Book Title: Agam Deep 09 Anuttarovavaiadasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005069/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अर्ह श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:પ્રશાંતમૂર્તિ સાળીશ્રી સૌમ્યગુણાશ્રીજીના તપસ્વી શિષ્યા સાધ્વીથી સમજ્ઞાશ્રીજીના ભદૂતપ નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, જૈન સંઘ તુલસી શ્યામ, નવા વાડજ, અમદાવાદ. * 45 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, શાહીબાગ, અમદાવાદ. નોંધઃ- ૪પ આગમ - “ગુર્જર છાયા” માટે કામ હીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે, Page #4 -------------------------------------------------------------------------- ________________ પહેલો બીજો ત્રીજો અનુત્તરોવવાય દસાઓ - નવમું અંગસૂત્ર - ગુર્જરછાયા અનુક્રમ પૃષ્ઠોક 1-2 IT 242-243 3- 2437-13 244-249 Page #5 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાર્ગ - 2 રત્નત્રયા રાધા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩. સ્વનામધન્યા સાધ્વીથી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રત નિમિત્તે ; તથા સંવત ૨૦૫૨ના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ, = = = = = = = = = = = = = = = = = = = = = = ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈને છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ ભાગ- 3 સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા તથા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા ભાગ-૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક illlllllllllllllllllllllllllllllllllllllllll]\Billullllllllllllllllllllllllll (1) માયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીઅરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન છે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણ ક્રિયાનુરાગી સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી uહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્ત મંજુલાબેન. (1) જંબુદ્વીપનત્તિ (2) સૂરવનતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(ર) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા (1) પહાવાગરણું - સ્વ.પૂ.આગામોદ્વારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના | આજ્ઞાવતી સ્વ. પૂ. પઘલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકિલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુજ્ઞાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [10] [11] [12] [13 16] [9] - આ-મા-રા - પ્ર-ફા-શનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुअय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસ્પદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા 779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે] ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી . શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - આિવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [17] لالا لالالالالالالالا [22]. [23 [2] [29] [30] [31] [32] [33] [34] Page #8 -------------------------------------------------------------------------- ________________ [3] [39] [3]] [3j [3] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતવાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ [40) [46] [47] [48] आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूयं उक्वाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पन्नवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पडिसियाणं पुफियाणं पुष्फचूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिण्णा तंदुलक्यालियं [आगमसुत्ताणि-१ [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ [आगमसुत्ताणि-१४ आगमसुत्ताणि-१५ [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुताणि-१८ आगमसुत्ताणि-१९ आगमसुत्ताणि-२० [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ [आगमसुत्ताणि-२३ [आगमसुत्ताणि-२४ [आगमसुत्ताणि-२५ ] आगमसुत्ताणि-२६ / [आगमसुत्ताणि-२७ / / [आगमसुत्ताणि-२८ } पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छठं अंगसुत्तं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उबंगसुत्तं सातमं उमंगसुत्तं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उबंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं الالالالالا لالالا لالا لسا تا کا کن [67] [68] Page #9 -------------------------------------------------------------------------- ________________ لالالالعا لم [76] [81] 83] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठ्ठ पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं आगमसुत्ताणि-३० सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-२ निसीह आगमसुत्ताणि-३४ / पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं [79] क्वहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयखंधं [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकपभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं आगमसुत्ताणि-३९ / छ छेयसुत्तं [84] आवसस्सय [आगमसुत्ताणि-४० ] पढमं मूलसुत्तं ओहनियुत्ति [आगमसुत्ताणि-४१ / बीअं मूलसुत्तं-१ पिंडनिनुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूयं आगमसुत्ताणि-४४ पढमा चूलिया 90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ / बितिया चूलिया -----x---0---x--- [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूया . ગુર્જર છાયા આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 60 - ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] समवासी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - अरछाया [भागमही५-५ ] पांच, संगसूत्र fes] नयाधामो - भुईरछाया [भागमही५-8 ] @ अंगसूत्र fe7] 641स.