Book Title: Agam Deep 38A Jiyakappo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005100/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા - - - - - - * 45 આગમદીપ-ગુર્જર કાચા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર | શ્રી ગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધઃ- 45 આગમ - “ગુર્જર છાયા” માટે આમ ટ્રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ જયકો - પાંચમું છંદસૂત્ર - ગુર્જર છાયા - - - - - મ વિષય 10 - પ્રસ્તાવના દશવિધ - આલોચના અને વિધિ ઉપસંહાર અનુક્રમ | પૃષ્ઠક 1-3 2134-101 { 213-222 102-103 222 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશ્રીજીના ભકતનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 1 ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ-૬ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા તથા ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક v]]t]]ililliI][][]]I (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પૂનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ, (1) ઠાણું ક્રિયાનુરાગી સા. રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જંબુઢીવપન્નત્તિ (2) સૂરપન્નતિ " અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની | પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેના ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [11] [13. -: અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी [9] शत्रुञ्जय भक्ति आवृत्ति-दो [10]. अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ-ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ - ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ [17] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [19] સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે]. [23] . શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર [2] અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [2] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [25]. [32] Page #8 -------------------------------------------------------------------------- ________________ [35] [39] 1391 138il [36] [40] [41] [10] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 42 / . 11 .. O لالالالا . [45] 0.. ULDULine 0.. [48 [49] 50) [51] - " J आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुफघूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिणा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [अगमसुत्ताणि-७ [आगममुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ आगमसुत्ताणि-१४ ] आगमसुत्ताणि-१५ ] [आगमसुताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ ] आगमसुत्ताणि-२५ ] - [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं 'छठे अंगसुत्तं सत्तम अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढम उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उबंगसुत्तं दसमं उवंगसुतं एकारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं کن کن کن ن ن ن ت ت ع تتتت [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ [11] -JJ ای باحال - - - संथारगं [आगमसुत्ताणि-२९ / छर्छ पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ / दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं वुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं. जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिब्रुत्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. [88) उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं नंदीसूयं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0----x -- -x --0 [81] यारी - ગુર્જરછાયા [આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडो - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ) બીજું અંગસૂત્ર [3] 6ti ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] સમવાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર લ્પ વિવાહપત્નત્તિ - " ગુર્જરછાયા આગમદિપ-પ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुढ२७१ [सारामही५-६ ] છઠું અંગસૂત્ર [7] 6वासगसामो - गुर्डरछाया [मागमही५-७ ] सात, अंगसूत्र [ed] संतरासमो - गुर्डरछाया [मागमही५-८ ] मा अंगसूत्र [ce] मनुत्तरो५५ाति सामो - भुई२७ाया [मागमही५-८ નવમું અંગસૂત્ર [100] ५५४ावागरण . ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ | દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 644s - ગુજરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपयिं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [89) Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પનવણા સુd- [10] સૂરપન્નત્તિ - [107 ચંદયત્નતિ - [108] જેબુદીવપન્નતિ[૧૦] નિયાવલિયાણું - * [117] કMવડિસિયા - [111] પુફિયાણ - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણું - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણ - [11] મહાપચ્ચર્સ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિયે - [118] સંથારગં - [120) ગચ્છાધાર - [121] ચંદાવેઝયું : [12] ગણિવિજ્જા - [123 દેવિંદસ્થઓ - [24] વીરત્યવ - [125] નિસીહં[૧૨] બુહતકખો - [127 વવહાર - [128] દસાસુયઅંધ - [12] જીયો - [13] મહાનિસીહં - [31] આવર્સીયે - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડમિજુત્તિ - [134] દસયાલિય - [35] ઉત્તરગ્યાં - [13] નંદીસુરત્ત - [37] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરછયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પવનો ગુર્જરછાયા [આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ! પાંચમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છકો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પવનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુજરછાયા | આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા આગમદીપ-૩૨ નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ દશમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩પ ] બીજું છેદ ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદેસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [આગમદીપ-૩૯ છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગામદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [213 8 नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમાં સ્વામિને નમઃ ssssssss 38 | જીય કપ્પો ::::::::// (પાંચમું છેદ સૂત્ર-ગુર્જર છાયા) EssesR0 [૧]પ્રવચન-(શાસ્ત્ર) ને પ્રણામ કરીને, હું સંક્ષેપથી પ્રાયશ્ચિતું દાન કહીશ. (આગમ-સૂત્ર-આજ્ઞા-ધારણા-જીત એ પાંચ વ્યવહાર કહયા છે તેમાં જીત અથતુ. પરંપરાથી કોઈ આચરણા ચાલતી હોય, મોટા પુરુષે-ગીતાર્થે દ્રવ્ય ક્ષેત્ર કાળ-ભાવ જોઈને નિણીત કરેલ હોય તેવો જે વ્યવહાર તે જીત વ્યવહાર. તેમાં પ્રવેશેલ (ઉપયોગ લક્ષણવાળા) જીવની પરમ વિશુદ્ધિ થાય છે. જેમ મલિન વસ્ત્રની ક્ષાર આદિથી વિશુદ્ધિ થાય તેમ કર્મમલયુક્ત જીવને જીત વ્યવહાર મુજબના પ્રાયશ્ચિત્ દાનથી વિશુદ્ધિ થાય . [૨]તપ નું મુખ્ય કારણ પ્રાયશ્ચિત્ છે, વળી તપ એ સંવર અને નિર્જરાનું પણ કારણ છે. અને આ સંવરનિર્જરા મોક્ષના કારણ ભૂત છે. અર્થાત્ પ્રાયશ્ચિત્ થકી વિશુદ્ધિ માટે બાર પ્રકારનો તપ કહયો છે. આ તપ થકી આવતા કમો અટકે છે અને સંચિત કર્મોનો ક્ષય થાય છે. જેના પરિણામે મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે, .. [૩]સામાયિક થી બિંદુસાર પર્યન્તના જ્ઞાન ની વિશુદ્ધિ વડે ચારિત્ર વિશુદ્ધિ થાય છે. ચારિત્ર વિશુદ્ધિ વડે નિવણ ની પ્રાપ્તિ થાય છે. પણ ચારિત્ર ની વિશુદ્ધિ વડે નિવણ અર્થીઓએ પ્રાયશ્ચિતુ ને અવશ્ય જાણવું જોઈએ કેમકે પ્રાયશ્ચિત વડે જ ચારિત્ર વિશુદ્ધિ થાય છે. [૪તે પ્રાયશ્ચિત્ દશ પ્રકારે છે. આલોચના પ્રતિક્રમણ ઉભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારંચિત. ઈપીઅવશ્વકરણીય એવી સંયમક્રિયા રૂપ યોગ કે જેનો હવે પછીની ગાથાઓમાં નિર્દેશ કરેલ છે.) તેમાં પ્રવર્તેલા અદુષ્ટ ભાવવાળા છદ્મસ્થની વિશુદ્ધિ કે કર્મબંધ નિવૃત્તિ માટે નો અપ્રમત્તભાવ તે આલોચના. (હવેની ૬થી 8 ગાથા દ્વારા આલોચના પ્રાયશ્ચિત કહે છે.) [૬૭]આહાર-આદિનું ગ્રહણ માટે જે બહાર જવું અથવા ઉચ્ચાર ભૂમિ (મળમૂત્ર ત્યાગ ભૂમિ) કે વિહાર ભૂમિ (સ્વાધ્યાય આદિ ભૂમિ) એ બહાર જવું કે ચૈત્ય અથવા ગુરુ વંદનાર્થે જવા વગેરેમાં યથાવિધિ પાલન કરવું, આ સર્વેકાય કે અન્ય કાર્યો માટે સો ડગલા કરતા બહાર જવાનું બને તો જો આલોચના ન કરે તો તે Page #12 -------------------------------------------------------------------------- ________________ 214 જીયો -(8). અશુદ્ધ કે અતિયાર યુક્ત ગણાય અને આલોચના કરતા શુદ્ધ કે નિરતિચાર બને. સ્વગણકે પરગણ અથતુ સમાન સમાચારી વાળા કે અસમાન સમાચારી વાળા સાથે કારણે બહાર નિર્ગમન થાય તો આલોચના થકી શુદ્ધિ થાય. જે સમાન સમાચારી વાળા કે અન્ય સાથે ઉપસંપદા પૂર્વક વિહાર કરે તો નિરતિચાર હોય તો પણ (ગીતાર્થ આચાર્ય મળે ત્યારે આલોચના થી જ શુદ્ધિ થાય. (હવે ૯થી 12 ગાથામાં પ્રતિકમણ પ્રાયશ્ચિત કહે છે.) [૯-૧૨]ત્રણ પ્રકારની ગુપ્તિ કે પાંચ પ્રકારની સમિતિ વિશે પ્રમાદ કરવો, ગુરુની કોઈ રીતે આશાતના કરવી. વિનય નો ભંગ કરવો, ઈચ્છાકાર વગેરે દશ સમાચારીનું પાલન ન કરવું. અલ્પ પણ મૃષાવાદ, ચોરી કે મમત્વ હોવું. અવિધિએ અથવું મુહપતી રાખ્યા વિના છીંક ખાવી વાયુનું ઉર્ધ્વગમન કરવું સામાન્યથી છેદન-ભેદનપીલણ-આદિ અસંકિલષ્ટ કર્મોનું સેવન કરવું, હાસ્ય-કુચેષ્ટા કરવી, વિકથા કરવી, ક્રોધ આદિ ચાર કષાયો સેવવા, શબ્દ આદિ પાંચે વિષયોનું સેવન કરવું . દર્શન જ્ઞાન-ચારિત્ર કે તપ આદિમાં અલના થવી, જયણાયુક્ત થઈને હિંસા ન કરતો હોવા છતાં પણ સહસાકાર કે અનુપયોગદશા થી અતિચાર સેવે તો મિથ્યા દુષ્કત રૂપ પ્રતિક્રમણથી શુદ્ધ થાય, . જે ઉપયોગ કે સાવધાની પૂર્વક પણ અલ્પ માત્ર સ્નેહ સંબંધ, ભય, શોક, શરીરાદિનું ધોવું વગેરે તથા કુચેષ્ટા-હાસ્ય-વિકથાદિ ને માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ જાણવું. અથાત્ આ સર્વેમાં પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત્ આવે. - -- (હવેની ગાથા 13 થી 15 તદુભાય પ્રાયશ્ચિત જણાવે છે.). [13-15 સંભ્રમ, ભય, દુઃખ આપત્તિ ને લીધે સહસાતુ અસાવધાની ને લીધે કે પરાધીનતાથી વ્રત સંબંધિ જે કોઈ અતિચારનું સેવન કરે તો તદુભય અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ બંને પ્રાયશ્ચિત્ આવે, એ દુષ્ટ ચિતવન, દુષ્ટ ભાષણ, દુષ્ટ ચેખિત અર્થાતુ મન-વચન કે કાયાથી સંયમ વિરોધી પ્રવૃત્તિનું વારંવાર પ્રવર્તન. તે ઉપયોગ પરિણત સાધુ પણ આ બધાંને દૈવસિક આદિ અતિચાર રૂપે ન જાણે, તો તેમજ - - સર્વે પણ ઉત્સર્ગ અને અપવાદ થી દર્શન-જ્ઞાન-ચારિત્ર નો જે અતિચાર તેનું કારણે કે સહસાતું સેવન થયું હોય તો તદુભય પ્રાયશ્ચિત્ આવે. (ગાથા 1-17 “વિવેક” યોગ્ય પ્રાયશ્ચિત જણાવે છે.) [16-17] અશન આદિ રૂપ પિંડ, ઉપધિ, શવ્યા વગેરેને ગીતાર્થ સૂત્રાનુસાર ઉપયોગથી ગ્રહણ કરે તે આ અશુદ્ધ નથી એમ જાણે કે નિરતિચાર-શુદ્ધ વિધિપૂર્વક પરઠવે, . કાળથી અસઠપણે પહેલી પોરિસીએ લાવી ચોથી સુધિ રાખે. ક્ષેત્રથી અડધા યોજન દૂરથી લાવેલું રાખે, સૂર્ય ઉગ્યા પહેલા કે આથમ્યા પછી ગ્રહણ કરે. અથવું ગ્રહણ કર્યા પછી સૂર્ય નથી ઉગ્યો કે આથમ્યો છે તે જાણે, પ્લાન-બાળ આદિના કારણે અશનાદિ ગ્રહણ કરેલ હોય, વિધિપૂર્વક પરિષ્ઠાપન કર્યું હોય તો આ સર્વેમાં વિવેકભોગ્ય’ પ્રાયશ્ચિત્ આવે. (હવે કાઉસ્સગ-પ્રાયશ્ચિતને જણાવે છે.) [૧૮]ગમન, આગમન, વિહાર, સૂત્રના ઉદેશાદિ, સાવધ કે નિરવ સ્વપ્ન આદિ, નાવ- નદિ થી જળમાર્ગ પાર કરવો એ સર્વેમાં કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્, [૧૯]ભોજન.પાન. શયન, આસન, ચૈત્ય, શ્રમણ વસતિ, મળ-મૂત્ર ગમન માં Page #13 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 20 25 શ્વાસોશ્વાસ (હાલમાં જેને 1- લોગસ્સ અર્થાત્ ઈરિયાવહી કહે છે તે) કાઉસ્સગ્ન પ્રાયશ્ચિત્ આવે. [૨૦]સો હાથ પ્રમાણ અર્થાત્ સો ડગલા ભૂમિ વસતિ ની બહાર ગમનાગમનમાં પચીશ શ્વાસોશ્વાસ, પ્રાણાતિપાત હિંસા નું સ્વપ્ન આવે તો સો શ્વાસોશ્વાસ અને મૈથુનના સ્વપ્ન માં 108 શ્વાસોશ્વાસ કાઉસ્સગ પ્રાયશ્ચિતુ ૨િ૧]દિવસ સંબંધિ પ્રતિક્રમણમાં પહેલા પ૦ પછી 25-25 શ્વાસોશ્વાસ પ્રમાણ, રાત્રિના પ્રતિક્રમણમાં 25-25 શ્વાસોશ્વાસ પ્રમાણ, પદ્ધિ પ્રતિક્રમણમાં 300 શ્વાસોશ્વાસ, ચૌમાસી પ્રતિક્રમણમાં પ૦૦ શ્વાસોશ્વાસ, સંવત્સરી માં 1008 શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ન પ્રાયશ્ચિત્ આવે. અર્થાત્ વર્તમાન પ્રણાલી મુજબ દેવસિક માં લોગસ્સ બે-એક-એક, રાત્રિમાં લોગસ્સ એક એક, પફિખમાં 12 લોગસ્સ, ચૌમાસી માં 20 લોગસ્સ અને સંવત્સરીમાં 40 લોગસ્સ ઉપર એક નવકાર પ્રમાણ કાઉસ્સગ્ન પ્રાયશ્ચિતુ જાણવું. 