Page #1
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર ૨૦૧૦.
સ્થળ-કાળ સંદર્ભે દેવદ્રવ્યનો જૈન ખ્યાલ
ચંદ્રસેન મોમાયા વિદ્વાન લેખક જેન ધર્મના અભ્યાસી, સામાજિક કાર્યકર અને વરિષ્ઠ પત્રકાર છે. જૈન સમુદાયોમાં વારંવાર ચર્ચાતા વિષયોમાં દેવદ્રવ્ય કોને બની જાય. ત્યાં આવનાર મોટા ભાગની વ્યક્તિઓ પણ શ્રદ્ધાળુ કહેવાય અને તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ શકે તે મુખ્ય અને વત્તે ઓછે અંશે હકારાત્મક ઊર્જાવાન હોય છે, તેથી પણ વિષયોમાંથી એક છે.
મંદિર-દેરાસરના હકારાત્મક ઊર્જા ભંડારમાં વધારો થાય છે. આ સંબંધે “શાસ્ત્રોમાં કહેલું છે' એવા આધારે ભારે ભાવુકતા શક્ય હોય ત્યાં સુધી જ્યાં મૂર્તિ હોય તેની ઉપરના ભાગે શિખર પ્રવર્તે છે. જોકે, વ્યવહારમાં તેથી ઉછું થતું રહે છે. જેને કારણે હોય છે. તે તો હકારાત્મક ઊર્જાને સેંકડો-હજારો વર્ષ સુધી ટકાવી ઘણા શ્રદ્ધાળુઓ કંઈક અનિષ્ટ થવાનું છે, એ વાતે ફફડતા રહે છે. રાખવા સક્ષમ હોય છે. ઘણી વખત તો અનિષ્ટ ન થયું હોય તો પણ આ તો દેવ-ગુરુ મૂર્તિ અને મંદિરની હકારાત્મક ઊર્જા સતત વપરાતી રહે છે પ્રભાવે બચી ગયા બાકી આ પાપથી તો ભવોભવ છૂટાશે નહીં કેમકે ત્યાં આવનારામાંથી ઘણા ઉચ્ચ વિચાર અને હકારાત્મક એવી લાગણીથી શ્રદ્ધાળુઓ મૂંઝવણ અનુભવે છે.
ઊર્જાવાળા નથી હોતા. તેઓ પોતાની નકારાત્મક ઊર્જાથી ઉલ્ટાનું આ સંબંધે તલસ્પર્શી વિચારણાની આવશ્યકતા છે. આ માત્ર અહીંની હકારાત્મક ઊર્જા ઓછી કરે છે. જૈન ધર્મ પુરતી મર્યાદિત ઘટના નથી તેથી અન્ય ધર્મના સંદર્ભે પણ અહીં જ દેવ દ્રવ્યની ભૂમિકા ઊભી થાય છે. જે દ્રવ્યો મૂર્તિ અને તુલનાત્મક અભ્યાસ કરવો રહ્યો.
મંદિર-દેરાસરની હકારાત્મક ઊર્જા ટકાવવા માટે સહાયરૂપ થાય દેવદ્રવ્યનો સૌથી પહેલો સંબંધ મંદિર અને મૂર્તિ સાથે છે, એટલે છે તે દ્રવ્યોના જથ્થા કે તે મેળવવા માટેના ધનને દેવદ્રવ્ય તરીકે એ બન્નેના નિર્માણ પાછળનો ઉદ્દેશ્ય શું છે, ત્યાંથી જ વાતની ઓળખવામાં આવે છે. પાછળથી જો કે આ માટેના ધનને જ શરૂઆત થાય એ ઈચ્છનીય છે. હિંદુ દેવ-દેવીઓની મૂર્તિ બનાવવા દેવદ્રવ્યની ઓળખ મળી. કેટલીક વખત દેવને અર્પણ કરાયેલ બધી અને તેની પૂજા કરવા પાછળ તેમના દૈવી ગુણો આત્મસાત્ કરવાથી વસ્તુઓને પણ દેવદ્રવ્ય કહેવાય છે. માંડીને રક્ષણ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય હોય છે.