सी. - अरछाया [ मामी-७ ] समुं मंगसूत्र [8] अंतगड६साओ - ગુજરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [स्] मनुत्तसेवायसी - गुईया [मागमही५-८] नव संगसूत्र [10] પહાવાગરણે - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] વિવાગસૂર્ય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર 102] ઉવવાઈયું - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपसेशियं - ગુરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર بالالالالالالالة السيالهال [85] ماليا لا لا لا لا لا لالا Page #10 -------------------------------------------------------------------------- ________________ [10] [105] પન્નવા સુd- ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર [10] સૂરપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર [107 ચંદપન્નતિ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર [108 બુદીવપન્નતિ- ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર [109 નિરયાવલિયાણ - ગુર્જરછાયા આઠમું ઉપાર્ગસૂત્ર [110] કપૂવડિસિયાણ . ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર [111] પુષ્ક્રિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર [112 પુફચૂલિયાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર [113 વહિદાસાણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર [114 ચઉસરણું - ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પવનો [115] આઉરપચ્ચક્ખાણું - ગુર્જરછાયા [ ગમદીપ-૨૫ ] બીજો પ્રયત્નો [11] મહાપણ - ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો [117] ભત્તપરિણા - ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ { ચોથો પવનો [118] તંદુલવાલિય - ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયનો [118] સંથારગે - ગુર્જરછાયા [ આગમદીપ-ર૯ ] છઠ્ઠો પયત્નો [12] ગચ્છાચાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૧ [121 ચંદાવર્ઝા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-ર [122] ગણિવિજા - ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ | આઠમો પયત્નો [123 દેવિદત્યઓ - ગુર્જરછાયા. [ આગમદીપ-૩૨ | નવમો પયત્નો [124] વીરત્થવ - ગુર્જરછાયા [ આગમદીય-૩૩ ] દશમો પ્રયત્નો [125] નિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર [12] બુહતકપ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-રૂપ ! બીજું છેદસૂત્ર [117] વવહાર - ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર [128] દસાસુયઝૂંધ - ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર [12] જીયકષ્પો - ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર [13] મહાનિસીહં - ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ ]. છઠ્ઠ છેદસૂત્ર [131] આવસ્મય - ગુર્જરછાયા આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર [132] ઓહનિસ્તુત્તિ- ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૧ [133] પિંડનિત્તિ - ગુર્જરછાયા આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ [134 દસયાલિય - ગુર્જરછાયા આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર [13] ઉત્તરજૂરગ્યણ - ગુર્જરછાયા આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર : [13] નંદીસુત્ત - ગુર્જરછાયા ! આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા [137] અનુયોગધરાઈ - ગુર્જરછાયા [ આગામદીપ-૪૫ ] બીજી ચૂલિકા 0 -0 - 0 નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [24] नमो नमो निम्मल देसणस्त પંચમ ગણધર શ્રી સુધમસ્વમિને નમઃ ( 9 અનુત્તરોવવાય દાસાઓ = નવમુંગસુત્ર-ગુર્જરછાયા વર્ગ-૧ - - અધ્યયન-૧-૧૦-) તેિ કાળે અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું તે નગરમાં શ્રેણિક રાજા હતા, તેમને ચેલણા નામની રાણી હતી. ગુણશીલ નામનું ઉદ્યાન હતું. તે કાળે અને તે સમયમાં રાજગૃહમાં આર્યસુધમસ્વિામી પધાર્યા.