________________ ડિસેમ્બર 2010 પ્રબુદ્ધ જીવન માટે તેમનામાં જૈન ધર્મ, જિનાલય અને જૈન લોકો માટે માન બેંકમાં જમા કરાવવા માટે છે. થાય તેવું કાંઈ કરવું જોઈએ. માટે જે સંઘ પાસે દેવદ્રવ્યની અતિ નવા સંજોગોમાં દરેક વાત નવી રીતે વિચારવી રહી તેમાં દેવદ્રવ્ય અતિ છૂટ હોય તેણે જિનાલય પાસે સાધર્મિકોને વસાવવા અને અંગેનો ખ્યાલ પણ આવી ગયો. આશા છે કે અનેકાંતના આરાધકો તેમને સંતુષ્ટ કરવા ઉપરાંતનું દેવદ્રવ્ય અન્ય સમુદાયના લોકો જૈન આને યોગ્ય વિચારણા માટેનું પ્રારંભ બિંદુ માનશે. ધર્મ-જૈન ધર્મસ્થાન અને જૈન લોકોને આદરની દૃષ્ટિએ જુએ તે મિચ્છામિ દુક્કડમ્ * * * માટે વાપરવું જોઈએ. 2, મનુસ્મૃતિ, વર્ધનગર, ઘાટકોપર (પ.) મુંબઈ-૪૦૦૦૮૪. આ ત્રણે સૂચન વધારાનું દેવદ્રવ્ય ઝાઝી માથાકૂટ વગર પુણ્યની મોબાઈલ : 93246 18606 શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન દક્ષા જાની 76 મી પર્યુષણ વ્યાખ્યામાળાનું આઠમું અને નવમું વ્યાખ્યાન નવેમ્બર '૧૮ના અંકમાં અમે પ્રસ્તુત કર્યા હતા. આ અંકમાં દસમું અને અગિયારમું વ્યાખ્યાન પ્રસ્તુત છે. વ્યાખ્યાન-૧૦ સુધી પહોંચી શકે છે. આ લક્ષ્ય સુધી પહોંચવા કે માનવ થવા “કપિલ ગીતા' વિશે ડૉ. નરેશ વેદ સાધનાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આંતરિક સાધના માટે શ્રીમદ્ ભગવદ્ગીતાના ત્રીજા સ્કંધમાં કપિલ ગીતાનો સમાવેશ આધ્યાત્મિક ગુરુ આવશ્યક છે. જીવનમાં કર્મના ફળની આસક્તિ થાય છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુને પુછેલા પ્રશ્નોના જવાબ તજવી જોઈએ. તજવા જેવા કર્મોને સમજવા જોઈએ. સંચિત કર્મ ભગવાન શ્રીકૃષ્ણ આપ્યા હતા. તે જ પ્રકારે “કપિલ ગીતા'માં માતા અને પ્રારબ્ધને આધારે જીવન ઘડાય છે. દેવહુતિએ પુછેલા પ્રશ્નોના ઉત્તર તેમના વિદ્વાન પુત્ર કપિલે આપ્યા વ્યાખ્યાન-૧ 1 છે. માતા દેવહુતિએ પુત્ર કપિલને જગતમાં સાચું સુખ ક્યાં છે, બહાઈ ધર્મ' વિશે શ્રીમતી ઝેના સોરાબજી ઈશ્વરની ભક્તિ કેવી રીતે કરવી, પ્રકૃતિના કાર્યસ્વરૂપ, કર્મના બંધન બહાઈ ધર્મની સ્થાપના ઈરાનમાં ઈ. સ. ૧૮૧૭માં જન્મેલા આત્મા-મનને નડે કે નહીં, તેમજ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ બહાઉએ કરી હતી. આ ધર્મ માને છે કે ભગવાન એક જ છે. તેમણે અંગે પાંચ પ્રશ્નો પુછુયા હતા. તેના જવાબમાં કપિલે જણાવ્યું હતું જ બધાનું સર્જન કર્યું છે. આપણે બધા તેમના