આટલી સમજ સાથે મૂર્તિ અને મંદિર નિર્માણની કળાના ક્રમિક દરેક હિંદુ દેવ-દેવીની પોતાની વિશેષતા હોય છે અને તેમની વિકાસ તરફ નજર કરવી યોગ્ય ગણાશે. જેના એક તબક્કે જૈનોમાં મૂર્તિ તે પ્રમાણેની હોય છે. સામે પક્ષે, જૈન તીર્થકરોની મૂર્તિ એક દેવદ્રવ્યનો ઉપયોગ અમુક રીતે જ થાય એવો સંદર્ભ ક્યારે પ્રસ્તુત સમાન હોય છે કેમકે તે દરેકની વિશેષતાના આધારે નહીં, બધા બન્યો તે પણ આપણી સમક્ષ આવશે. તીર્થકરોના સમાન ગુણના આધારે બનેલી હોય છે. જીવ રાગદ્વેષથી આમ તો વિશ્વમાં પાંચેક હજાર વર્ષોથી મૂર્તિઓ બનતી આવી મુક્ત થયા બાદ કેવા અલૌકિક ભાવ અનુભવશે એ દર્શાવવું તેનો છે પણ જૈન ધર્મ અને મૂર્તિઓને સંબંધ છે તેવી મૂર્તિના ચહેરા પર મુખ્ય ઉદ્દેશ્ય છે. બુદ્ધની મૂર્તિ ઘડવા અને ભજવા પાછળ પણ એવો આંતરમન સ્તરે જ ઊભા થતા સૂક્ષ્મ ભાવોનું નિરુપણ કરવાની જ ઉદ્દેશ્ય હોય છે, પણ તેમાં શાંતિ અને અભવના ભાવને પ્રાધાન્ય કળા ભારતમાં ઈસ્વીસન પૂર્વે બીજી સદીથી વિકસી. અપાય છે.
તેવી જ રીતે પથ્થરમાં પથ્થર ફીટ કરીને કોતરણીવાળા મંદિર બીજા શબ્દોમાં કહીએ તો હિંદુ દેવ-દેવીની મૂર્તિ, ભક્તનું રક્ષણ બનાવવાની કળા પાંચમી સદીથી વિકસી. એ જ કાળમાં ગુફા કોરી કરવાથી માંડીને ભક્તને આશીર્વાદથી સમૃદ્ધ કરવાની ભાવનાથી ધર્મસ્થાન બનાવવાની કળા પણ વિકસી. જોકે પાંચમી સદીના મંદિર બની હોય છે, જ્યારે જૈન કે બૌદ્ધ મૂર્તિ આધ્યાત્મિક ઊંચાઈના ૧૨ થી ૧૫ ફૂટ જ ઊંચા રહેતા. છઠ્ઠી અને સાતમી સદીમાં આ ભાવ દર્શાવવા અને એ ભાવો તરફ ભાવિકોને આકર્ષવા માટે હોય પ્રકારના મંદિર બનાવવાની કળા વિકસતી રહી પણ આ બે સદીમાં
આવા મંદિરોને બદલે ગુફા મંદિરોનું જ મોટા પ્રમાણમાં નિર્માણ આ બધી મૂર્તિઓ ધ્યાનપૂર્વક તેની નજીક આવનારને હકારાત્મક થયું. ઊર્જા પ્રાપ્ત કરાવે છે.
અત્યારે આપણે જે ભવ્ય મંદિરો જોઈએ છીએ તે ખરેખર તો મંદિર કે દેરાસર હકારાત્મક ઊર્જા પ્રસારના સંબંધમાં મૂર્તિથી ૧૦મી સદી પછીના છે. એક પગલું આગળ જાય છે. મંદિર-દેરાસરનો આકાર જ હકારાત્મક આ વિગતો એટલા માટે પ્રસ્તુત છે કે જે મૂર્તિ ઈસ્વીસન પૂર્વે ઊર્જાનો સંગ્રહ થાય તેવો હોય છે. વળી, મંદિર-દેરાસરની ૨જી સદીની તથા મંદિર-દેરાસર ઈસ્વીસનની પાંચમી સદીથી શરૂ પ્રાણપ્રતિષ્ઠા એવી આધ્યાત્મિક ઊંચાઈવાળી વ્યક્તિ દ્વારા કરાય છે થતી ઘટના હોય તો શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ તેની આગળના કાળ કે જેનાથી તે સ્થાન ચેતનવંતુ બની હકારાત્મક ઊર્જાનો ભંડાર માટે ન હોઈ શકે.