પરિષદઆવી.ધર્મદિશના સાંભળીને પરિષદ્ પાછી ફરી. આઈ જેબૂસ્વામી શ્રી સુધમસ્વિામીને વંદન-નમસ્કાર કરીને પૂછવા લાગ્યા-અહો ભગવન્! શ્રમણ યાવતુ મોક્ષને પ્રાપ્ત થયેલ ભગવાન મહાવીર સ્વામીએ આઠમાં અંગ અતકાદશાંગ સૂત્રનો આ પ્રમાણે અર્થ કહેલ છે, તો નવમાં અંગ અનુત્તરોવેવાઈયદશાંગનો શું અર્થ કહેલ છે? ત્યારે તે સુધમસ્વિામી જંબૂ સ્વામીને આ પ્રમાણે કહેવા લાગ્યા. હું જેબૂ! નવમાં અંગ અનુતરોવવાઈયદશાંગ સૂત્રના ત્રણ વર્ગ કહેલ છે. હે ભત્તે ! અનુત્તરોવ વાઈયદશાંગ સૂત્રના પ્રથમ વર્ગના કેટલા અધ્યયનો પ્રરૂપ્યાં છે? પ્રથમ વર્ગના દશ અધ્યયનો પ્રરૂપેલા છે, તો આ પ્રમાણે જલિ યાલિ, ઉવયાલિ, પુરુષસેન, વારિણ, દીર્ધદાત્ત, લદાંત, વેહલ, વેહાયસ.અભય કુમાર.પ્રથમ અધ્યવનનો ભગવાને શો અર્થ પ્રરૂપ્યો છે? હે-જંબૂ! તે કાળે અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તે નગર ધન-વૈભવ ભવન અને જનસમૂહથી સંપન્ન હતું. ગુણશીલ ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક રાજા હતા. ધારિણી રાણી હતી. એકદા ધારિણી દેવીએ સ્વપ્રમાં સિંહને જોયો. સ્વપ્ર જોઈને જાગ્રત થાય છે યાવતુ જાલિકુમારનો જન્મ થાય છે. મેઘકુમારની જેમ જાલિકુમારનું વર્ણન સમજવું. જાલિકુમારના આઠ કન્યાઓથી સાથે લગ્ન થાય છે યાવતુ સુખનો અનુભવ કરતો વિચરે છે. સ્વામી સમોસય શ્રેણિક નીકળ્યા મેઘકુમારની જેમ જાલીકુમાર નીકળ્યા દીક્ષા લીધી. અગ્યાર અંગનો અભ્યાસ કરે છે. સ્કન્ધક મુનિની જેમ ગુણરત્ન તપોકર્મ આદરે છે વગેરે સર્વે સંદક મુનિની માફક જાણવું. પ્રભાત પછી ભગવાનને પૂછીને સ્થવિર સાધુઓની સાથે વિપુલ પર્વત ઉપર ચડે છે. સંલેખના કરે છે. વિશેષ એકે સોળ વર્ષની શ્રાધ્યાયાંયને પાળીને અને કાળના અવસરે કાળ કરીને ઉપર ચન્દ્રમાં, સૂર્ય દિ તથા સૌધર્મ ઈશાન, સનકુમાર, મહેન્દ્ર ઈત્યાદિ બાર દેવલોક અને નવ ગ્રેવેયકથી પણ ઉપર જઈને વિજય નામક અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. Page #12 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-1, 247 - ત્યાર પછી સ્થવિર ભગવંતોએ જાલિ અણગારને કાળને પ્રાપ્ત થયેલા જાણીને પરિનિવણિવત્ત કાયોત્સર્ગ કર્યો અને તે જલિ અણ ગારના ધમપકરણ પાત્ર વસ્ત્રાદિ ગ્રહણ કરીને પર્વત ઉપરથી નીચે ઊતર્યા. ઊતરીને જ્યાં ભગવાન બિરાજમાન હતા ત્યાં ગયા અને ઉપકરણો સુપ્રત કરતા કહ્યું-જલિ અણગારના ઉપકરણો આ રહ્યા. ત્યાર બાદ શ્રી ગૌતમસ્વામી પૂછે છે-ભગવન્! તે અંતેવાસી પ્રકૃતિથી ભદ્ર જાલિઅણગાર કાળના અવસરે કાળ કરીને ક્યાં ગયા? ક્યાં ઉત્પન્ન થયા? હે ગૌતમ! વિજય વિમાનમાં ઉત્પન્ન થયા છે. ગૌતમ ! અહો ભગવન્! જાલિદેવતાની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! તેમની સ્થિતિ બત્રીશ સાગરોપમની છે. જલિદેવ દેવલોકથી આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી દીક્ષા ગ્રહણ કરી સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સર્વ દુઃખોનો અંત