2i2 સૂત્રના ઉદ્દેશ- સમુદ્દેશ-અનુજ્ઞા માં 27 શ્વાસોશ્વાસ પ્રમાણ, સૂત્ર પણ માટે (સઝાય પરઠવતા) આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ (1- નવકાર પ્રમાણ કાઉસ્સગ્ન પ્રાયશ્ચિત્ જાણવું. હવે તપ પ્રાયશ્ચિતને વિશે સંબંધિત ગાથા જણાવે છે.) - ર૩-૨પી જ્ઞાનાચાર સંબંધિ અતિચાર ઓઘથી અને વિભાગથી એમ બે પ્રકારે છે. વિભાગ થી ઉર્દક, અધ્યયન, શ્રુતસ્કંઘ, અંગ એ પરિપાટી ક્રમ છે. તે સંબંધે કાળનું અતિક્રમણ આદિ આઠ અતિચાર છે- કાળ, વિનય, બહુમાન ઉપધાન. અનિહવણ, વ્યંજન, અર્થ તદુભય એ આઠ આચાર માં જે અતિક્રમણ તે જ્ઞાનાચાર સંબંધિ અતિચાર, તેમાં અનાગાઢ કારણે ઉસક અતિચાર માટે એક નીવિ, અધ્યયન અતિચારમાં પુરિમડૂઢ, શ્રુતસ્કન્ધ અતિચાર માટે એકાસણું, અંગ સંબંધિ અતિચાર માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત્ આવે. આગાઢ કારણ હોયતો આ જ દોષ માટે પરિમડૂઢ થી અઠ્ઠમ પર્યન્ત તપ પ્રાયશ્ચિત્ આવે. એ વિભાગ પ્રાયશ્ચિત્ અને ઓધથી કોઈ પણ સૂત્ર માટે ઉપવાસ તેપ પ્રાયશ્ચિતુ અને અર્થથી અપ્રાપ્ત કે અયોગ્ય ને વાચનાદિ દેવામાં પણ ઉપવાસ તપ, 26] કાળ-અનુયોગનું પ્રતિક્રમણ ન કરે, સૂત્ર-અર્થ કે ભોજન ભૂમિનું પ્રમાર્જન ન કરે, વિગઈ ત્યાગ ન કરે, સૂત્ર-અર્થ નિષદ્યા ન કરે તો એક ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ. [૨૭]જોગ બે પ્રકારે આગાઢ અને અણાગાઢ બંનેના બે ભેદ છે. સર્વથી અને દેશથી. સર્વથી એટલે આયંબિલ અને દેશથી એટલે કાઉસ્સગ કરીને વિગઈ ગ્રહણ કરવી તે. જે આગાઢ જોગમાં આયંબિલ ભાંગે તો બે ઉપવાસ અને દેશ ભંગે એક ઉપવાસ, અણાગાઢમાં સર્વમંગે બે ઉપવાસ અને દેશ ભંગે આયંબિલ તપ [૨૮]શંકા, કાંક્ષા, વિતિગિચ્છા, મૂઢદષ્ટિ, અનુપબૃહણા અસ્પિરિકરણ, અવાત્સલ્ય, અપ્રભાવના આઆઠ દર્શનાતિચારોનું સેવન દેશથી એટલે કે અમુક અંશે કરનારને એક ઉપવાસ તપ, મિથ્યાત્વ ની વૃદ્ધિ માટે એક ઉપવાસ એમ ઓઘ પ્રાયશ્ચિતુ જાણવું અને શંકા આદિ આઠે વિભાગ દેશથી સેવનાર સાધુને પુરિમઢ, રત્નાધિક એકાસણું ઉપાધ્યાયને આયંબિલ, આચાર્યને ઉપવાસ તપ પ્રાયશ્ચિતું જાણવું. Page #14 -------------------------------------------------------------------------- ________________ 216 જીયકષ્પો - (30) [૨૯-૩૦]....એ પ્રમાણે પ્રત્યેકને સાધુને ઉપબૃહણા-સંયમની વૃદ્ધિ-પુષ્ટિ આદિ ન કરનારને પુરિમઢ આદિ ઉપવાસ પર્યન્ત પ્રાયશ્ચિત્ તપ આવે તેમજ પરિવાર ની સહાય નિમિત્તે, પાસન્ધા-અવસગ્ન-કુશીલ આદિ નું મમત્વ કરનારને, શ્રાવક આદિની પરિપાલના કરનારને અથવાતો વાત્સલ્ય રાખનાર ને નિવિપુરિમઢ આદિ પ્રાયશ્ચિતું તપ આવે. અહીં આ સાધર્મિક ને સંયમી કરવો કે કુલસંઘ-ગણ આદિ ની ચિંતા કે તૃપ્તિ કરે એવી બુદ્ધિએ સર્વ રીતે નિર્દોષ પણે મમત્ત્વ આદિ આલંબન હોવું જોઈએ. [૩૧]એકેન્દ્રિય જીવોને સંઘદૃન કરતા નીવિતપ, આ જીવો ને પરિતાપ ઉપજાવવો કે ગાઢતર સંચાલન થકી ઉપદ્રવ કરવો તે અણાગાઢ અને આગાઢ બે ભેદે કહયું અણાગાઢ કારણે આમ કરતા પરિમડૂઢ તપ અને આગાઢ કારણે એકાસણું તપ પ્રાયશ્ચિત્ આવે. ૩િ૨]અનંતકાય વનસ્પતિ, બે-ત્રણ ચારઈન્દ્રિયવાળા જીવોને સંઘન પરિતાપ કે ઉપદ્રવ કરવાથી પુરિમઢ થી ઉપવાસ પર્યન્ત અને પંચેન્દ્રિય નું સંઘટ્ટન કરતા એકાસણું, અણાગાઢ પરિતાપથી આયંબિલ, આગાઢ પરિતાપથી ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ આવે ઉપદ્રવ કરતા એક કલ્યાણક તપ પ્રાયશ્ચિત આવે. [33] મૃષાવાદ, અદત્ત, પરિગ્રહ આ ત્રણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ કે ભાવથી સેવતા જઘન્યથી એકાસણું મધ્યમથી આયંબિલ, ઉત્કૃષ્ટથી એક ઉપવાસ પ્રાયશ્ચિત્ આવે. [34] વસ્ત્ર, પાત્ર, પાત્રબંધ વગેરે ખરડ્યા રહે, તેલ-ઘી આદિના લેપવાળા રહે તો એક ઉપવાસ, સુંઠ-હરડે ઔષધાદિની સંનિધિથી એક ઉપવાસ, ગોળ-ઘીતેલ વગેરેની સંનિધિ એ છઠ્ઠ, બાકીની સંનિધિએ ત્રણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ ૩િપ-૪૩]આ નવ ગાથા ની “જીત કલ્પ ચૂર્ણા આધારે કરેલ ગુર્જર-છાયા અત્રે નોંધેલ છે. ઓસિક ના બે ભેદ ઓઘ-સામાન્યથી અને વિભાગથી. સામાન્યથી પરિમિત ભિક્ષાદાન રૂપ દોષમાં પુરિમઢ અને વિભાગથી ત્રણે ભેદ ઉદ્દે સો- કૃત અને કર્મ ઉસો માટે પુરિમઢ, કતદોષ માટે એકાસણું ને કર્મ દોષ માટે આયંબિલ તથા ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ. પતિ દોષના બે ભેદ સૂક્ષ્મ અને બાદર. ધૂમ અંગાર વગેરે સૂક્ષ્મ દોષ ઉપકરણ તથા ભોજન-પાન તે બાદ૨ દોષ જેમાં ઉપકરણપૂતિ દોષ માટે પૂરિમહૂઢ અને ભોજન-પાનપૂતિ દોષ માટે એકાસણું તપ પ્રાયશ્ચિતુ. મીશ્રજાત દોષ બે રીતે- જાવંતિય અને પાખંડ–જાવંતિયમિશ્ર જાત માટે આયંબિલ અને પાખંડમિશ્ર