Page #2
--------------------------------------------------------------------------
________________ ડિસેમ્બર 2010 પ્રબુદ્ધ જીવન 13 આમ તો શાસ્ત્રો પણ કાલાધીન છે. હમણાં જે જૈન શાસ્ત્રોનો અનુભવવી પડી. જોકે એટલું સારું થયું કે એકદમ અંધકાર યુગ શરૂ ઉલ્લેખ થાય છે, તે ૧૨મી સદીમાં થયેલી આગમોની વલ્લભીપુર થાય તે પહેલાં વેરવિખેર થયેલા જ્ઞાનને ગ્રંથસ્થ કરીને વિવિધ વાંચના (આવૃત્તિ) પર આધારિત છે. જ્ઞાનભંડારોમાં રાખવાનું કામ સારી રીતે થઈ શક્યું. આ ચોવીસીના ત્રેવીસ તીર્થકરો ઉત્તર ભારતમાં જન્મ્યા અને પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તર ભારતમાં જૈન ધર્મનો કસોટીકાળ તેમણે ધર્મ ઉપદેશ ત્યાં જ આપ્યો. સૌથી પહેલાં તો સાંભળીને શરૂ થયો ત્યારે ફરીથી યતિઓ એ કઈ વસ્તુને દેવ સાથે સીધી મોઢે કરવાની પરંપરા હતી. 12 વર્ષના દુકાળમાં ઉત્તર ભારતનો સંકળાયેલી ગણી તેનું પ્રાણાંતે પણ રક્ષણ કરવું, તેની પવિત્રતા જૈન સમુદાય ખાસ કરીને સાધુ સમુદાય વેરવિખેર થયો એટલે પ્રથમ જાળવવી તેની વ્યાખ્યા કરવાની જરૂરત ઊભી થઈ. આ સમયે દક્ષિણ વખત શાસ્ત્રોને ગ્રંથસ્થ કરવામાં આવ્યા. ભારતના કસોટીકાળ વખતની બન્ને વ્યાખ્યા ઉપલબ્ધ હશે એટલે આ દુકાળો દરમિયાન ઘણા જૈન સાધુઓ દક્ષિણ ભારતમાં ગયા. વધુ વિચારવું નહીં પડ્યું હોય. તેમણે ત્યાં જૈન ધર્મ વિશે મૌલિક ચિંતન પણ ખૂબ કર્યું, એટલે જો ઈતિહાસના આ અનુભવોનું આલેખન યોગ્ય રીતે થયું છે એમાંથી અગત્યનું શું તેને આધારે બીજી વાંચના કે આવૃત્તિ થઈ. એમ માનીએ તો સ્વાભાવિક રીતે એ પણ માનવું પડશે કે આ પાંચમીથી સાતમી સદીમાં જે મંદિર કળાનો વિકાસ થયો અને વ્યાખ્યાઓ કોઈ મુક્ત વિચારણાની ફલશ્રુતિ નથી પણ વિકટ સતત થતો ગયો તેનો લાભ દક્ષિણના જૈન મંદિરોને પણ મળ્યો. પરિસ્થિતિના દબાણમાં ઘડાયેલ વ્યવહારિક સમજણ છે એટલું જ ધનની દૃષ્ટિએ પણ દક્ષિણના જૈન સંઘો બહુ સમૃદ્ધ થયા. નહીં પણ દેવદ્રવ્ય આ ક્ષેત્રમાં નહીં પણ ફક્ત મૂર્તિ અને મંદિર માટે એ પછી દક્ષિણ ભારતમાં પહેલાં હિંદુ અને પછી મુસ્લિમ પ્રભુત્વ જ ઉપયોગમાં લઈ શકાય એવો તર્ક શાસ્ત્રોક્ત, વધુ ઉચિત છે વધ્યું એટલે જૈનો પર અત્યાચાર થયા. સ્થિતિ એટલી ખરાબ થઈ કે એવું સ્વીકારીએ તો ઘણા અનર્થ થાય તેમ છે. યતિ જેવી ભટ્ટારકની પદ્ધતિ શરૂ કરી મુખ્ય ધર્મસ્થાનોનો વહિવટ આનો વ્યવહારિક અર્થ એમ જ થાય કે જૈનો આમ અપરિગ્રહ તેમને સોંપી દેવો પડ્યો. અને જ્ઞાનની ડાહી ડાહી વાતો ભલે કરે, પણ પથરામાં પૈસા આ અંધકાર યુગમાં જૈન ધર્મસ્થાનો સાચવવાનું કામ સહેલું નાંખવાની વાત આવે ત્યારે