કરશે. ૨િ]એ જ પ્રમાણે શેષ નવકુમારના અધિકારો જાણવા. પરન્તુ તેમાં આટલી વિશેષતા છે. સાતકુમાર ધારિણીરાણીના પુત્રો હતા અને વિહલ્લકુમાર તથા વેહાયકુમાર ચેલણા રાણીના પુત્રો હતા. આદિના પાંચ અણગારોએ સોળ-સોળ વર્ષ. ત્રણ. કુમારોએ બાર-બાર વર્ષ સુધી અને બેએ પાંચ-પાંચ વર્ષ સુધી ગ્રામ પયયનું પાલન કર્યું. પ્રથમના પાંચનો અનુક્રમથી વિજય, વૈયંત, યંત, અપરાજિત, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, બીજા સવથસિદ્ધ, ચાર ઉલટા ક્રમે અપરાજિત, યંત, વિયંત, અને અભયકુમારવિજયવિમાનમાં ઉત્પન્નથયા.શેષ વૃત્તાંત પૂર્વવત્ જાણી લેવો જોઈએ. | વર્ગ-૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણT (ક વર્ગ૨ 5 અધ્યયન-૧-૧૩) [3-5] હે ભગવન્! અનુસરોવવાદશાંગના બીજા વર્ગનો શ્રમણ યાવતુ મોક્ષ ને પ્રાપ્ત ભગવત્તે શો અર્થ કહ્યો છે? હે જંબૂ! હવાઈયદશાંગના બીજા વર્ગના તેર અધ્યય નો પ્રરૂપેલા છે. દીર્ધસેન, મહાસેન, લદત્ત, ગૂઢદત્ત, શુદ્ધદત્ત, હલ્લ, ઠુમ, દ્રુમસેન, મહાદ્ધમાન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન, અને પુણ્યસેનકુમાર. [ હે ભગવન્! બીજા વર્ગના પ્રથમ અધ્યયનનો શું અર્થ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યો છે? હે જંબૂ! ખરેખર તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક રાજા હતા. ધારિણી રાણી હતા. તે ધારિણી દેવી એકદા સિંહનું સ્વપ્ર જોવે છે. જાલિકુમારની જેમ જન્મ, બાલ્યાવસ્થા, બહોંતેર કળામાં નિપુણતા આદિ જાણવું. વિશેષ એ કે એનું નામ દીઘર્સન રાખવામાં આવ્યું હતું જાતિકુમારની જેમ દીર્ધસેન પણ સિદ્ધિ પ્રાપ્ત કરશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. દીર્ઘસેનની જેમજ શેષ રાજકુમારોના વિષયમાં જાણવું. બધાનું રાજગૃહ નગર હતું. શ્રેણિક રાજા પિતા હતા, ધારિણી દેવી માતા હતી, સોળ-સોળ વર્ષ સુધી શ્રમણ્ય પયયનું પાનલ કર્યું. એક મહિનાની સંખના કરી અને અનુક્રમથી તેમાંથી બે વિજય, બે વૈજયંત, બે યંત, બે અપરાજિત, શેષ મહાસેન આદિ પાંચ સવર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહમાં જશે અને મોક્ષ પામશે. વગર નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #13 -------------------------------------------------------------------------- ________________ 244 અનુત્તરોહવાઇય દસાઓ- 3/17 ( વર્ગ૩ ક અધ્યયન-ધન્ય) 7i-9 તો ભગવન્! શ્રમણ ભગવાન યાવતુ મોક્ષને પ્રાપ્ત થયેલા મહાવીર સ્વામીએ ત્રીજા વર્ગનો શો અર્થ વર્ણવ્યો છે? હે જંબૂ! અનુત્તરોવ વાઈયદશાંગના ત્રીજા વિગેના દસ અધ્યયનો પ્રરૂપ્યા છે ધન્ય, સુનક્ષત્ર, ઋષદાસ, પલ્લક, રામપુત્ર, ચંદ્ર, " પૃષ્ટિમાતૃકા, પેઢાલ, પોટિલ્લ, વિહલકુમાર. [૧૦]હે ભગવન! શ્રમણ ભગવાને ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે? શું ભાવ વર્ણવેલ છે? હે જંબૂ ! તે કાળે અને તે સમયે કાકંદી નગરી હતી. તે નગરી જન, ધન અને ભવનોથી સમૃદ્ધ હતી. સહસ્ત્રાભ્રવન ઉદ્યાન હતું. તે ઉદ્યાન સર્વ ઋતુ ઓના પુષ્પ, ફળ આદિથી સમૃદ્ધિ હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. ભદ્રાસાર્થ વાહિની. રહેતી હતી. તે સાર્થવાહિની સમૃદ્ધ યાવતું કોઈથી પરા ભવ પામનારી ન હતી. તે ભદ્ર સાવાહિનીનો ધા નામક પુત્ર હતો. તે પુત્ર સમસ્ત અંગોપાંગોથી પરિપૂર્ણ યાવતુ સુંદર રૂપવાળી હતો. તે બાળક પાંચ ધાવમાતાથી