित्यम मूर्त्तमक्रियं, संगीर्य ब्रह्माथ पुनश्च कारकम् । संहारकं रागद्वेषादिपात्रकं, परस्परध्वंसि वचो स्त्यदस्ततः ॥ १ ॥ अतो विभिन्नं जगदेतदस्ति, ब्रह्माऽपि भिनं मुनिभिर्व्यचारि । अतस्तु संसारगता मुनीन्द्राः कुर्वन्ति मुक्क्यै परब्रह्म चिन्ताम् ॥२॥
ભાવાથ—નિર ંજન, નિત્ય, અમૃત્ત, અક્રિય, બ્રહ્મને કહીને ફરીથી તેને જ જગકર્તા, હુર્રા અને રાગદ્વેષનું પાત્ર કહેવું, એ પરસ્પર વિરુદ્ધ વચન છે. આ કારણથી જગત ભિન્ન છે, તથા બ્રહ્મા પણ ભિન્ન છે એવું મુનિએએ વિચાર્યું. અને તે કારણથી જ સ:સારમાં રહેલા મુનિમહાત્માએ મેાક્ષને માટે પરબ્રહ્મનુ ધ્યાન કરે છે.
જિ॰આપનું કહેવું સત્ય છે. પણ ઋગ્વેદ, મનુસ્મૃતિ આદિમાં વિસ્તારથી જગતના કોંરૂપે ઇશ્વરને જણાવ્યા છે એવું કેમ ?
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિછેદ ૩ જે
ગુ–સવેદ, યજુર્વેદાદિમાં કમલમાંથી બ્રહ્માજી પેદા થયા. મનુસ્મૃતિમાં ઈંડામાંથી બ્રહ્માજી પેદા થયા, ઈત્યાદિ પરસ્પર ઘણે વિરોધ છે તે હકીકત જિજ્ઞાસુવૃત્તિથી મધ્યસ્થપણે વિચારણીય છે.
જિ–તે જગત કેવી રીતે બન્યું? ગુ–જગત અનાદિ છે. જિક–જગતમાં ઘટપટાદિક પદાર્થોના કર્તા જોવામાં આવે છે, તે અનાદિ કેમ સિદ્ધ થશે? .
ગુ–જગતમાં જે જે કાર્યરૂપ વસ્તુઓ છે-જેમકે ઘટ, પટ, સ્થંભ, હાટ, હવેલી, કૂવા, વાવ, તલાવ, ઈત્યાદિના કર્તા તે અમે પણ માનીએ છીએ, પણ આકાશ, કાલ, પરમાણ, જીવ, આદિ વસ્તુના કેઈ કર્તા નથી, કારણું કે જે વસ્તુ કાર્યરૂપ પેદા થાય, તેનું ઉપાદાન કારણું અવશ્ય જોઈએ. પણ જીવ, આકાશ, કાલ, પરમાણુ, આદિનું ઉપાદાન કારણ કેઈ નથી. તે માટે તે અનાદિ છે. કહ્યું છે કે,
"निष्पादितो न केनापि न धृतः केनचिच्च सः । स्वयं सिद्धो निराधारो, गगने किंववस्थितः ॥१॥"
ભાવાર્થ-આ સચરાચર લેક–સંસાર, કેઈએ બનાવેલ નથી. તથા તેને ધારણ કરનાર શેષનાગાદિ કઈ નથી, પણ આધારરહિત આપોઆપ આકાશમાં જ આ જગત રહેલ છે. ૧
જગત અનાદિ છે. તેને કઈ કર્તા નથી, તેની વિચારણા સમ્મતિતર્ક, તત્ત્વાર્થ, પ્રમેયકમલમાર્તડ, સ્યાદ્વાદરનાકર, અને કાંત જયપતાકા, આદિ શાસ્ત્રોમાં સ્પષ્ટતાપૂર્વક જેનદર્શનની સ્યાદ્વાદ લીચે કરી છે. આથી વિશેષ જાણવાની ઈચ્છાવાળા સાહદય વિદ્વાનેએ તટસ્થવૃત્તિથી તે તે શાસ્ત્રોને અભ્યાસ કરવાની જરૂર છે.'
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ ૪ થી
વૈત-અદ્વૈતવાદની ચર્ચા
मङ्गलाचरण समुत्पत्तिविध्वंसनित्यस्वरूपा यदुत्था त्रिपद्येव लोके विधिवम् । हरत्वं हरित्वं प्रपेदे स्वभावैःस एकः परात्मागति, जिनेन्द्रः॥१॥
ભાવાર્થ-જગતમાં જેટલા પદાર્થો છે, તે પર્યાયાથી નયની અપેક્ષાએ ઉત્પત્તિ સ્વભાવવાળા, તથા નાશ સ્વભાવવાલા, અને
વ્યરૂપે કરીને નિત્ય સ્વભાવવાલા છે, પણ કેઈ ઉત્પત્તિ કે નાશ કરતું નથી. આવા પ્રકારના જ્ઞાનને નમતમાં ત્રિપદી કહેલી છે. આવા સજ્ઞાનને પ્રચાર કરવાથી જે પરમાત્માએ બ્રહ્માપણું, હરપણું, અને વિષ્ણુપણું, સ્વભાવથીજ ધારણ કર્યું છે, એવા પરમાત્મા અમારા શરણુ હે! જિજ્ઞાસુ–એકજ પરમ બ્રહ્મ માનીએ તે પછી શું દૂષણ?
ગુરૂદેવ –જે એકજ પરમ બ્રા સસ્વરૂપ છે, તે પછી ગામ, નગર, પૃથ્વી, પાણી, અગ્નિ, ગાય, ભેંસ, ઘોડા, માણસ, રાજા, રંક, આદિ પ્રતીત થાય છે. તે સરૂપ કેમ નહિ? અને એ સત છે તે એકજ પરમબ્રા કેવી રીતે સિદ્ધ થશે?
જિજ્ઞાસુ –જે પદાર્થ પ્રતીત થાય છે, તે અનુમાનથી સિદ્ધ છે. જુઓ કે પ્રપંચ મિથ્યા છે. શા કારણથી? તે પ્રતીત હોવાથી. જે પ્રતીત થાય છે તે મિચ્યા છે. જેમ છીપ ચાંદીરૂપ, દેરી સર્પરૂપ, તેમ આ પ્રપંચરૂપી જગત અનુમાનથી મિથ્યા છે.
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચછેદ ૪ થે
ગુરૂ – આ કથન બુદ્ધિમાનેને એગ્ય લાગે તેવું નથી. પ્રપંચ મિથ્યા કહેવાય તે તેમિથ્યા ત્રણ પ્રકારે છે (૧) અત્યંત અસત્ (૨) બીજું અને દેખાય બીજું અન્યથા સત્ અને (૩) અનિર્વા. આ ત્રણમાંથી કયા ભેદને મિથ્યા માન?
જિજ્ઞાસુ–પહેલા બે માન્ય નથી. ત્રીજો અનિવય પક્ષ માન્ય છે.
ગુરૂ –અનિર્વાચ કોને કહેવું ? અનિર્વાચનો કહેવાવાલા કેઈ શબ્દ નથી કે શબ્દનું નિમિત્ત નથી?
જિજ્ઞાસુ –અનિર્વાચને કહેવાવાલે કોઈ શબ્દ નથી.
ગુરૂ–આ કહેવું અગ્ય છે. ગામ, નગર, પૃથ્વી, પર્વતાદિ શબ્દો પ્રત્યક્ષ પ્રસિદ્ધ છે. જિજ્ઞાસુ –શબ્દતે છે, પણ શબ્દનું નિમિત્ત નથી.
ગુરૂ–શબ્દનું નિમિત્ત જ્ઞાન નથી કે પદાર્થ નથી? પ્રથમ પક્ષ તે ઠીક નથી. પૃથ્વી, પર્વત, જળ આદિનું જ્ઞાન જીવ માત્રને પ્રતીત છે. બીજો પક્ષ કહે તે, પદાર્થ ભાવરૂપ નથી કે અભાવરૂપ નથી? જે પદાર્થ ભાવરૂપ નથી તે વિપરીતાખ્યાતિ આવી, અને વેદાંતિના મતમાં વિપરીતાખ્યાતિ માનવી મોટું દૂષણ છે. જે અભાવરૂપ પદાર્થ નથી એમ કહે તે, ભાવરૂપ માનાજ પડશે, તથા જે ભાવરૂપ માને તે અદ્વૈત સિદ્ધ નહિ થાય. જિજ્ઞાસુ–ભાવ તથા અભાવ અને પ્રકારે વસ્તુ નથી.
ગુરૂ –ભાવ તથા અભાવ આ બંનેને અર્થ લેકપ્રસિદ્ધ છે, તેજ માન્ય છે કે, વિપરીત કઈ અલૌકિક? જે લોકપ્રસિદ્ધને ભાવ માનવામાં આવે તે અભાવને નિષેધ થશે, અને અભાવ કહેવાય તે ભાવને નિષેધ થશે. આ બન્ને પરસ્પર વિરોધી છે,
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા તેથી એક તો અવશ્ય માનવો પડશે, અને માનશે, અનિર્વાયતાને નાશ થશે, જે બીજો પક્ષ અલૌકિક માને તે મન:કલ્પિત માનેલા શબ્દ તથા શબ્દનું નિમિત્તભૂત પદાર્થને નાશ થવાથી અમારી કાંઈ હાનિ થશે નહિ. લેકિક શબ્દ તથા તેના નિમિત્તને નાશ થશેજ નહિ, તે પછી અનિર્વાએ કેવી રીતે સિદ્ધ થશે?
જિજ્ઞાસુ–પ્રતીત ન થાય તેને અનિર્વાચ કહીએ તે પછી શું દુષણ આવે? - ગુરૂ –આ કથનમાં બહુજ વિધ આવે છે. પ્રતીત ન થાય તેને અનિર્વાવ્ય કહે છે, પણ પ્રથમ તો તમે કહેલ છે કે,
પ્રપંચ મિથ્યા છે, પ્રતીત હોવાથી આ વચનમાં પ્રતીત હેવાથી એ હેતુ કહેલ છે, તથા પ્રપંચ પ્રતીત પણ થાય છે ત્યારે અનિર્વાચ્ય કેવી રીતે કહેશે? તથા તમારા માનેલા બ્રહ્મા પ્રતીત થાય છે, પણ મિથ્યા નથી. આ પણ વિરોધ છે. તથા વળી આ પ્રમાણે પણ અનુમાન થઈ શકે છે. “પ્રપંચ મિથ્યા નથી કારણ કે પ્રતીત થાય છે, જેમકે બ્રહ્માત્મા જે પ્રતીત નથી તેમ છે નહિ. અને જે પ્રતીત થાય છે તે છે. જેમ ખરચુંગ”—તથા જે કહેશે કે બ્રહ્માત્મા પ્રતીત નથી, તે પછી વચન વિષય ન હોય, અને વચનને વિષય નથી, તે પછી પરમ બ્રહ્મ કેવી રીતે કહી શકાય? જો ન કહી શકાય તે મૌન રહેવું પડશે. તથા તમે છીપમાં ચાંદીની ભ્રાંતિનું દષ્ટાંત કહ્યું, તે તે છીપ સત્ય છે કે અસત્ય? તે વિચાર કરે તથા દેરીમાં સની ભ્રાંતિ કહી તે દેરી સત્ય છે કે અસત્ય તથા ત્યાં સર્પ નથી પણ અન્ય સ્થાને સપે છે કે નહિ? જે સત્ય છે તે પછી અત કેમ સિદ્ધ થશે? જે સત્ય છે, તે પછી તમે કેનું દષ્ટાંત કહ્યું? તે સર્વ વિચાર કરવા ગ્ય છે.
જિજ્ઞાસુ–રાંકરદિવિજ્યમાં “નામ શબકુપવાનામિતિ”
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિએજ જ છે
અથ (પરમાત્મા જે છે તેને જ જગતનું ઉપાદાન કારણ) કહેલું છે. તેથી જગતમાં જે વસ્તુ છે તે સર્વરૂપે ઈશ્વર પરમાત્મા પોતે બન્યા તે પછી તમે ઈશ્વરને જગતના કર્તા શા માટે નથી માનતા?
ગુરૂ – આ તમારા કથનથી જે જગતમાં જે જે પદાર્થ છે. જ્ઞાની, અજ્ઞાની, નરક, સ્વર્ગ, શેર, શાહુકાર, રાજા, રંક, સર્વ એક બ્રહ્માજ સિદ્ધ થાય તે પછી જેવા સંન્યાસી, તેવો જ ચંડાલ, જેવી માતા તેવી જ સ્ત્રી, કાંઈપણ ફરક નહિ, કારણ કે સર્વ બ્રહ્મરૂપ છે.
જિજ્ઞાસુ–એક બ્રા તથા એક માયા માનીએ તે પછી શું દૂષણ?
ગુરુ-અદ્વૈતમતને નાશ થશે, કારણ કે, माया सतीचेद् द्वयतच्चसिद्धिरथासती हंत कुतः प्रपक्षः। मायैव चेदर्थसहा च तत् किं माता च वंच्या च भवत्
પષાણ |{ } [ચાત્તામં ] ભાવાર્થ-માયા જે સત્ છે તે, બે તત્ત્વ-માયા અને બ્રાની સિદ્ધિ થઈ. એટલે અતને નાશ થયે. જે અસત્ છે તે, આ સર્વે પ્રપંચ છે તે કયાંથી પેદા થયે? માયા પણ છે અને અર્થને પણ દેખાડવામાં સમર્થ છે, તો હે. નાથ! હે વીતરાગ ! તારાથી બીજા જે માયા માને છે, તેનું આ માતા પણ છે અને વંધ્યા પણ છે-તેવું વચન શું યોગ્ય ગણાય?