માટે ઉપવાસ, સ્થાપના દોષ બે રીતે અલ્પ કાલીન માટે નીવિ અને દીર્ઘકાલીન માટે પરિમઢ, પ્રાભૃતિક દોષ બે પ્રકારે-સૂક્ષ્મ માટે નીવિ. બાદર માટે ઉપવાસ પ્રકષ્ટકરણ દોષ બે પ્રકારે અપ્રકટ હોયતો પુરિમઢ અને પ્રગટવ્યક્ત રૂપે આયંબિલ, કૃતિ દોષ માટે આયંબિલ, પ્રામિત્વ દોષ અને પરિવર્તીત દોષ બે પ્રકારે લૌકિક હોય તો આયંબિલ, લોકોત્તર હોય તો પુરિમઢ, આહૃત દોષ બે પ્રકારે પોતાના ગામથી હોય તો પુરિમડૂઢ, બીજા ગામથી હોય તો આયંબિલ. ઉભિન્ન દોષ બે પ્રકારે દાદરો હોય તો પુરિમઢ અને બંધ કમાડ-કબાટ ઉઘાડે તો આયંબિલ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 43 217 માલોપહૃત દોષ બે પ્રકારે જધન્યથી પુરિમડૂઢ અને ઉત્કૃષ્ટ થી અબિલ, આછેદ્ય દોષ હોય તો આયંબિલ, અનિસૃષ્ટ દોષ માટે આયંબિલ, અધ્યયપૂરક દોષ ત્રણ પ્રકારે જાવંતિય, પાખંડ મિશ્ર, સાધમિશ્ર. જાવંતિય દોષ માં પુરિમઢ અને બાકીના બંને માટે એકાસણું. ઘાત્રી દૂતિ નિમિત્ત આજીવ, વણીમગ એ પાંચે દોષ માટે આયંબિલ, તિગીચ્છા બે પ્રકારે સુક્ષ્મ હોય તો પુરિમડૂઢ, બાદર હોય તો આયંબિલ ક્રોધ-માન દોષમાં આયંબિલ, માયા દોષ માટે એકાસણું. લોભ દોષ માટે ઉપવાસ સંસ્તવ દોષ બે પ્રકારે વચન સંસ્તવ માટે પુરિમડૂઢ, સંબંધિ સંસ્તવ માટે આબિલ, વિદ્યા-મંત્રચૂર્ણ-જોગ સર્વેમાં આયંબિલ તપ પ્રાયશ્ચિત. શંકિત દોષમાં જે દોષની શંકા હોય તે પ્રાયશ્ચિત આવે. સચિત્તસંસર્ગ દોષ ત્રણ પ્રકારે- (1) પૃથ્વિકાય સંસર્ગ દોષમાં નીવિ. મીશ્રકમમાં પુરીમઢ, નિર્મિશ્રકદમ માં આયંબિલ. (2) જલ મિશ્રિત નિવિ, (3) વનસ્પતિ મિશ્રિત માં પ્રત્યેક મિશ્રિત હોય તો પરિમઢ, અનંતકાય મિશ્ર હોય તો એકાસણું, પિહિત દોષમાં અનંતર પિહિત હોય તો આયંબિલ, પરંપર પિહિત હોય તો એકાસણું સાહરિત દોષ થાય તો નિવિ થી ઉપવાસ પર્યન્ત. દયાર-યાચક દોષ આયંબિલ ઉપવાસ તપ, સંસકત દોષ માં આયંબિલ, ઓયતંતિય આદિ માં ઓબિલ ઉન્મિશ્ર નિવિ થી ઉપવાસ પર્વત તપ, અપરણિત દોષ બે પ્રકારે પૃથ્વિી આદિ પાંચ સ્થાવર માં આયંબિલ પણ જો અનંતકાય વનસ્પતિ હોય તો ઉપવાસ, છર્દિત દોષ લાગે તો. આયંબિલ તપ પ્રાયશ્ચિતું જાણવું. સંયોજના દોષ લાગેતો આયંબિલ, ઈગાલ દોષમાં ઉપવાસ, ધૂમ-અકારણ ભોજન પ્રમાણઅતિરિકત દોષમાં આયંબિલ. ૪૪]સહસાતું અને અનાભોગ થી જે-જે કારણે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ કહયું છે તે-તે કારણોનું આભોગ અથતુ જાણતા સેવન કરે તે પણ વારંવાર કે અતિ પ્રમાણમાં કરે તો બધે જ નીવિ તપ પ્રાયશ્ચિત્ જાણવું. ૪િ૫દોડવું, ઓળંગવું, શીધ્રગતિએ જવું, ક્રિડા કરવી, ઈન્દ્રજાલરચી છે તરવું, ઊંચે સ્વરે બોવું, ગીત ગાવું જોરથી છીંકવું, મોર, પોપટ જેવા અવાજો કરવા- સર્વેમાં ઉપવાસ તપ પ્રાયશ્ચિત્. [૪૬]ત્રણ પ્રકારની ઉપધિ કહી છે જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ તે પડી જાય અને પાછી મળે, પડિલેહણ કરવું રહી જાય તો જઘન્ય-મુહપત્તિ, પાત્રકેસરિકા, ગુચ્છા, પાત્ર સ્થાપનક એ ચાર માટે નિવિત૫; મધ્યમ-પડલો, પાત્રબંધ, ચોલપટ્ટક, માત્રક, રજોહરણ, રજત્રાણ એ છે, માટે પરિમડુઢ તપ અને ઉત્કૃષ્ટ- પાત્ર અને ત્રણ વસ્ત્ર એ ચાર માટે એકાસણું તપ પ્રાયશ્ચિતુ વિચરાઈ જાય તો આયંબિલ તપ, .. કોઈ હરી જાય કે ખોવાઈ જાય કે ધોવે તો જધન્ય ઉપધિ-એકાસણું, મધ્યમ- માટે આયંબિલ, ઉત્કૃષ્ટ ઉપધિ માટે ઉપવાસ. આચાયાદિકને નિવેદન કર્યા સિવાય લે આયાવાદિ દ્વારા અણદીધેલું લે- ભોગવે- બીજનેઆપે તો પણ જઘન્ય ઉપધિ માટે એકાસણું યાવતું ઉત્કૃષ્ટ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત આવે. [48] મુહપતિ ફાડે તો નીવિ, રજોહરણ ફાડે તો ઉપવાસ, નાસ કે વિનાશ કરે Page #16 -------------------------------------------------------------------------- ________________ 218 જયકમ્પો - (49) તો મુહપત્તિ માટે ઉપવાસ અને જે હરણ માટે છઠ્ઠ તપ પ્રાયશ્ચિતું આવે. 4i9 ભોજનમાં કાળ અને ક્ષેત્રનું અતિક્રમણ કરે તો નિવિ, તે અતિક્રમિત ભોજન ભોગવે તો ઉપવાસ, અવિધિએ પરઠવે તો પુરીમઢ તપ પ્રાયશ્ચિતુ. પ૦-પ૧]ભોજન-પાણી ઢાંકે-નહીં. મળ-મૂત્ર-કાળ ભૂમિનું પડિલેહણ ન કરે તો નિવિ નવકારસી- પોરિસિ વગેરે પચ્ચકખાણ ન કરે કે લઈને ભાંગે તો પુરિમડુઢઆ સામાન્ય થી કહ્યું તપ-પ્રતિમાં અભિગ્રહ લે નહીં લઈને ભાંગે તો પણ પરિમઢ પફિખ હોય તો આયંબિલકે ઉપવાસ તપ, શક્તિ અનુસાર તપ ન કરે તો ક્ષુલ્લક ને નીવિ. સ્થવિરને પુરિમ, ભિક્ષુને એકાસણું, ઉપાધ્યાયને આયંબિલ, આચાર્યને ઉપવાસ. ચોમાસી હોય તો ક્ષુલ્લક થી આચાર્યને ક્રમશઃ પુરિમરૂઢ થી છઠ્ઠ. સંવત્સરીએ ક્રમશઃ એકાસણાથી અઠ્ઠમ તપ પ્રાયશ્ચિત્ જાણવું. પિ૨નિદ્રા અથવા પ્રમાદથી કાયોત્સર્ગ ન પારે ગુરુની પહેલાં પારલે, કાઉસ્સગનો ભંગ કરે ઝડપથી કરે. એ જ રીતે વંદન માં કરે તો નિવિ-પુરિમડૂઢએકાસણું તપ અને બધા જ દોષ માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત પિ૩એક કાઉસ્સગ આવશ્યક ન કરે તો પુરિમડૂઢ એકાસણું- આયંબિલ, બધો આવશ્યક ન કરે તો ઉપવાસ, પૂર્વે અપેક્ષિત ભૂમિમાં રાત્રે સ્પંડિલ વોસિરાવેમળત્યાગ કરે કે દિવસે સુવે તો ઉપવાસ તપ પ્રાયશ્ચિતું [54] ઘણાં દિવસ ક્રોધ રાખે, કંકોલ નામક ફળ, લવિંગ, જાયફળ લસુણ વગેરેનો તણગ-મોર આદિનો સંગ્રહ કરે તો પુરિમઢ. [૫૫]છિદ્રરહિત કે કુણા તેમજ ને કારણ વિના ભોગવે તો નિવિ. અન્ય ઘાસને ભોગવતા કે અપ્રતિલેખિત ઘાસ ઉપર શયન કરવાતા પુરિમઢ તપ પ્રાયશ્ચિતુ. (પ) આચાર્ય ની આજ્ઞા વિના સ્થાપના કુલોમાં ભોજનને માટે પ્રવેશ કરે, તો એકાસણું, પરાક્રમ ને ગોપવે તો એકાસણું, એ પ્રમાણે જીત વ્યવહાર છે. સૂત્ર વ્યવહાર મુજબ માયારહિત હોય તો એકાસણું, માયા સહિત હોયતો ઉપવાસ પિ૭]દોડવું-કૂદવુ વગેરેમાં વર્તતા પંચેન્દ્રિયના વધનો સંભવ છે. અંગાદાન-શુક્ર નિષ્ક્રમણે આદિ સંકેલષ્ટ કર્મ માં બહુ અતિચાર લાગે આધાકમદિ સેવન રસથી ગ્લાનાદિનો લાંબો સહવાસ કરે એ સર્વે માં પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ તપ આવે. પિ૮ સર્વ ઉપધિ આદિને ધારણ કરતા પ્રથમ પરિસિના અંત ભાગે અથતિ પાદોનપોરિસિ સમયે અથવા પ્રથમ અને અંતિમ પોરિસિ અવસરે પડિલેહણ ન કરે. ચોમાસીએ કે સંવત્સરીએ શુદ્ધિ કરે તો પંચકલ્યાણક તપ પ્રાયશ્ચિતુ. પિ૯]જે છેદ ( પ્રાયશ્ચિતુ) ની શ્રદ્ધા કરતો નથી. મારો પયાર્ય છેદાયો ન છેદાયો તે જાણતો નથી અભિમાનથી પયયનો ગર્વ કરે છે તેને છેદ આદિ પ્રાયશ્ચિતુ આવે. જીત વ્યવહાર ગણાધિપતિ માટે આ પ્રમાણે નો છે. ગણાધિપતિ ને છેદ પ્રાયશ્ચિતું આવતું હોય તો પણ તપ યોગ્ય પ્રાયશ્ચિતું આપવું. [0]આ જીત વ્યવહારમાં જે-જે પ્રાયશ્ચિત્ કહ્યા નથી તે પ્રાયશ્ચિતું સ્થાન ને વર્તમાનમાં સંક્ષેપ થી હું કહું છું જે નિસીહ-વ્યવહાર-કપ્પો માં જણાવેલા છે. તે તપથી છ માસ પર્યન્ત ના જાણવા. Page #17 -------------------------------------------------------------------------- ________________ આશા- 61 219 [1] (ભિન્ન શબ્દથી પચીશ દિવસ ગ્રહણ કરવા અહીં અવિશિષ્ટ શબ્દ થી સર્વે ભેદો ગ્રહણ કરવા ભિન્ન અને અવિશિષ્ટ એવા જે-જે અપરાધ સૂત્ર વ્યવહારમાં કયા તે સર્વે માટે જિત વ્યવહાર મુજબ નિવિ તપ આવે. તેમાં વિશેષથી એટલે કે લઘુમાસે પુરિમઢ, ગુરુમાસે એકાસણું, લઘુ ચઉમાસે આયંબિલ, ચલ ગુરુમાસે ઉપવાસ, લઘુ છ માસે છઠ્ઠ, છગુર માસે અઠ્ઠમ એમ પ્રાયશ્ચિતું તપ આપવું. [૬૨]આ સર્વ પ્રકારે સર્વ તપના સ્થાને યથાક્રમે સિદ્ધાંત માં જે-જે તપ કહયા. ત્યાં જીત વ્યવહાર મુજબ નિવિ થી અઠ્ઠમ પર્યન્ત નો તપ કહેવો. [૩]આ પ્રમાણે જે પ્રાયશ્ચિત કહેવાય તે માટે વિશેષથી કહે છે કે સર્વે પ્રાયશ્ચિત્ સામાન્ય અને વિશેષ થી નિર્દેશેલું છે. તે દાન વિભાગથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ- પરષ-પડિલેવી વિશેષ થી જાણવું.. અર્થાતુ દ્રવ્યાદિ ને જાણીને તે પ્રમાણે આપવું. ઓછું- અધિક કે સાધારણ એ પ્રમાણે શક્તિ વિશેષ જોઈને આપવું. [૬પ-૬૭દ્રવ્યથી જેનો આહાર આદિ હોય, જે દેશમાં તે વધારે હોય, સુલભ હોય તે જાણીને જીત વ્યવહાર મુજબનું પ્રાયશ્ચિતુ આપવું. જ્યાં આહાર આદિ ઓછા હોય, દુર્લભ હોય ત્યાં ઓછું પ્રાયશ્ચિતુ આપવું ... ક્ષેત્ર રૂક્ષ- સ્નિગ્ધ કે સાધારણ છે તે જાણીને રૂક્ષ માં ઓછું, સાધારણ માં જે પ્રમાણે જીત વ્યવહારમાં કહયું હોય તેમ અને સ્નિગ્ધ માં અધિક પ્રાયશ્ચિતું આપવું એ પ્રમાણે ત્રણે કાળમાં ત્રણે પ્રકારે પ્રાયશ્ચિત્ આપવું, .. ઉનાળો રૂક્ષ કાળ છે, શિયાળો સાધારણ કાળ છે અને ચોમાસું સ્નિગ્ધ કાળ છે. ઉનાળામાં ક્રમથી જઘન્ય એક ઉપવાસ, મધ્યમ છ8, ઉત્કૃષ્ટ અઠ્ઠમ, શિયાળે કમથી છઠ્ઠ-અટ્ટમ-ચાર ઉપવાસ, ચોમાસામાં ક્રમથી અઠ્ઠમ- ચાર. ઉપવાસ, -પાંચ ઉપવાસ તપ પ્રાયશ્ચિતું આપવું સૂત્ર વ્યવહાર ઉપદેશાનુસાર આ પ્રમાણે નવ પ્રકારે વ્યવહાર છે. [68] નિરોગી અને ગ્લાન એવા ભાવો જાણીને નિરોગીને થોડું અધિક અને ગ્લાન ને થોડું ઓછું પ્રાયશ્ચિતુ આપવું. જેની જેટલી શક્તિ હોય તેટલું પ્રાયશ્ચિતુ તેને આપવું દ્રવ્ય-ક્ષેત્ર-ભાવની જેમ કાળને પણ લક્ષમાં લેવો. 