બધો વિવેક ભૂલી ગાંડા થઈ જાય એવી નહોતું. ભટ્ટારકો અને યતિઓએ જૈન ધર્મની પાયાની સમજણ જે ટીકા થાય છે તેમાં વજૂદ છે. બાજુએ મૂકીને તે માટે રાજકારણમાં પણ રસ લેવો પડ્યો. ખેર જે હોય તે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં જૈનોને ભટ્ટારકોએ કે યતિઓએ કઈ વસ્તુઓને દેવની સમજી તેની ૧૨મી સદીના અંત ભાગથી જે આકરી કસોટીમાંથી પસાર થવું પવિત્રતા ટકાવી રાખવા વિશેષ પ્રયત્ન કરવો એ બાબતે દેવદ્રવ્યની પડ્યું તે ત્રણસોએક વર્ષ ચાલી. તે પછી સ્થિરતા આવી. વ્યાખ્યા બાંધવાની આવશ્યકતા ઊભી થઈ હશે. જો કે, જૈન ધર્મ સ્થાનકો દક્ષિણ ભારતમાં ભટ્ટારકોના તથા એ અગાઉ કદાચ દેવને અર્પણ કરાયેલ કે દેવોની સેવા- પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તર ભારતમાં યતિઓના હાથમાં હતા. એક દેવસ્થાનોની પવિત્રતા (હકારાત્મક ઊર્જા) ટકાવી રાખવા આવશ્યક વસ્તુ ખાસ કહેવી પડે કે પોતાની જાત માટે ય જોખમ હોય એવી બધી વસ્તુઓ–બાબતો દેવદ્રવ્ય ગણાતી હશે પણ એ બાબત કોઈ સ્થિતિમાં માનસિક સ્વસ્થતા જાળવી તથા પોતાની જ્યોતિષથી નિયમ બનાવવાની જરૂર નહીં હોય કેમકે ઈસ્વીસન પૂર્વે 300 માંડીને મંત્રશાસ્ત્ર સુધીની વિદ્યા કામે લગાડી શેઠો અને શાસકો વર્ષથી કરીને ઈસ્વીસન 700 સુધી દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો બન્નેને વશ કરી જેનોનો દુર્લભ વારસો બચાવવો એ બહુ મુશ્કેલ સુવર્ણકાળ રહ્યો. કામ હતું. વ્યાજબી રીતે એવો તર્ક થઈ શકે કે પહેલાં હમણાં જેમને સાત એ દુઃખની વાત છે એક તરફ લગભગ સાધુ જેવું જીવન જીવતા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે તે માટે અપાયેલ દ્રવ્ય દેવદ્રવ્ય અને પોતાની ફરજને સમર્પિત સમર્થ ભટ્ટારક-યતિ હતા તો બીજી તરીકે પવિત્ર-પ્રાણાંતે પણ રક્ષા લાયક ગણાય એવી વ્યાખ્યા તરફ પોતાનું જ્ઞાન ગમે તેવું હોય લોકોની લાચારીનો-સંઘની પ્રચલિત હશે પણ પાછળથી માત્ર દેરાસર અને મૂર્તિ જેવી મુખ્ય લાચારીનો પૂરો ફાયદો ઉઠાવી ભરપુર ધન એકઠું કરનારા યતિઓ વસ્તુની પવિત્રતા અખંડ રાખી શકાય તો પણ ઘણું એવી સ્થિતિ પણ હતા. તેથી એક અર્થમાં મોટી માંદગીમાં થાય તેમ શરીર તો દક્ષિણ ભારતમાંના જૈન ધર્મની થઈ. બચી જાય પણ તે ચેતનવંતુ ન હોય એવું અહીં પણ બન્યું. આ પછી પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં જૈન ધર્મનો પ્રભાવ ધર્મ સ્થાનકોનો વહિવટ યતિઓના હાથમાં હોવાથી તેમણે જે વધ્યો. ત્યાં પણ લગભગ સાડા ત્રણસો વર્ષ સુધી જૈન ધર્મની સતત કોઈ દેવદ્રવ્ય માટે એટલે કે મૂર્તિ-મંદિર કે પછી સાત ક્ષેત્ર માટે દાન ચડતી રહી, તે