જિજ્ઞાસુ–આ પ્રતિમાસ જે થાય છે તે ઈશ્વરની માયાથી
૧૦
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા જ થાય છે, માટે એક પરમબ્રા જ સિદ્ધ છે. માયા તે વાસ્તવિક અસત્ છે.
ગુરુ–માયા ઈશ્વરથી ભિન્ન છે કે અભિન્ન ભિન્ન છે તો જડ છે કે ચેતન જે જડ છે તે તે નિત્ય છે કે અનિત્ય? ઈત્યાદિ અનેક પ્રશ્નો અને તેમાં ઘણાં દૂષણે આવશે. કહ્યું છે કે, “ જાન્તાક્ષેડ, મેવો વિધ્યતે | कारकाणां क्रियायाश्च, नैकं स्वस्मात् प्रजायते ॥१॥ कर्मद्वैतं फलद्वैत, लोकद्वैतं च नो भवेत् । विद्याविद्याद्वयं न स्याबंधमोक्षद्वयं तथा ॥ २ ॥ हेतोरद्वैतसिद्धिश्चत, द्वैतं स्याद्धेतुसाध्ययो ।। हेतुना चेद्विना सिद्धि द्वैतं वाङ्मावतो न किम् ? ॥३॥ अद्वैतं न विना द्वैतादहेतुरिव हेतुना, संज्ञिन: प्रतिषेधो नं, प्रतिषेध्यादृते क्वचित् ॥ ४ ॥
" (બાતમીમાંસા) ભાવાથ–-કારક તથા ક્રિયા આદિને જે પ્રત્યક્ષ :ભેદ દેખાય છે. તે એકાંત અદ્વૈતપક્ષને વિષે વિરોધને પ્રાપ્ત થાય છે, કારણ આપોઆપ એક હોય તે સર્વ પ્રકારથી સર્વરૂપે બની શક્તો નથી. ૧
કેવલ અતિ માનીએ તો શુભ અશુભ કર્મ બે, તથા તેનાં ફળ બે સારાં તથા ખોટાં, તથા આલેક અને પરલોક બે, તથા વિદ્યા અને અવિદ્યા છે, તથા બંધ અને મેક્ષ બે, આ સર્વ ન બની શકે. ૨
જે હેતુથી અદ્વૈતની સિદ્ધિ થાય છે તે હેતુ તથા સાધ્ય
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિક છે જે અદ્વૈત આ બે પદાર્થો સિદ્ધ થયા, અને જે હેતુ વિના જ વચનમાત્રથી અદ્વિતની સિદ્ધિ કરે છે તે તે રીતે વચનમાત્રથી દૈત સિદ્ધ કમ ન થાય? ૩.
જગતમાં જેમ હેતુ વિના અહેતુ ન થાય તેમ છેત વિના અદ્વૈત સિદ્ધ ન થાય. પ્રતિષેધ્ય પદાર્થના વિના કોઈ ઠેકાણે સંજ્ઞા પદાર્થનો નિષેધ થતું નથી માટે અદ્વૈત સિદ્ધ થશે નહીં. ૪ :
જિ – આપ એક પરમબ્રહ્મનું ખંડન કરે છે તે શું આપ દ્વૈતવાદમાં માને છે ?
ગુ–કથંચિત દ્રત કથંચિત અદ્વૈત અમે માનીએ છીએ સામાન્યરૂપ સત્તાને લઈને એકપણું માનીએ છીએ. તથા વિશેષરૂપ વ્યકિતને લઈને અનેક પણે માનીએ છીએ. પણ નિશ્ચયથી તે તરૂપ જ છે. કારણ કે"अनेकमेकात्मकमेव वाच्यं, द्वयात्मकं वाचकमप्यवश्यम् । अतोऽन्यथा वाचकवाच्यक्लप्ता-वतावकानां प्रतिभा
કમાય છે ? | ભાવાર્થ–વાચ એટલે કહેવાને યોગ્ય જે ચેતન તથા અચેતન વસ્તુ સામાન્યરૂપે અપેક્ષાથી એક સ્વરૂપવાલી છે, તે પણ વિશેષ વ્યક્તિની અપેક્ષાએ અનેકરૂપ છે. તથા વાચક એટલે જીવાજીવ વસ્તુને કહેવાવાલો શબ્દ સામાન્યની અપેક્ષાએ કરીને એકરૂપ છે. વિશેષ વ્યક્તિની અપેક્ષાએ અવશ્ય અનેકરૂપ છે. આ રીતે આપેક્ષિક દષ્ટિએ દૈતાદ્વૈત બને સિદ્ધ થાય છે, માટે હે નાથ! હે વીતરાગ ! જે તારા આ સાપેક્ષવાદને-સ્યાદ્વાદ. ને ત્યજી અન્ય એકાન્તવાદીઓ વાવાચક ભાવની કલ્પના કઈ એકાંત અદ્વૈતરૂપે, કેઈ એકાંત દૈતરૂપે, કહે છે તે તેમની બુદ્ધિનો જ પ્રમાદ છે.
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા તાત્પર્ય એ છે કે, સત્તાની અપેક્ષાએ વસ્તુ એક છે. જેમ બ્રાહ્મણ જેટલા છે તે બધા બ્રાહ્મણત્વ જાતિ અપેક્ષાથી એક છે તથા અમુક અમુક બ્રાહ્મણ વ્યક્તિ અપેક્ષાએ જુદા જુદા છે. તેમ જ મનુષ્ય મનુષ્યત્વજાતિ અપેક્ષાએ એક, પણ એક રાજા અને બીજી પ્રજા, આ અપેક્ષાએ અનેક તથા જેવા પરમબ્રહ્મ છે તેવા જ જ્ઞાનગુણવાલા સંસારી જીવે છે. તે જાતિ અપેક્ષાથી એક, તથા વ્યકિત અપેક્ષાથી સર્વ જીવો જુદા જુદા છે એટલે છે અનંત છે. આ દષ્ટિએ વાસ્તવિક રીતે અદ્વૈત કદાપિ સિદ્ધ નથી, માટે જૈનદર્શનની સ્યાવાદ શૈલીએ દૈત અને અદ્વૈત બને તે તે અપેક્ષાએ પરમાર્થ છે.
'1
*.