9i-72] પુરુષમાં કોઈ ગીતાર્થ હોય કોઈ અગીતાર્થ હોય. કોઈ સહનશીલ કોઈ અસહનશીલ હોય, કોઈ ઋજુ હોય કોઈ માયાવી હોય, કેટલાંક શ્રદ્ધા પરીણામી હોય, કેટલાંક અપરિમાણી હોય અને કેટલાંક અપવાદને જ આચરનારા એવા અતિપરિણામી પણ હોય, .. કેટલાંક વૃતિ-સંઘયણ અને ઉભયથી સંપન્ન હોય, કેટલાંક તેનાથી હિન હોય. કેટલાંક તપ શક્તિવાળા હોય, કેટલાંક વૈયાવચ્ચી હોય, કેટલાંક બંને શક્તિવાળા હોય, કેટલાંક માં એક પણ શક્તિ ન હોય કે અન્ય પ્રકારના હોય, .. આચેલકાદિ કલ્પસ્થિત, પરિણત, કૃતજોગી, તરમાણ (કુશલ) કે અકલ્પ0િ, અપરિણત. અકૃતજોગી કે અતરમાણ એમ બંને પ્રકારના પુરુષો હોય એ જ રીતે કલ્પસ્થિત પણ ગચ્છવાસી કે જિન કલ્પી હોઈ શકે. આ સર્વે પુરુષોમાં જેની જેટલી શક્તિ ગુણ વધારે હોય તેને અધિક પ્રાયશ્ચિતું દેવું અને હીન સત્ત્વવાળા હીનતર પ્રાયશ્ચિતું દેવું અને સર્વથા હીનને પ્રાયશ્ચિત્ ન આપવું તે જીત વ્યવહાર જાણવો. [૭૩]આ જીત વ્યવહારમાં ઘણાં પ્રકારના સાધુઓ છે. જેમકે અકૃત્ય કરનાર, અગીતાર્થ અજ્ઞાત આ કારણથી જીત વ્યવહારમાં નિવિ થી અઠ્ઠમ પર્યન્ત તપ Page #18 -------------------------------------------------------------------------- ________________ 220 જીથકષ્પો-(૭૩) પ્રાયશ્ચિત્ જણાવેલું છે. હવે “પડિસેવણા” જણાવે છે.) [૭૪]હિંસા, દોડવું-કૂદવું આદિ ક્રિયા, પ્રમાદ, કે કલ્પને સેવનારા, અથવા દિવ્ય- ક્ષેત્ર-કાળ ભાવ અનુસાર પ્રતિ સેવન કરનારા પુરુષો (એ પ્રમાણે પડિસેવાઅર્થાત્ નિષિદ્ધ વસ્તુને સેવન કરનારા કહયા.) 7i5] જે પ્રમાણે મેં જીત વ્યવહાર મુજબ પ્રાયશ્ચિત્ દાન કર્યું. તે શું પ્રમાદ સહિત સેવનારને અર્થાત્ નિષિદ્ધ વસ્તુ સેવનારને પણ આપવું? આ પ્રાયશ્ચિતુમાં પ્રમાદ-સ્થાનસેવીને એકસ્થાન વૃદ્ધિ કરવી અથતુ સામાન્યથી જે પ્રાયશ્ચિતુ નિવિથી અઠ્ઠમ પર્યન્ત કહયું તેને બદલે પ્રમાદથી સેવનારને પુરીમઢ થી ચાર ઉપવાસ પર્યન્ત (ક્રમશઃ એક એક વધુ ત૫) આપવો. ૭િ૬]હિંસા કરનારને એકાસણા થી પાંચ ઉપવાસ આપવું અથવા છ સ્થાન કે મૂલ પ્રાયશ્ચિત આપવું. કલ્પ પડિલેવી અથતુ યતના પૂર્વક સેવન કર્યું હોય તો પ્રતિક્રમણ પ્રાયશ્ચિતુ અથવા તદુભય- આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ આપવું. 77] આલોચનાકાળે પણ જો ગોપવે કે કપટ કરે તો તે સંકિલષ્ટ પરિણામી ને પુનઃ અધિક પ્રાયશ્ચિત્ દેવું. જો સંવેગ પરિણામથી નિંદા-ગાદિ કરેતો તે વિશુદ્ધ ભાવ જાણી ઓછું પ્રાયશ્ચિત આપવું મધ્યમપરિણામીને તેટલું જ પ્રાયશ્ચિત્ આપવું. [૩૮]એ પ્રમાણે વધારે ગુણવાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવવાળા જણાય તો ગર સેવાર્થે વધારે પ્રાયશ્ચિતું આપવું. જો દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ હીન જણાય તો ઓછું પ્રાયશ્ચિતું આપવું અને અત્યંત અલ્પ જણાયતો પ્રાયશ્ચિત્ ન આપવું. | [૭૦]જીત વ્યવહાર કરતા અન્ય તપ સારી રીતે વહન કરનારને અન્ય પ્રાયશ્ચિત આપી જીત વ્યવહાર પ્રાયશ્ચિતુ. ન આપવું. વૈયાવચ્ચકારી વૈયાવચ્ચે કરતો હોય ત્યારે થોડું પ્રાયશ્ચિત્ આપવું. (હવે છેદ પ્રાયશ્ચિત્ કહે છે.) [8] તય ગર્વિત કે તપમાં અસમર્થ. તપની અશ્રદ્ધા કરતા, તપથી પણ જે નિગ્રહ ન કરી શકતા, અતિપરિણામી- અપવાદ સેવી, અલ્પસંગી આ બધાંને છેદ પ્રાયશ્ચિત્ આપવું. [૮૧-૮૨]વધારે પડતા ઉત્તરગુણ ભંજક, વારંવાર ઇયાવત્તિ અથતુ. છેદઆવૃત્તિ કરે, જે પાસત્થા, ઓસન, કુશીલ આદિ હોય, તો પણ જેઓ વારંવાર સંવિગ્ન સાધુની વૈયાવચ્ચ કરે, ઉત્કૃષ્ટ તપભૂમિ અર્થાત્ વીરપ્રભુના શાસનમાં છમાસી તપ કરે જે અવશેષ ચારિત્રવાળા હોય તેને પાંચ-દશ-પંદર વર્ષથી છ માસ પર્યન્ત અથવા જેટલા પયય ને ધારણ કરે તે રીતે છેદ પ્રાયશ્ચિત આપવું. (હવે મૂલ- પ્રાયશ્ચિતને જણાવે છે.) [3] પ્રાણાતિપાત, પંચેન્દ્રિયનો ઘાત, અરુચિકે ગર્વથી મૈથુનસેવન, ઉત્કૃષ્ટથી મૃષાવાદ-અદત્તાદાન કે પરિગ્રહનું સેવન કરે આ રીતે વારંવાર કરનારને મૂલપ્રાયશ્ચિત્. [૮૪]તપગર્વિષ્ઠ, તપસેવનમાં અસમર્થ તપની અશ્રદ્ધા કરતા. મૂળ-ઉત્તર ગુણમાં દોષ લગાડનાર કે ભંજક, દર્શન અને ચારિત્રથી પતીત દર્શનાદિ કર્તવ્યને છોડતો, એવો શૈક્ષને પણ (શૈક્ષ આદિ સર્વે ને) મૂળ પ્રાયશ્ચિત્ આવે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 85 221 [85-86 અત્યન્ત અવસગ્ન, ગૃહસ્થ કે અન્યતિર્થિક ના વેશને હિંસાદિ કારણ થી સેવતો, સ્ત્રી ગર્ભનું આદાન કે વિનાશ કરતો એવો સાધુ- તેને જે તપ કહેવાયેલું હોય તેવું તપ- છેદ- કે મૂલ, અનવસ્થાય કે પારંચિત પ્રાયશ્ચિતું તેને અતિક્રમે તો પર્યાય છેદ, અનવસ્થાપ્ય, પારંચિત તપ પૂરૂ થયે તેને મૂળ પ્રાયશ્ચિતુમાં સ્થાપવો. મૂળની આપત્તિમાં વારંવાર મૂલ પ્રાયશ્ચિત્ આવે. (હવે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત જવાવે છે) [૮૭]ઉત્કૃષ્ટ થી વારંવાર વાળા ચિત્ત ચોરી કરનાર, સ્વપક્ષ કે પરપક્ષ ને ઘોર પરિણામથી અને નિરપેક્ષપણે નિષ્કારણ પ્રહાર કરતો અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતુ. [૮૮]સર્વે અપરાધો માટે જ્યાં જ્યાં ઘણું કરીને પારંચિત પ્રાયશ્ચિતું આવે ત્યાં ઉપાધ્યાયને અનાવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ આપવું જયાં ઘણું કરીને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતું આવતું હોય ત્યાં પણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ આપવું. [૪૯]લિંગ, ક્ષેત્ર, કાળ અને તપ એ ચાર ભેદે અનવસ્થાપ્ય કહયું છે જે વ્રત કે લિંગ અથતું વેશમાં સ્થાપી ન શકાય પ્રવજ્યા માટે અયોગ્ય લાગે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત આપવું. લિંગના બે ભેદ દ્રવ્ય અને ભાવ, દ્રવ્યલિંગ તે રજોહરણ અને ભાવલિંગ તે મહાવ્રત. [૬૦]સ્વપક્ષ-પરપક્ષના ઘાત માં ઉદ્યત એવા દ્રવ્ય કે ભાવ લિંગીને અને ઓસન્ન આદિ ભાવલિંગ રહિતને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતુ. જે જે ક્ષેત્રથી દોષમાં પડે તેને તે ક્ષેત્રમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતુ. [૯૧જે જેટલા કાળ માટે દોષ માં રહે તેને તેટલા કાળ માટે અનવસ્થાપ્ય. અનવસ્થાપ્યના બે ભેદ આશાતના અને પાડિસેવણા-નિષિદ્ધ કાર્યનું કરવું તે. તેમાં આશાતના અનવસ્થા પ્રાયશ્ચિત્ જઘન્ય થી છ માસ અને ઉત્કૃષ્ટ થી એક વર્ષ, પડિસેવણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ જઘન્ય થી એક વર્ષ ઉકૃષ્ટથી બાર વર્ષ. [૨]ઉત્સર્ગ થી પીડિરેવણ કારણે બાર વર્ષનું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતું આવે અને અપવાદથી અલ્પ કે અલ્પતર પ્રાયશ્ચિતુ આપવું કે સર્વથા છોડી દેવું. 9i3] તે (અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ સેવી) પોતે શૈક્ષને પણ વંદન કરે. પણ તેને કોઈ વંદન ન કરે તે પ્રાયશ્ચિત સેવી પરિહાર તપને સારી રીતે સેવે, તેની સાથે સંવાસ થઈ શકે પણ તેની સાથે સંવાદ કે વંદનાદિ ક્રિયા થઈ શકે નહીં. (હવે પારીચિત પ્રાયશ્ચિત્ કહે છે). [૯]તિર્થંકર, પ્રવચન-શ્રત આચાર્ય-ગણધર મહર્દિક એ સર્વેની આશાતના ઘણા જ અભિનિવેશ-કદાગ્રહથી કરે તેને પારંચીત પ્રાયશ્ચિત્ આવે. []જે સ્વલિંગ- વેશમાં રહેલો હોય તેવા કષાયદુષ્ટ કે વિષયદુષ્ટ અને રાગને વશ થઈ વારંવાર પ્રગટપણે રાજાની અઝમહિષીને સેવે તેને પારંચિત પ્રાયશ્ચિત. [૯]થિણદ્ધિ નિદ્રાના ઉદય થી મહાદોષ વાળો, અન્યોન્ય મૈથુન આસકત, વારંવાર પારચિત યોગ્ય પ્રાયશ્ચિત્ માં પ્રવૃત્ત ને પારંચિત પ્રાયશ્ચિત્ આવે. [૭ીતે પારંચિત ચાર પ્રકારે છે. લિંગ, ક્ષેત્ર, કાળ અને તપથી તેમાં અન્યોન્ય પડિસેવ અને થિણદ્ધિ મહાદોષવાળાને પારંચિત પ્રાયશ્ચિતુ. Page #20 -------------------------------------------------------------------------- ________________ 222 જીયકષ્પો - (9) ૯૮-૯૯)ક્ષેત્રથી વસતિ- નિવેસ- પાડો-વૃક્ષ-રાજ્ય આદિના પ્રવેશસ્થાનનગરદેશ-રાજ્ય આશ્રીને જે દોષ જેણે સેવેલ હોય તેને તે દોષ માટે ત્યાં જ પારંચિક કરવો. [૧૦૦ને જે જેટલા કાળ માટે જે દોષ ને સેવે તેને તેટલા કાળ માટે પારંચિત પ્રાયશ્ચિતું તે પારંચિત બે પ્રકારે આશાતના અને પરિસેવણા આશાતના પારંચિત છમાસ થી એક વર્ષ પડિસેવણા પ્રાયશ્ચિતું એક વર્ષથી બાર વર્ષ. [101 પારંચિત પ્રાયશ્ચિત્ સેવીને મહાસત્ત્વશાળીને એકલા જિનકલ્પી ની જેમ અને ક્ષેત્રની બહાર અધયોજન રાખવા અને તપને વિશે સ્થાપન કરવા, આચાર્ય પ્રતિદિન તેનું અવલોકન કરે. [૧૦૨]અનવસ્થાપ્ય તપ અને પરિચિત તપ એ બંને પ્રાયશ્ચિત છેલ્લા ચૌદ પૂર્વઘર આચાર્ય ભદુબાહુ સ્વામી થી વિચ્છેદ થયા છે. બાકીના પ્રાયશ્ચિતું શાસન છે ત્યાં સુધી વર્તશે. [૧૦૩]આ પ્રમાણે આ જીત કલ્પ-જીત વ્યવહાર સંક્ષેપ થી, સુવિહિત સાધુની અનુકંપા બુદ્ધિએ કહયા. તે પ્રમાણે જ સારી રીતે ગુણોને જાણીને પ્રાયશ્ચિતું દાન કરવું. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ જીય કપ્પો સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ પાંચમું છેદ સૂત્ર-ગુર્જરછાયા પૂર્ણ Page #21 -------------------------------------------------------------------------- ________________ | ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Frelih Tah16 Ucla FIP Richard શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા elઠીf h13 tlone