પછી કસોટીનો કાળ આવ્યો. કુમારપાળના સમયમાં આપે તેનું દાન ભવોભવ માટે સુનિશ્ચિત થઈ જાય તેવી જેનોના રાજ્યાશ્રય મળ્યો તેના 100 વર્ષ પહેલાં અને 50 વર્ષ પછી જૈન ચુસ્ત કર્મવાદથી વિપરિત વાત ફેલાવી. ધર્મ પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તર ભારતમાં તેની એક ટોચ પકડી પણ જેનો ધર્મને પણ સમયચક્રને આધિન માને છે. સમયચક્ર નીચેથી તે પછી ત્યાંય તેને દક્ષિણ ભારતમાં અનુભવવી પડી તેવી જ કસોટી ઉપર જતું હોય એવા ઉત્સર્પિણીના કાળમાં ધર્મ સહજ હોય છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર ૨૦૧૦. સમયચક્ર ઉપરથી નીચે જતું હોય એવા અવસર્પિણીના કાળમાં આગ્રહ હોય તે સંઘને પરિગ્રહ કરવાનો બોધ કઈ રીતે આપી શકે ? ધર્મની વ્યાખ્યા કરવાની જરૂર પડે છે અને દરેક ચોવીસીમાં ૨૪ દેવદ્રવ્યનો પરિગ્રહ પણ પ્રપંચ વધારવાનો છે, કર્મબંધન વધારવાનો તીર્થકરો આવી આ કામ કરે છે. તે પછી સમયચક્ર નીચે જવાના કાળની છે, વિખવાદ પ્રેરવાનો છે જે જૈન ધર્મની દૃષ્ટિએ ઠીક નથી. અડધે સુધી પહોંચી ગયું હોય ત્યાં સુધી ધર્મ ટકે છે પણ ઘસાતા જતા. આ વાત ભૂલીને, દેવદ્રવ્ય અને તેના રક્ષણ સિવાય ધર્મમાં કાંઈ
આ વાતની પ્રતીતિ કરાવતા હોય તેમ જૈનોમાં પણ અહિંસા, છે જ નહીં એવું માનનારા મૂળ કરતાં અવલંબનને વિશેષ મહત્ત્વ તપ અને અપરિગ્રહ દ્વારા કર્મનિર્જરાને બદલે અહં પોષનાર આપી રહ્યા છે, તેઓ ધર્મ માર્ગ પર અટકી જ નથી ગયા બાજુની ધર્મસ્થાનો બનાવવા અંગે શ્રાવક-શ્રાવિકાઓમાં જ નહીં સાધુ- ગલીઓમાં ભટકી ગયા છે. સાધ્વીનું પણ વિશેષ આકર્ષણ જોવા મળે છે.
જવા દો એ વાત. આપણે સ્થળ-કાળના સંદર્ભે જૈન સિદ્ધાંતોના ઘણા જૈન સંઘ-સમુદાયમાં દેવદ્રવ્ય રૂપે ધનના ઢગલા હોય તોય પ્રકાશમાં દેવદ્રવ્ય વિશે શું નીતિ-રીતિ રાખવી એ વિશે વિચારીએ. સાધારણ ખાતામાં ધનની ખેંચ હોય છે તેનું કારણ પોતાની કીર્તિને (૧) સંઘ પાસે દ્રવ્યની છૂટ મર્યાદિત હોય ત્યારે દેવદ્રવ્યનો પથ્થરમાં શાશ્વત બનાવવા ઇચ્છતા સાધુ-સાધ્વીઓ સાધારણ ખાતા ઉપયોગ કાયમી જવાબદારી એટલે કે મૂર્તિ અને મંદિર પૂરતો તરફ ઓછું ધ્યાન દે છે. અને આવું થવું સ્વાભાવિક છે કેમકે મર્યાદિત રહેવો જોઈએ. દેવદ્રવ્યમાં અપાયેલ વસ્તુ-ધન ભવોભવ સુધી સાથે આવશે એમ (૨) સંઘ પાસે દ્રવ્યની છૂટ સારી હોય તો તેણે મૂર્તિ-મંદિર કહેતા જ શેઠિયાઓ ધનના ઢગલા કરે છે. એ જુદી વાત છે કે એમાંથી અને આસપાસના વાતાવરણને પવિત્ર રાખવા સાત ક્ષેત્રમાં મોટા ભાગનું નાણું જૈન ધર્મ પ્રમાણે અનીતિનું ગણાય. દેવદ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ.