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ : ૫: જૈનદર્શનના આત્મવાદ
પત્રક
॥ માત્રમ્ |l
॥
॥
ચે નો ખ્રિસમાનિનક જીમમવાધ્યાયચિન્તાશ્ચિતઃ । रागादिग्रहवश्चिता न मुनिभिः संसेविता नित्यशः ॥ नाकृष्टा विषयैर्मदैर्न मुदिता घ्याने सदा तत्पराः । ते श्रीमन्मुनिपुङ्गवा गणिवराः कुर्वन्तु नो मङ्गलम् ॥ १ ॥ સાવા —જે મહાપુરુષા જ્ઞાન હૈાવા છતાં સરળ છે, અને હમેશાં શમ, દમ, સ્વાધ્યાયની વિચારણામાં સતત જાગૃત છે. ઇન્દ્રિયાનું દમન કરવામાં અને સ્વાધ્યાય કરવામાં સદા લીન છે. તેમજ રાગાદિ ગ્રહેાથી ઢગાયા નથી, અને અનેક મુનિ જેની સેવા કરે છે તથા ઈન્દ્રિયાના વિષયામાં ખીંચાતા નથી. જ્ઞાનાદિની પ્રાપ્તિ થયા છતાં મદોન્મત્ત પણ થતા નથી અને સદા ધ્યાનમાં જ મગ્ન રહે છે, તેવા નિન્ય મહામુની રા અમાને સદા મગલ કરે!!
જિજ્ઞાસુ——જૈનદર્શનમાં નવતત્ત્વાનુ સ્વરૂપ શું ? ગુરુદેવ—જૈનદર્શનનાં નવતત્ત્વાનુ ટૂંક સ્વરૂપ આ મુજબ છે. “નીવાઞીવો તથા પુછ્યું, પાવમાચનતંત્રની । યંત્રો વિનિવ્રામોલો, નવતાનિ જ્ઞાનીયાત્ ॥ 2 ॥ " ભાવાથ—ચેતના લક્ષણુવાળા જીવ જાણવા, અને તેનાથી જે વિપરીત લક્ષણવાળા તે અજીવ જાણવા. તે અજીવના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુગલ
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૧૫૦ ?
ધર્મની દિશા
આ પાંચ મુખ્ય ભેદે છે. જે પદાર્થો જગતની અંદર છે તે સર્વ જીવ અને અછવમાં ગણાય છે. જ્ઞાનાદિ, રૂપ, રસાદિ દ્રવ્ય, ગુણ, કર્માદિ સુખ, દુખાદિ ઈત્યાદિ અન્ય મતવાળાઓએ જે ત માનેલાં છે, તેમાંથી કેઈ પણ જીવ તથા અજીવ વિના સ્વરૂપને પામી શકતા નથી, કેમકે જીવ અને અજીવથી એકાંત જુદા જેવામાં આવતા નથી. તેમની પ્રતિપત્તિ છવાઇવરૂપે જ થાય છે. જીવ અજીવ એ બે રાશીમાં જગત સમાય છે. આ બે રાશિમાં જે ન આવે તે સસલાનાં શૃંગ સમાન જાણવું. ”
જે કે, પુણ્ય પાપ આશ્રવાદિ ઉપરોકત તને પણ જીવ અજીવ આ બેમાં સમાવેશ આથી થઈ જાય, છતાં કેટલાક પુણ્ય પાપાદિને માનતા નથી તે લોકોને તે મત ખેટે છે તે જણાવવા આટલી સ્પષ્ટતા કરી. પુણ્ય તે શુભ કર્મનાં પુગલ, અને પાપ તે અશુભ કર્મનાં પુગલ, આશ્રવ તે પુણ્ય પાપના આગમનનું કારણભૂત મન, વચન અને કાયાને વ્યાપાર સંવર તે આશ્રવને રોકનાર, બંધ તે કષાયવાલા આત્માને કર્મની સાથે મેળાપ વિશેષ, નિર્જરા તે આત્મા સાથે સંબંધિત કર્મોનો ક્ષય. મેક્ષ તે સર્વથા પ્રકારે આત્માને લાગેલાં કર્મોથી અલગ થવું. - જિ – આત્માનું લક્ષણ વિસ્તારથી જણાવશો.
ગુ–આત્માનું લક્ષણ, આ. શ્રી હરિભદ્રસૂરિજીએ “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' ગ્રંથમાં આ મુજબ ફરમાવ્યું છે.
“ત્ર જ્ઞાનારો , મિનામો વિઘત્તિમ यः कर्ता कर्ममेदानां भोक्ता कर्मफलस्य च । संसद्म परिनिर्वाता सखात्मा नान्यलक्षणः ॥१॥ ભાવાર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, દુ:ખ, વિર્ય, આદિ, ધર્મોથી જીવ ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી; પણ ભિન્નભિન્નરૂપે માનેલ છે. જે જ્ઞાનાદિક ધર્મથી જીવ ભિન્ન જ
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિ પામે
૧ ૧૫૨ : હોય તે “હું જાણું છું. હું જોઉં છું. કરું છું. હું સુખી છું.” ઈત્યાદિ અભેદપણે બુદ્ધિ જે થાય છે તે ન થવી જોઈએ. પરંતુ અભેદ બુદ્ધિ તે સર્વને થાય છે. અને જે તે પ્રમાણે સર્વથા અભેદજ હોય તે, આ ધમી છે, આ તેના ધર્મો છે, એવી ભેદબુદ્ધિ ન થવી જોઈએ. અને તેમ થાય છે. અગર જો અભિન્નતા માનીએ તો જ્ઞાનાદિક સર્વ ધર્મોનું એકશ્યપણું થઈ જાય, કેમકે તે જીવથી સર્વથા ભિન્ન નથી. અને જે તેમજ થાય તે મારું જ્ઞાન, મારું જેવું -ઈત્યાદિ જ્ઞાનાદિની પરસ્પર ભેદની પ્રતીતિ જે થાય છે તે ન જ થાય માટે જીવ, જ્ઞાનાદિ ધર્મથી ભિન્નભિન્ન જ માનેલે છે.
આ જૈનદર્શનને સ્યાદ્વાદ સિદ્ધાંત કહેવાય. આથી સમજવાનું એ છે કે, જે મતવાલાએ એકાંત ભેદ જ માને છે તથા જે એકાંત અભેદ જ માને છે, તે યુક્તિયુક્ત જ નથી. તથા અસત્યમાં સત્ય બુદ્ધિ, સત્યમાં અસત્યબુદ્ધિ, તેમ પિતાનું ખોટું સિદ્ધ કરવાને માટે કુયુક્તિ આદિ કરે, તથા ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, મૈથુન, કલહ, આદિ અનેક પ્રકારે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મભેદેને કર્તા, તથા શુભાશુભ કર્મફલેનો ભે તથા કમના વિશે કરી નરકાદિ ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરનાર, તથા સમ્યગદર્શન (સત્યમાં જે સત્ય બુદ્ધિરૂપ શ્રદ્ધાન) જ્ઞાન, અને ચારિત્રને ક્રોધાદિકના ત્યાગરૂપ, આ રત્નત્રયીના અભ્યાસથી કર્મમલને દૂર કરનાર, અને મોક્ષને પ્રાપ્ત કરનાર આત્મા છે...
જિક–આત્મા નિત્ય છે કે અનિત્ય નિત્ય કહેશે તો આત્મા સિદ્ધ નહિં થાય, કેમકે નિત્યાત્મ કર્મ ભેદાદિકને કર્તા બની શકતો નથી અને માનશે તે લક્ષણ જૂઠું કરશે, કારણ કે
“અઘણુતાનુરાગરિધારવામાવિવે નિત્યા ભાવાર્થ કેઈ વખતે જેનું નાપણું નથી તથા કેઈ વખતે જેની ઉત્પત્તિ પણ નથી, તે રીતે જ સ્થિર એક સ્વભાવરૂપે હોય,
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: 8:
સાની દિશા
તેનુ નામ નિત્ય છે. તે એ લક્ષણ આત્મામાં કેમ ઘટે? કારણુ કે કંઇ વખત સુખના ભાક્તા, તા કોઈ વખત દુ:ખના ભક્તા, ઇત્યાદિ નિત્ય પક્ષમાં નહીં અની શકે. તેમજ ખીજા પણ ઘણા દ્વેષ! આવે છે. તે આ પ્રમાણે, જન્મ મરણાદિક થાય છે તે પણ નહીં થાય. તથા મોટા શરીરમાં આત્મા મેાટે! અને નાનામાં નાના થઇને રહે છે, તે પણ નહીં અની શકે. તથા જ્ઞાનનું આછાપણું તેમ અધિકપણું તે પણ નહીં ઘટે.
જો અનિત્યપક્ષ માનશે। તે ક્ષણક્ષણુમાં વિનાશી માને છે કે પ્રાણવાયુ નાશાન તર નાશ માના છે? જો ક્ષણક્ષણમાં વિનાશી માનતા હશે તેા બૌદ્ધ મતમાં પ્રવેશ થશે. અને જો પ્રાણવાયુ નાશાન્તર નાશ માનશે તે નાસ્તિકના મત સિદ્ધ થયા કારણ કે તે પણ ચાર ભૂતથી શરીરમાં ચૈતન્યની ઉત્પત્તિ થવાનું માને છે. તેમજ “ બૃહદારણ્યાપનિષદ્ ''માં પણ કહ્યું છે કે-
44
विज्ञानघन एव एतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न प्रेत्यसंज्ञाऽस्ति
h
ભાવાર્થ-જ્ઞાનસ્વરૂપ આત્માજ શ્રૃખ્યાદિ ચાર ભૂતથી ઉત્પન્ન થાય છે. તે ભૂતના વિનાશ થવાથી જ્ઞાનસ્વરૂપ આત્માના પણ વિનાશ થાય છે, માટે પરલેાકસ'જ્ઞા નથી. આ શ્રુતિ પણ આત્મા તથા પરલેાકાદિના અભાવ સિદ્ધ કરે છે. અને તમેાએ પણ પ્રાણવાયુ નાથાન તર નાશ માનવાથી આ મત સિદ્ધ કર્યા, માટે આત્માની સિદ્ધિમાં પૂર્વોક્ત આપનુ કથન સ વ્યર્થ છે.
ગુરુદેવ~~અમે કેવલ નિત્યપક્ષ, તેમજ અનિત્યપક્ષ પણ માનતા નથી, કિંતુ નિત્યાનિત્ય પક્ષ સાનીએ છીએ, કેમકે વ્યવહારની અપેક્ષાએ ગમન આગમનાદિ ક્રિયાથી ક લેદના કર્તા છે. અને નિશ્ચયની અપેક્ષાએ ચિદાન દમય શુદ્ધાત્મા કલેઢાના
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ ૫ એ કર્તા નથી, માટે દ્રવ્યની અપેક્ષાએ આત્મા ઉત્પન્ન પણ થતું નથી, તેમ વિનાશ પણ થતો નથી, સ્થિર એક સ્વભાવવાલ છે તેને તેજ છે. ફક્ત પર્યાયની અપેક્ષા અનિત્ય માનીએ છીએ. એ માટે સુખદુખાદિકને ભેગવવાવાલે આ વિશેષણમાં પણ બાધ આવી શકતો નથી, તેમ જન્મ મરણદિકને અભાવરૂપ દોષ પણ આવી શકતા નથી કારણ કે આમા કેઈ કાલમાં વિનાશ પામતેજ નથી, તેમ કર્મના સંગે પરિવર્તન સ્વભાવવાલે હાવાથી જન્મમરણાદિ થઈ શકે છે. લેકે પણ જીવની સાથે પ્રાણુના સંગ વિયેગને જ જન્મ મરણ ઉપચારથી કહે છે. જેમકે મારું શરીર એ ઉપચાર છે” કેમકે વાસ્તવિક રીતે એ શરીર પોતાનું (આત્માનું ) નથી. ફક્ત શરીરની સાથે સંગ હોવાથી મારું માને છે. તેમ પ્રાણુનો સંગ અને વિયાગ થવાથી જમ્યા અને મરી ગયો એમ કહે છે. તેમજ સંકેચ વિકાસ છે તે પણ કર્મ વિના બની શક્તા નથી. અને તે કર્મભેદને કર્તા પૂર્વે સિદ્ધ કરીને આવ્યા છીએ, માટે એ પણ દૂષણ આવી શકતું નથી. તેમ જ્ઞાનનું અધિકપણું તેમ ઓછાપણું તે પણ કમબીન જ છે. કર્મ ઓછા થવાથી જ્ઞાન વધે છે અને કર્મ અધિક થવાથી જ્ઞાન ઓછું થાય છે, માટે ઉપરોક્ત દૂષણે આવી શકતાં નથી : તથા કર્મભેદને કર્તા સિદ્ધ થયે, તે તેનાં ફળને ભક્તા પણ તે જ હોવા જોઈએ. અને તે લેતા નિત્ય પણ હોવો જોઈએ, અનિત્ય જ માનીએ તે જેણે કર્મ કર્યા છે તે તે ફળને લેતા નહિ જ થાય છે તે વિનાશ પામી ગયે, માટે અન્ય જોગવનાર સિદ્ધ થયા પણ એમ થવાથી એકનું કરેલું કર્મ બીજાને ભેગવવું જોઈએ. અને નહિ કરેલું કર્મ પણ જોગવવામાં આવશે. અકૃતાગમ અને કૃતનાશ દેષ આવશે માટે કર્મના વિશે કરી પરભવમાં ગમનકર્તા આત્મા અવશ્ય માનવે જોઈએ.