સંતાનો છીએ. તેથી કે ધર્મ માટે શરીર માધ્યમ છે. શરીરને નિરોગી રાખવું જોઈએ પરંતુ આપણા વચ્ચે જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, આર્થિક સ્થિતિ અને પુરુષ તે સર્વસ્વ નથી. તે બાહ્ય અને પ્રાથમિક સાધન છે. મન, બુદ્ધિ, કે મહિલા એવા કોઈ ભેદભાવ હોવા ન જોઈએ. આપણો પિતા ચિત્ત અને અહંકાર એ આંતરિક સાધનો છે. આ સાધનો અવ્યક્ત ઈશ્વર છે. માનવજાતિ તબક્કાવાર વિકાસના પંથે આગળ ધપી રહી છે. ચિત્ત મન ઉપર અંકુશ ધરાવે છે. ચિત્ત, ભૂત, વર્તમાન અને છે. ઈશ્વર અવતાર લે ત્યારે તે બધું જ જાણે છે પરંતુ તે સમયે જે ભાવિ વચ્ચે ઝોલા ખાય છે. અન્નનું પરિણામ મન ઉપર પડે છે. યોગ્ય હોય એટલો જ ઉપદેશ અને બોધ સમાજને આપે છે. હજારો આહાર શુદ્ધ અને વિહાર શુદ્ધના પ્રયાસથી ચિત્ત શુદ્ધ થાય છે. આત્મા વર્ષોથી ઈશ્વર સમયે સમયે અવતાર ધારણ કરે છે. માનવજાતિ માટે સ્ત્રી-પુરુષ કે બાળક-વૃદ્ધ એવો કોઈ ભેદ નથી. જ્ઞાન, ભક્તિ, પ્રગતિના પંથે આગળ વધે પછી ઈશ્વર ફરી નવો અવતાર ધારણ કર્મ અને યોગ એ ઈશ્વર સુધી પહોંચવાના ધોરી માર્ગો છે. ભક્તિ કરશે. તે ઉપદેશ કે બોધ આપે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ. એ જ્ઞાનની માતા છે. પુરુષ એ જાતિ નથી. પણ આત્માનું નામ છે. આ ધર્મના સ્થાપક બહાઉએ આગાહી કરી હતી કે ભવિષ્યમાં શરીર માટે સ્નાન, મન માટે ધ્યાન અને ધન માટે દાન જરૂરી છે. આખા વિશ્વમાં એક જ ભાષા અને એક જ સંસદ આવશે. માનવ જગતનું કોઈ કર્મ કારણ વિના થતું નથી. તેનું પરિણામ સમાજમાં એકતા જરૂરી છે. જીવનમાં ભૌતિક શિક્ષણની સાથે ભોગવવું જ પડે છે. ભગવાન આવશે અને ઉગારી લેશે એ વાતમાં આધ્યાત્મિક શિક્ષણ પણ આવશ્યક છે. બહાઉ ઈ. સ. ૧૮૯૨માં કોઈ દમ નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ચિત્તશુદ્ધ થઈ શકે છે. અવસાન પામ્યા. ત્યાં સુધીમાં 40 વર્ષ કેદમાં ગાળ્યા હતા. તેમની મંદિર-દેરાસરમાં દર્શન, ભજન, કિર્તન, ઉપવાસ, વ્રત અને સમાધિ ઈઝરાયલમાં આવેલી છે. બહાઉએ આગાહી કરી હતી કે શોભાયાત્રા વિગેરે બાહ્યાચાર છે. બહારના જગતમાંથી પોતાને આ યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પુષ્કળ વિકાસ થશે. આજે ખેંચીને અંદર લઈ જવાની જરૂર છે. વાસનાનો ક્ષય આવશ્યક છે. આપણે વિકાસના ઉચ્ચ તબક્કે પહોંચ્યા છીએ. સંસારસાગરમાં સ્ત્રી નાવડી અને પુરુષ નાવિક છે. તેઓ ચેતનભાવ (બાકીના વ્યાખ્યાનો હવે પછી)