જે હોય તે પંદરમી-સોળમી સદીમાં થોડી સ્થિરતા આવી તે અત્યાર સુધીની જેન રીત આટલે આવીને અટકે છે. જો કે પછી જ્યારે જૈન ધર્મને ઊંચો લાવવાની શક્યતા ઊભી થઈ ત્યારે વ્યવહારમાં ઘણા સંઘો પરંપરાગત રીતે જેને માત્ર દેવદ્રવ્ય ખાતામાં વિચારશીલ લોકોએ પોતાની આસપાસની જે સ્થિતિ જોઈ તેથી ગણતા હતા. જેમકે પર્યુષણમાં ઉતારવામાં આવતા સપના, તેનો તેઓ ચોંકી ઉઠ્યા. યતિઓ દોરા-ધાગા દ્વારા સામાન્ય જનતામાં અમુક ભાગ સાધારણ ખાતામાં લઈ જવા લાગ્યા છે. અવિશ્વાસ પ્રેરતા જોયા. આ મનોમંથનમાંથી સ્થાનકવાસી સંપ્રદાયના આવી સ્થિતિમાં આપણે આ બાબત પાયાનો સિદ્ધાંત એ રાખીએ બી વવાયા.
કે સંઘ પાસે જ્યારે દેવદ્રવ્ય વધે તે વખતે તેણે રોકડ રૂપે કે બેંક વિચારશીલોને પ્રશ્ન થયો જૈન ધર્મ નિવૃત્તિ પ્રધાન છે, કર્મ નિર્જરા પુરાંત કે પેઢીમાં બીજે મૂકવાને બદલે પુણ્યની બેંકમાં જમા રાખવું. અને અપરિગ્રહમાં માને છે તો પછી જેને બચાવવા આટલા બધા તે કઈ રીતે. પ્રપંચ કરવા પડ્યા એવા દેરાસરોની આત્મ ઉન્નતિ માટે આવશ્યકતા આ બાબત વિચારણા શરૂ થાય તે માટે કેટલાક સૂચનો કર્યા ખરી? આખરે તો મૂર્તિ અને દેરાસર પણ એક અવલંબન જ છે, જૈન છે. આશા છે કે અનેકાંતવાદના સાધકો સાર્થક વિચારવલોણાંથી સાધકે તો તેનાથી ઘણા આગળ જવાનું છે.
એમાંથી જરૂર માખણ તારવશે. અલબત્ત, કાળક્રમે સ્થાનકને ઠીકઠાક રાખવા અને આધુનિક (૧) દેરાસરનું વાતાવરણ હંમેશાં પવિત્ર રહે તે માટે આસપાસ રૂપ આપવા તથા સુખ સગવડવાળા બનાવવામાં ટાળવા ધારેલું સાધર્મિક વસતા હોય તે ઈચ્છનીય જ નહીં, આવશ્યક છે. માટે સંઘ દુષણ પાછલા બારણેથી આવી ગયું. દેવદ્રવ્ય નહીં તો નિભાવ- પાસે દ્રવ્યની છૂટ ઘણી સારી હોય તો તેણે જિનાલય પાસે જાળવણી માટેનું ભંડોળ આવ્યું. પણ એકંદરે સ્થાનકવાસી સંપ્રદાયે સાધર્મિકોને વસાવવા માટે પણ દેવદ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ. જૈન ધર્મના સિદ્ધાંતની નજીક જવા આડંબર છોડવાનો પ્રયોગ કરી (૨) સાધર્મિક ભલે જિનાલય પાસે રહેતા હોય કે દૂર તેઓ જો બતાવ્યો.
તકલીફ અનુભવતા હશે તો જિનાલય આરાધના કરવાને બદલે આપણે આગળ જોયું તે દેરાસર કે મંદિર બાંધવા પાછળનો તેમને માટે ફરિયાદ પેટી બની જશે, જે આખરે જિનાલયના પુણ્ય હેતુ તો ધર્મપ્રેરક પુદ્ગલોને સાચવીને રાખવાનો જ છે. ખરેખર પુદ્ગલ ખતમ કરી તેને અપવિત્ર બનાવી દેશે. માટે જે સંઘ પાસે તો જૈન સમુદાયે ઈસ્વીસન પૂર્વે બીજી સદીથી જિનબિંબોનું નિર્માણ દ્રવ્યની એટલી બધી છૂટ હોય કે તેણે સાધર્મિકોને પાસે વસાવી શરૂ થયું ત્યારથી અત્યાર સુધીના પોતાના અનુભવમાંથી યોગ્ય લીધા પછી પણ દેવદ્રવ્ય બચતું હોય તો તે દેવદ્રવ્ય સાધર્મિકોની તારવણી કાઢીને જિનમૂર્તિ-જિનાલય જે આખરે તો શુદ્ધ ધર્મ તરફ તકલીફો દૂર કરવા માટે વાપરવું જોઈએ. જવાનું અવલંબન માત્ર છે, તેને પુણ્ય ઊર્જાથી ભરપુર રાખનારા (૩) જિનાલયની આસપાસ ભલે સાધર્મિકો વસતા હોય અને તત્ત્વો સતત મેળવવા રખાયેલ ધન-દેવદ્રવ્ય અંગે વિવેકભરી ચર્ચા સંઘે તેમની એટલી કાળજી લીધી હોય કે તેમનામાં કોઈ જાતનો કરી દીર્ઘદૃષ્ટિભર્યા નિર્ણય લેવા જોઈએ.