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા જિજ્ઞાસ–પ્રથમ કમ નથી તે કર્મભેદને કર્તા અને તેના ફળને લેતા એ જીવ કેમ સિદ્ધ થાય?
ગુરુદેવ-મનુષ્યપણે સર્વ મનુષ્ય સરખા છે તે એક ધનવાન, એક નિર્ધન, એક સુખી, એક દુઃખી, ઈત્યાદિ જગતનું વિચિત્રપણું થાય છે, તેનું કારણ કેણ છે? જે કઈ કારણ નથી તે સર્વદા છે તેવું ને તેવું જ હોવું જોઈએ. તેવું નથી માટે કઈ કારણ અવશ્ય છે. જે કારણ છે, તે જ કર્મ છે. કર્મ તે પણ જીવ વિના બની શકતું નથી, કેમકે જીવવડે કરાય તેનું નામ-કર્મ તે જીવ તથા કર્મ અવશ્ય માનવાં જોઈએ અને જે તેમાંથી એક પણ ન માનીએ તો જગતનું વિચિત્રપણું બની શકશે નહીં. કહ્યું છે કે
मामुद्रतकयोर्मनिषीजडयोः सद्रूपनीरूपयोः श्रीमदुर्गतयोलावलवतो रोगरोगायोः ।
सौभाग्यासुभगत्वसंगमजुषोस्तुल्येऽपि नृत्वेऽन्तरं - यत्तत्कर्मनिबंधनं तदपि नो जीवं विना युक्तिमत् ॥१॥
ભાવાર્થ-રાજા અને રંકમાં, પંડિત અને મૂખમાં, રૂપવાન અને રૂહીનમાં, ધનવંત અને નિર્ધનમાં, બલવાન અને નિર્બળમાં, રેગી અને નિરોગીમાં, સુભગ અને દુર્ભાગમાં, જે કે મનુષ્યપણું સરખું છે તે પણ આટલી તરતમતા છે. તેનું કારણ છે તે જ કર્મ. કમ પણ જીવ વિના હોઈ શકતાં નથી.
આ કર્મ, પ્રારબ્ધ, કે દેવની અસ્તિતાની સિદ્ધિને માટે શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં કહ્યું છે, કામનાવિશિષા વિશે તા થારાવા नरादिरूपं तच्चिद्रमदृष्टं कर्मसंज्ञितम् ॥ १ ॥ ભાવાર્થ-આત્મારૂપે સર્વ જ સરખા છે તે પણ મન
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચછેદ ૫ છે
+ ૧૫t બ, પશુ આદિ જે વિચિત્ર દશા થાય છે તે અદાણાધીન છે. લોકો પ્રારબ્ધ, અષ, દેવ, ભાગ્ય ઈત્યાદિ નામથી ઓળખે છે. તેને જૈનદર્શનમાં કર્મની સંજ્ઞાથી ઓળખ આપી છે.
ઈતરદર્શનેમાં પણ કર્મ આ રીતે જણાવ્યું છેयथा यथा पूर्वकृतस्य कर्मणः, फलं निधानस्थमिवावतिष्ठति । तथा तथा तत्प्रतिपादनोद्यता, प्रदीपहस्तेव मतिःप्रवर्तते ॥१॥ यद् यद् पुराकृतं कर्म न स्मरन्तीह मानवाः । तदिदं पांडवश्रेष्ठ ! दैवमित्यभिधीयते ॥ २ ॥ પરિતાપ ત્રિાળ, વધુ હિ શત્રતા . नहि मे तत्कारिष्यन्ति, यत्र पूर्वकृतं त्वया ॥ ३ ॥
ભાવાર્થ-જેવી જેવી રીતે પૂર્વભવમાં અથવા પૂર્વકાલમાં કરેલા કર્મ તે, તેનાં ફલ ખજાનામાં રાખેલા ધનની પેઠે મલી શકે છે. જેમકે હાથમાં દી હોય છે, તે ચાલતાં આગળ આગળના પદાર્થોને જણાવે છે. તે જ પ્રમાણે જેવાં જેવાં કર્મ કર્યા છે તે અનુસારે જ મતિ પ્રવર્તે છે અને વચનેના ઉચ્ચાર પણ તેવા પ્રકારથી જ થાય છે. ૧
હે પાંડવશ્રેષ્ઠ ! જે જે કર્મો પૂર્વે કરેલાં છે કે જેનું મરણ અત્યારે થતું નથી, તે પણ તે તે કર્મો આવીને અવશ્ય ફલ આપે છે. તેને લોકે દૈવ કહે છે. ૨
હર્ષ પામેલા મિત્ર, તેમ અત્યંત ક્રોધાયમાન થયેલા શત્રુઓ પણ કાંઈ કરવાને સમર્થ નથી. જે આ આત્માએ પૂર્વે કાંઈ તેવું કર્યું જ નથી તો તે મિત્રો અને શત્રુઓ શું કરવાના છે? બૌદ્ધ દર્શનમાં પણ કર્મની સિદ્ધિ માટે કહ્યું છે કે,
ત નવી પે, ત્યારે પુરુષો હતા. तेन कर्मविपाकेन, पादे विद्धोऽस्मि भिक्षवः। ॥१॥"
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા ભાવાર્થ-આજથી ૯ માં કહ૫માં મારી શક્તિથી મેં એક પુરુષને હ હતું, તે કર્મના વિપાકથી હે સાધુઓ ! હું પગમાં કાંટાએ કરી વિંધાયો છું.
આ રીતે સર્વમતવાલા કર્મને માને છે, તે કમને કર્તા કેઈપણ માનવો જ પડશે. જે કત છે તેજ જીવ છે કે દર્શનવાળા જીવને પહેલો અને કર્મ પછી માને છે. કોઈક દર્શનકારે, કર્મ પહેલાં અને પછી જીવ, તથા કે બે સાથે ઉત્પન્ન થયાં એમ પણ માને છે. ઈત્યાદિક અનેક ભેદે છે. આ બધા ભેદોનું તેમજ કમેના સ્વરૂપનું વર્ણન આવશ્યક, પંચસંગ્રહ, કમપ્રકૃતિ, તત્વાર્થસૂત્ર, આદિ મહાન ગ્રંથમાં વિસ્તારથી હમજાવ્યું છે, જે જિજ્ઞાસુ આત્માઓએ અભ્યાસ કરવા યંગ્ય છે. - જિજ્ઞાસુ – આત્માને અનિત્ય માનવામાં ઉપરોક્ત દે છે તેનું કેમ?