ઘેરાયેલો રહેતો. મહા બલકુમારનો. વૃત્તાન્ત પ્રમાણે અહીં પણ સમજવું. વાવત્ બહોંત્તેર કળાઓનું ધન્નાએ અધ્યયન કર્યું. ત્યાર બાદ તે બાળક ધીરે ધીરે ભોગ ભોગવવા સમર્થ થઈ ગયો. ત્યાર બાદ ભદ્રા સાર્થવાહિનીએ ધન્નાકુમારને બાલભાવથી મુક્ત અને સર્વ ભોગોને ભોગવવા સમર્થ થયેલ જાણીને બત્રીશ ઊંચા અને શ્રેષ્ઠ મહેલ કરાવ્યાં. તેમની મધ્યમાં અનેક સેંકડો સ્તભથી યુક્ત પ્રધાનભવન કરાવ્યું યાવતું બત્રીસ ઉત્તમ શ્રેષ્ઠી ઓની કન્યાઓ સાથે એક જ દિવસમાં પાણિગ્રહણ કરાવ્યું. કરાવીને બત્રીસે બત્રીસ કન્યાઓને દાસ-દાસી, ધન-ધાન્ય આદિ દહેજ આવે છે. યાવતુ ધન્નાકુમાર ઉપર મહેલમાં વાદ્યોના નાદ સાથે મનુષ્ય સંબંધી સુખ ભોગવતો થકો વિચારે છે. તે કાળમાં અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સહસ્ત્રાભ્રવન ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ્ દર્શન માટે નીકળી. કોણિક રાજાની જેમ જિતશત્રુરાજા પણ ભગવાનની દેશના સાંભળવા માટે નીકળ્યાં. ત્યાર બાદ તે ધન્ના કુમારે ભગવાનના આગમનના સમાચાર લોકોના મહાશબ્દો દ્વારા જાણ્યા. જમાલિકુમારની જેમ ધન્નાકુમાર પણ જાય છે. વિશે ષતા એટલી કે તે પગે ચાલીને જાય છે. ધર્મકથા સાંભળી પરિષદુ સહિત રાજા સ્વસ્થાને ગયા. પત્રાકુમાર ધર્મકથા સાંભળીને વૈરાગ્યવાનું થયા. યાવતુ કહેવા લાગ્યા. હે ભગવન્! હું મારી માતા ભદ્રા. સાર્થવાહિની ને પૂછીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. યાવતુ જમાલીની જેમ ધન્નાકુમાર પોતાની માતાને પૂછે છે. પૂછતાં જ માતાભદ્રા મૂચ્છિત થઈ જાય છે. મુચ્છ દૂર થવા પર માતા આ પ્રમાણે કહે છે. મહાબલ કુમારને માતા પિતાની સાથે વાત મુજબ અહીં પણ જાણવું. યાવત્ માતા પુત્રને ઘેર રાખવામાં સમર્થ ન થઈ ત્યારે, જે પ્રમાણે થાવથ્ય પુત્રની માતાએ કૃષ્ણ મહારાજાને દીક્ષા વિષયક પૂછ્યું હતું તે જ પ્રમાણે ભદ્રા સાર્થવાહિનીએ જિતશત્રુ રાજાને દીક્ષા માટે કહ્યું, અને છત્ર ચામરની યાચના કરી. જિતશત્રુ રાજાએ થાવચ્યા પુત્રની જેમ દીક્ષામહોત્સવ કર્યો, ધન્ના કુમાર દીક્ષિત થયા. અણગાર બની ઈય સમિતિથી યુક્ત યાવતુ ગુપ્ત બ્રહ્મચારી બની વિચરવા લાગ્યા. ત્યાર પછી ધન્ના અણગારે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી તે જ દિવસે શ્રમણ ભગ વાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! જો આપની અનુ Page #14 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૧, અધ્યયન-૧ 25 મતિ પ્રાપ્ત થાય તો હું જીવનપર્યત નિરંતર છ-છઠ્ઠ કરી, છઠ્ઠના પારણે આયમ્બિલ કરવા અને તપકર્મથી આત્માને ભાવિત કરતા વિચરવા ઈચ્છું છું. છઠ્ઠ-છ પારણામાં આયમ્બિલમાં લુખો સૂકો આહાર ગ્રહણ કરવા કહ્યું. તે પણ ભોજનથી લિપ્ત હાથથી દીધેલ જ આહાર કહ્યું તે પણ ઘરના પ્રત્યેક સભ્યોના જમ્યા બાદ વધેલો, નાંખી દેવો જેવો આહાર લેવો મને કહ્યું અને તેમાં પણ તેવો આહાર કહ્યું જેને અનેક શ્રમણો, બ્રાહ્મણો, કૃપણો, અતિથિઓ અને ભિક્ષાચરો પણ ગ્રહણ કરવાની ઈચ્છા ન કરે એવો તુચ્છ આહાર ગ્રહણ કરવો મને કહ્યું. આ પ્રમાણે ધન્ના અણગારે પોતાની ઈચ્છા ભગવાન પાસે વ્યક્ત કરી ત્યારે ભગવાન કહે છે- અહો દેવાનુપ્રિય! તમોને સુખ ઊપજે તેમ કરો પણ પ્રમાદ ન કરો. ત્યાર બાદ ધન્ના અણગાર શ્રમણ ભગવાન મહાવીરની અનુમતિ પ્રાપ્ત કરી હર્ષિત થયા, સંતુષ્ટ થયા યાવતું નિરંતર આજીવન છઠ્ઠ-છઠ્ઠ કરતાં થકા