અસંતોષ ન રહે તો પણ અન્ય ધર્મીઓ જિનાલયના કોઈ ને કોઈ તાત્ત્વિક રીતે જોઈએ તો વ્યક્તિ પરિગ્રહ ન કરે એવો જે ધર્મનો રીતે સંપર્કમાં આવી તેની પવિત્રતા ઓછી કરી શકે છે. આવું ટાળવા
Page #4
--------------------------------------------------------------------------
________________ ડિસેમ્બર 2010 પ્રબુદ્ધ જીવન માટે તેમનામાં જૈન ધર્મ, જિનાલય અને જૈન લોકો માટે માન બેંકમાં જમા કરાવવા માટે છે. થાય તેવું કાંઈ કરવું જોઈએ. માટે જે સંઘ પાસે દેવદ્રવ્યની અતિ નવા સંજોગોમાં દરેક વાત નવી રીતે વિચારવી રહી તેમાં દેવદ્રવ્ય અતિ છૂટ હોય તેણે જિનાલય પાસે સાધર્મિકોને વસાવવા અને અંગેનો ખ્યાલ પણ આવી ગયો. આશા છે કે અનેકાંતના આરાધકો તેમને સંતુષ્ટ કરવા ઉપરાંતનું દેવદ્રવ્ય અન્ય સમુદાયના લોકો જૈન આને યોગ્ય વિચારણા માટેનું પ્રારંભ બિંદુ માનશે. ધર્મ-જૈન ધર્મસ્થાન અને જૈન લોકોને આદરની દૃષ્ટિએ જુએ તે મિચ્છામિ દુક્કડમ્ * * * માટે વાપરવું જોઈએ. 2, મનુસ્મૃતિ, વર્ધનગર, ઘાટકોપર (પ.) મુંબઈ-૪૦૦૦૮૪. આ ત્રણે સૂચન વધારાનું દેવદ્રવ્ય ઝાઝી માથાકૂટ વગર પુણ્યની મોબાઈલ : 93246 18606 શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન દક્ષા જાની 76 મી પર્યુષણ વ્યાખ્યામાળાનું આઠમું અને નવમું વ્યાખ્યાન નવેમ્બર '૧૮ના અંકમાં અમે પ્રસ્તુત કર્યા હતા. આ અંકમાં દસમું અને અગિયારમું વ્યાખ્યાન પ્રસ્તુત છે. વ્યાખ્યાન-૧૦ સુધી પહોંચી શકે છે. આ લક્ષ્ય સુધી પહોંચવા કે માનવ થવા “કપિલ ગીતા' વિશે ડૉ. નરેશ વેદ સાધનાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આંતરિક સાધના માટે શ્રીમદ્ ભગવદ્ગીતાના ત્રીજા સ્કંધમાં કપિલ ગીતાનો સમાવેશ આધ્યાત્મિક ગુરુ આવશ્યક છે. જીવનમાં કર્મના ફળની આસક્તિ થાય છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુને પુછેલા પ્રશ્નોના જવાબ તજવી જોઈએ. તજવા જેવા કર્મોને સમજવા જોઈએ. સંચિત કર્મ ભગવાન શ્રીકૃષ્ણ આપ્યા હતા. તે જ પ્રકારે “કપિલ ગીતા'માં માતા અને પ્રારબ્ધને આધારે જીવન ઘડાય છે. દેવહુતિએ પુછેલા પ્રશ્નોના ઉત્તર તેમના વિદ્વાન પુત્ર કપિલે આપ્યા વ્યાખ્યાન-૧ 1 છે. માતા દેવહુતિએ પુત્ર કપિલને જગતમાં સાચું સુખ ક્યાં છે, બહાઈ ધર્મ' વિશે શ્રીમતી ઝેના સોરાબજી ઈશ્વરની ભક્તિ કેવી રીતે કરવી, પ્રકૃતિના કાર્યસ્વરૂપ, કર્મના બંધન બહાઈ ધર્મની સ્થાપના ઈરાનમાં ઈ. સ. ૧૮૧૭માં જન્મેલા આત્મા-મનને નડે કે નહીં, તેમજ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ બહાઉએ કરી હતી. આ ધર્મ માને છે