ગુરુદેવ –અનિત્ય પક્ષમાં આપેલા દે પણ સર્વથા આવી શક્તા નથી. આત્મદ્રવ્ય નિત્ય હોવાથી તે દોષને સંભવ નથી. જે લેકે ચાર ભૂતથી ચૈતન્યરૂપ આત્મા ઉત્પન્ન થાય છે તેમ માને છે તે પણ યુક્તિયુકત નથી. તે આ પ્રમાણે-જે ચિતન્યરૂપ આત્મા ઉત્પન્ન થયે માનવામાં આવે તે મૃતશરીરમાં ચિતન્યરૂપ આત્મા કેમ નથી? માટે મૃત શરીરમાં વ્યભિચારરૂપ દેવ આવશે.
તર્ક વાગીશ વિશ્વનાથ પંચાનભરચિત ન્યાયદર્શનના કારિકાવલી” ગ્રંથમાં પણ કહ્યું છે,
“ીચ ર વૈતન્ય છૂપુ એમિરાત”
ભાવાર્થ-શરીરને ચેતન્યરૂપ આત્મા માનીએ તે મૃતશરીરમાં વ્યભિચાર દેષ (અવ્યાપ્તિ) આવશે કારણકે, ત્યાં શરીર હોવા છતાં ચેતન્યરૂપ આત્મા નથી? ત્યાં શું ભૂતનો અભાવ થઈ ગયા કે જેથી ચૈતન્ય નથી? માટે મૃતક શરીર ભૂતરૂપ હોવા છતાં ચૈતન્ય નથી. એ દેષથી શરીરમાં ચેતના ન સંભવે.
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ ૫ ગ
: ૧૫૭ :
જિજ્ઞાસુ—નૈયાયિક મતમાં મુકત આત્મામાં જ્ઞાનાભાવ છે તેમ મૃતક શરીરમાં પણ પ્રાણાભાવ હાવાથી જ્ઞાનના અભાવ માન્યા છે, અથવા તૈયાયિક મતમાં આત્મા સર્વવ્યાપી છે, છતાં મૃતક શરીરમાં જ્ઞાનાભાવ માન્યા છે. તે રીતે નાસ્તિક મતમાં પશુ મૃતક શરીરમાં નાનાભાવને શુ આધક આવે છે?
ગુરુદેવ~તમે જે મુક્તાત્મામાં જ્ઞાનાભાવ કહ્યો, તે તે! નેયાવિક્રમતવાલાને લાગુ પડે છે. અમા તા(જૈનદર્શન) મુક્ત આત્મામાં જ્ઞાનમાનીએ છીએ. તથા ‘આત્મા સર્વવ્યાપી છે’–ઇત્યાદિ જે દૂષણ કહ્યાં તે દૂષણ પણુ તૈયાયિકનેજ છે; કેમકે અમે તે સવ્યાપી આત્મા માનતા નથી, કિંતુ દેહવ્યાપી માનીએ છીએ, દેહવ્યાપી પક્ષમાં એ દાષ આવી શકતા નથી.
પ્રાણાભાવ એટલે છુ? સામાન્ય વાયુ કહેા છે! કે વાયુવિશેષને પ્રાણાભાવ કહા છે. જો સામાન્ય વાયુ કહેતા હા તા સર્વ પાલાણમાં વાયુ છે, માટે મૃતક શરીરમાં પણ વાયુ છે. તેથી ત્યાં જ્ઞાન હાવું જોઇએ. અને જે વાયુવિશેષ કહેતા હા તે વાયુવિશેષ શું પદાર્થ છે ? જો જ્ઞાનના આધારે જ પ્રાણવાયુ કહે તેા, તે આત્મા જ છે. અને જો પ્રાણવાયુ એ અન્ગેથી અતિરિક્ત કહેશે તેા તેની ઉત્પત્તિનુ થ્રુ કારણ? અદૃષ્ટ કહેશે તા તે અદૃષ્ટના કર્તા કાણુ ? કર્તા વિના અષ્ટ બની શકે નહીં. માટે જે અદૃષ્ટના કર્તા છે, તે જ આત્મા છે.
તથા શરીરમાં ચૈતન્ય માનવાથી ખાલ્યાવસ્થામાં જોએલી વસ્તુનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં ન થવુ જોઇએ, કારણ કે શરીરના અવયવેામાં વૃદ્ધિહાનિ થાય છે, તેમ થવાથી પૂર્વ શરીરરૂપ આત્માના વિનાશ થયા, અને ઉત્તર શરીરરૂપ આત્મા ઉત્પન્ન. થયા, માટે આલ્ય શરીરરૂપ આત્મા, વૃદ્ધે શરીરરૂપ આત્માથી ભિન્ન ગણાય તેમ ગણવાથી પૂર્વનું સ્મરણ ન થવું જોઈએ,
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
jg: ૫૮ :
ધની દિશા
કારણ કે અનુભવ કર્યાં બીજાએ અને સ્મરણ કર્યું ખીજાએ, એ કેમ બને? વાસ્તે તમારૂં કહેવુ... યુક્તિયુક્ત નથી.
જિજ્ઞાસુ—શરીરને જ આત્મા માનવામાં આવે તે થ્રુ ષણુ આવે?
ગુરૂદેવજો શરીરરૂપ આત્મા માનવામાં આવે તા આલકને જન્મની સાથે જ સ્તનપાન કરવામાં પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિ પણ નહીં થાય; કારણ કે, સ્તનપાન પ્રવૃત્તિમાં મુખ્ય કારણુ પૂર્વના અભ્યાસ બની શકતા નથી; શરીરથી ભિન્ન આત્મા માનીએ તા જ બની શકે,
જિજ્ઞાસુ—જો ચાર ભૂતના સમુદાયરૂપ શરીરમાં ચૈતન્ય માનવામાં આવે તે થ્રુ હરકત
ગુરૂદેવ—આની હામે એ પ્રરન ઊભાં થાય છે કે, ચાર ભૂતમાં પૃથક્ પૃથક્ ચૈતન્ય કે સમુદાયમાં ચૈતન્ય? જો જુદા જુદામાં ચૈતન્ય હાય તે એક શરીરમાં ઘણાં ચૈતન્ય થવાં જોઇએ, તેમ માનવાથી પ્રત્યક્ષ ખાધ આવે છે, અને જો સમુદાયમાં માનવામાં આવે તા, એક અંગુલીના છેદવાથી ચૈતન્ય પણ નષ્ટ થશે. અને એમજે નહિં માના તા મસ્તક એદવાથી પણ ચૈતન્ય નષ્ટ નહીં થવુ જોઈએ ? માટે શરીરથકી આત્મા જુદા જ છે. તથા જો શરીરને ચૈતન્ય માનીએ તેા શરીર વધવાથી જ્ઞાન વધવુ જોઇએ. પરંતુ એમ પણ થતુ નથી.
જિજ્ઞાસુ—શરીર વધવાથી જ્ઞાન વધે છે. જેમકે બાલ્યાવસ્થામાં, જે બુદ્ધિ છે તે યુવાવસ્થામાં શરીર વધતાં વધે છે; માટે શરીર છે તે જ આત્મા છે.
ગુરુદેવ—શરીર વધવાથી જ્ઞાન વધ્યું માનશે તેા સ્થૂલ શરીરવાલાને જ્ઞાન ઘણું હાવુ જોઇએ; પણ તેમ તે નથી. ઘણા સ્થૂલ શરીરવાલા મૂખ પણ સેવામાં આવે છે. તથા
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિછેદ ૫ મે
: ૫e * પતલા શરીરવાલાને ઘેડું હોવું જોઈએ છતાં કેટલાક કુશ શરીરવાલા ઘણા વિદ્વાન જેવામાં આવે છે, માટે શરીર વધવાથી જ્ઞાન વધતું નથી, તેમ શરીર ઘટવાથી જ્ઞાન ઘટતું પણ નથી. ફકત જ્ઞાનાવરણીય કર્મોની ન્યૂનાધિકપણાથી જ્ઞાનમાં વૃદ્ધિ હાનિ થાય છે.
જિજ્ઞાસુ-તે “વિશારદન મૂસ્થિ સમુથાર જાવાનુરિનરત સ્થાતિ” આ શ્રુતિના વિરોધ આવે છે તેનું કેમ?
ગુરુદેવ–આ કૃતિ પણ આત્માને જ સિદ્ધ કરનારી છે. નિપક્ષપાતભાવે વિચાર કરવાથી જાણી શકાશે કે, “વિજ્ઞાનન” એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા તે આ ઘટપટાદિ જે ભૂતના વિકારે છે તેના થકી ઉપગરૂપે ઉત્પન્ન થાય છે. અને ઘટપટાદિના નષ્ટ થવાથી અથવા તિરહિત થવાથી પૂર્વ ઉપગરૂપ જે આત્મા તે નષ્ટ થયે. અર્થાત્ ઘટપટાદિ ઉપયોગરૂપ પૂર્વની સંજ્ઞા નથી પણ આત્માને સર્વથા વિનાશ થતો નથી.
“હું ઘટને જાણું છું, હું સુખને અનુભવું છું. *-ઇત્યાદિ પક્ષમાં જે “હું પદ” તેજ જ્ઞાનને કર્તા આત્માને સિદ્ધ કરે છે.
જિજ્ઞાસુ-જેમ સ્કૂલ છું, કૃશ છું.—એ પ્રત્યયમાં જે હું પદથી શરીરની ઓળખ પડે છે. “તેમ હું ઘટને જાણું છું.”ઈત્યાદિ પ્રત્યમાં પણ શરીરને જ્ઞાનને જ્ઞાતા કેમ ન માની શકાય?
ગુરૂદેવ–“હું સ્થલ છું. હું કૃશ છું, એ પ્રત્યયમાં જે કે શરીર સ્થલ તેમ કશ હોય છે, તે પણ હું પ્રત્યય થાય છે તે તે જેમ અત્યંત ઉપકારી પિતાને મિત્ર હોય તેમાં એકત્વપણુંની બુદ્ધિ રાખી બેલે કે, “તું છે તે જ હું છું. અને હું છું તેજ તું છે માટે આપણે બંને એકજ છીએ ” આ વ્યવહાર કરવામાં શું એકતા સાચી છે અર્થાતું નથી. પરંતુ પિતાને ઉપકારી હોવાથી હુંપણાને ઉપચાર મિત્રમાં થાય છે. તેમ આત્માને શરીર પણ ધર્મ સાધનાદિમાં અત્યંત ઉપકારી હોવાથી
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા મારાપણને ઉપચાર કરી કહે છે કે, “હું સ્કૂલ છું. હું કૃશ છું.” પરંતુ “હું જ્ઞાની” ઈત્યાદિ વ્યવહારમાં જ્ઞાનના જ્ઞાતા તરીકે થતો હું પ્રત્યય વાસ્તવિક રીતે શરીરથી ભિન્ન આત્માનો છે.
તદુપરાંત બીજી રીતે પણ આત્માની સિદ્ધિ થાય છે. જેમ કે, અજીવ શબ્દ છે તે પ્રતિપક્ષ શબ્દવાલે છે. કારણ કે વ્યુત્પત્તિવાળે જીવ પદ કે જે એક પદ છે તેનો નિષેધ કરે છે. જે જે શબ્દ વ્યુત્પત્તિવાલા એકેક શબ્દને નિષેધ કરે છે તે તે શબ્દને અવશ્ય પ્રતિપક્ષ શબ્દ હોવો જોઈએ. જેમ અઘટ શબ્દને પ્રતિપક્ષ ઘટ શબ્દ છે તો તે શું ઘટ શબ્દથી વાચ ઘટ પદાર્થ નથી? અર્થાત્ અવશ્ય ઘટ છે. તેમ અજીવ શબ્દને પ્રતિપક્ષી જીવ શબ્દ છે, તે જીવ શબ્દથી વાસ્થ જીવ પદાર્થ અવશ્ય હોવો જ જોઈએ.
તથા અભાવ પણ પ્રતિયેગી વિના હોઈ શકતા નથી, તેથી ઘટાભાવ પણ ઘટરૂપ પ્રતિયોગી વિના હોઈ શકે નહિ, તેમ જીવનો અભાવ અજીવ પણ જીવરૂપ પ્રતિયેગી વિના બની શકતો નથી. તથા જે જે એક પદ હોય છે, તે તે સત્ય હોય છે. જેમકે સુખ, દુઃખ, ઘટપટાદિ, અને જે જે એક પદ હોતું નથી તે સત્ય પણ ન હોય જેમ આકાશનું પુષ્પ” માટે જે જે એક પદ હોય તે તે સત્ય છે, તે જીવ પણ એક પદ જ છે, માટે જીવ, અવશ્ય હોવો જોઈએ. એવી જ રીતે હું સુખી, હું દુખી, ઈત્યાદિ જે કહેવાય છે તેમાં હું પદથી વાચ્ય છે તે આત્મા છે.
આ રીતે જૈનદર્શન આત્માનાં સ્વરૂપને સ્વીકારે છે. આને અંગે વધુ વિસ્તાર સ્યાદ્વાદમંજરી, સ્યાદવાદરત્નાકર આદિ જૈન ન્યાય ગ્રન્થમાંથી જાણી લેવો.
૧. જે વસ્તુનો અભાવ હોય તે વસ્તુ તેના અભાવને પ્રતિયોગી કહેવાય. પ્રતિગીરૂપ વસ્તુ વિના તેને અભાવ હેય નહિ.
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AVON CASTLE ) For Private And Personal Use Only