કે ભગવાન એક જ છે. તેમણે અંગે પાંચ પ્રશ્નો પુછુયા હતા. તેના જવાબમાં કપિલે જણાવ્યું હતું જ બધાનું સર્જન કર્યું છે. આપણે બધા તેમના સંતાનો છીએ. તેથી કે ધર્મ માટે શરીર માધ્યમ છે. શરીરને નિરોગી રાખવું જોઈએ પરંતુ આપણા વચ્ચે જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, આર્થિક સ્થિતિ અને પુરુષ તે સર્વસ્વ નથી. તે બાહ્ય અને પ્રાથમિક સાધન છે. મન, બુદ્ધિ, કે મહિલા એવા કોઈ ભેદભાવ હોવા ન જોઈએ. આપણો પિતા ચિત્ત અને અહંકાર એ આંતરિક સાધનો છે. આ સાધનો અવ્યક્ત ઈશ્વર છે. માનવજાતિ તબક્કાવાર વિકાસના પંથે આગળ ધપી રહી છે. ચિત્ત મન ઉપર અંકુશ ધરાવે છે. ચિત્ત, ભૂત, વર્તમાન અને છે. ઈશ્વર અવતાર લે ત્યારે તે બધું જ જાણે છે પરંતુ તે સમયે જે ભાવિ વચ્ચે ઝોલા ખાય છે. અન્નનું પરિણામ મન ઉપર પડે છે. યોગ્ય હોય એટલો જ ઉપદેશ અને બોધ સમાજને આપે છે. હજારો આહાર શુદ્ધ અને વિહાર શુદ્ધના પ્રયાસથી ચિત્ત શુદ્ધ થાય છે. આત્મા વર્ષોથી ઈશ્વર સમયે સમયે અવતાર ધારણ કરે છે. માનવજાતિ માટે સ્ત્રી-પુરુષ કે બાળક-વૃદ્ધ એવો કોઈ ભેદ નથી. જ્ઞાન, ભક્તિ, પ્રગતિના પંથે આગળ વધે પછી ઈશ્વર ફરી નવો અવતાર ધારણ કર્મ અને યોગ એ ઈશ્વર સુધી પહોંચવાના ધોરી માર્ગો છે. ભક્તિ કરશે. તે ઉપદેશ કે બોધ આપે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ. એ જ્ઞાનની માતા છે. પુરુષ એ જાતિ નથી. પણ આત્માનું નામ છે. આ ધર્મના સ્થાપક બહાઉએ આગાહી કરી હતી કે ભવિષ્યમાં શરીર માટે સ્નાન, મન માટે ધ્યાન અને ધન માટે દાન જરૂરી છે. આખા વિશ્વમાં એક જ ભાષા અને એક જ સંસદ આવશે. માનવ જગતનું કોઈ કર્મ કારણ વિના થતું નથી. તેનું પરિણામ સમાજમાં એકતા જરૂરી છે. જીવનમાં ભૌતિક શિક્ષણની સાથે ભોગવવું જ પડે છે. ભગવાન આવશે અને ઉગારી લેશે એ વાતમાં આધ્યાત્મિક શિક્ષણ પણ આવશ્યક છે. બહાઉ ઈ. સ. ૧૮૯૨માં કોઈ દમ નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ચિત્તશુદ્ધ થઈ શકે છે. અવસાન પામ્યા. ત્યાં સુધીમાં 40 વર્ષ કેદમાં ગાળ્યા હતા. તેમની મંદિર-દેરાસરમાં દર્શન, ભજન, કિર્તન, ઉપવાસ, વ્રત અને સમાધિ ઈઝરાયલમાં આવેલી છે. બહાઉએ આગાહી કરી હતી કે શોભાયાત્રા વિગેરે બાહ્યાચાર છે. બહારના જગતમાંથી પોતાને આ યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પુષ્કળ વિકાસ થશે. આજે ખેંચીને અંદર લઈ જવાની જરૂર છે. વાસનાનો ક્ષય આવશ્યક છે. આપણે વિકાસના ઉચ્ચ તબક્કે પહોંચ્યા છીએ. સંસારસાગરમાં સ્ત્રી નાવડી અને પુરુષ નાવિક છે. તેઓ ચેતનભાવ (બાકીના વ્યાખ્યાનો હવે પછી)