અને તપ કર્મ વડે આત્માને ભાવિત કરતા થકા વિચારવા લાગ્યા. ધન્ના અણગાર પ્રથમ છઠ્ઠના પારણાના દિવસે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે છે. બીજે પ્રહોરે ધ્યાન ધરે છે અને ત્રીજી પોરસીએ ગૌતમસ્વામીની જેમ ગોચરી માટે ભગવાનને પૂછે છે. પૂછીને કાકંદી નગરમાં આવે છે. ત્યાં આવીને ઊંચ, નીચ અને મધ્યમ કુલોમાં ભિક્ષાર્થે પરિભ્રમણ કરે છે. લુખો સૂકો યાવતું અન્ય કોઈ જેને ન ઈચ્છે તેવા આહાર માટે પરિભ્રમણ કરે છે. ભિક્ષા માટે અટન કરતાં ધન્ન અણગારે પોતાની ઉદ્યમવાળી ઉત્કૃષ્ટ યત્નાવાળી, એષણાના કારણે ક્યારેક આહાર મળે તો પાણી ન મળતું અને પાણી મળતું તો આહાર ન મળતો. એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધન્ના અણગાર દીન થતા નહિ, ઉદાસ થતા નહિ, ચિત્તમાં કાલુષ્ય ઉત્પન્ન થવા દેવા નહિ. દિનપણથી રહિત, વિમનસ્કતા રહિત, આ કુળતા વ્યાકુળતા રહિત, નિરંતર સમાધિમાં લીન રહેતા તે અણગાર પ્રાપ્ત યોગમાં યતના કરનાર, અપ્રાપ્ત યોગ માટે ઉદ્યમ કરનાર, મન અને ઈન્દ્રિયોનો સંયમ કરનાર હતા. જેટલું પર્યાપ્ત હોય તેટલું જ ભિક્ષાવૃત્તિથી પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરીને કાકંદી નગરી માંથી નીકળે છે. નીકળીને જ્યાં ભગવાન છે ત્યાં આવે છે. વાવતુ ગૌતમ સ્વામીની જેમ ગોચરી દેખાડે છે. ત્યાર બાદ તે ધન્ના અણગાર ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા પ્રાપ્ત થવા પર મૂચ્છથી રહિત, રાગદ્વેષથી રહિત, જેવી રીતે સર્પ બીલમાં પ્રવેશ કરે તે પ્રમાણે મમત્વ રહિત આહાર કરે છે. આહાર કરીને સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા થકા વિચરે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અન્યદા કોઈ સમયે કાકંદી નગરીના સહસ્ત્રાભવન ઉદ્યાનમાંથી નીકળે છે. નીકળીને જનપદોમાં વિચરવા લાગે છે. ત્યાર પછી તે ધન્ના અણગારને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના તથારૂપ સ્થવિર ભગ વિંતો પાસેથી સામાયિકથી લઈ અગિયાર અંગોનું અધ્યયન કરે છે. ત્યાર પછી તે ધન્ના અણગાર એવી ઉદાર-પ્રધાન તપશ્ચયના કારણે સ્કન્ધક અણગારની જેમ સૂકાઈ ગયાકૃશ થઈ ગયા પણ ઉદાર તપની તેજથી હવનની અગ્નિની સમાન દેદીપ્યમાન થઈ ગયા ધન્ના અણગારના પગ તપના પ્રભાવથી એવા થઈ ગયા હતા જાણે કે વૃક્ષની છાલ હોય. લાકડાની પાવડી હોય અથવા જીર્ણ થયેલ ઉપાનહ હોય, એ પ્રમાણે ધન્ના અણ ગારના પગ સૂકાઈ ગયા હાડકાથી, ચામડીથી અને નસોથી ઓળખાઈ શકતા હતા, પરતુ લોહી કે માંસથી ઓળખાઈ શકતા ન હતા.ધન્ના અણગારના પગની આંગળીઓ Page #15 -------------------------------------------------------------------------- ________________ 246 અનુત્તરોવવાહય દસાઓ - 31/10 તપ જનિત રૂપ લાવણ્યથી એવી જણાતી હતી કે તુવેરની શીંગ, મગની શીંગ કોમળ હોય ત્યારે જ તોડીને તડકામાં રાખવામાં આવી હોય અને કરમાઈ ગઈ હોય તેવા પ્રકારે તેમના પગની આંગળીઓ સુકાઈ ગઈ હતી યાવતું લોહી માંસ રહિત બની ગઈ હતી. તે ધન્ના અણગારની જંઘાઓ એવી થઈ ગઈ હતી જાણે કે કાગની જંઘા હોય. કંક પક્ષીની જેવા હોય, ઢેક પક્ષીની જંઘા હોય યાવતું લોહી અને માંસરહિત થઈ ગઈ હતી. પન્ના અણગારના પગના જાનું એવા થઈ ગયા હતા કે જાણે કાગની ઘૂંટણ, મોરની ઢીંચણ, ઢંક પક્ષીના ઢીંચણ ન હોય ! યાવતું લોહી અને માંસ રહ્યો ન હતો. તે ધન્ના અણગારના ઉચ્ચભાગ એવા થઈ ગયા હતા જાણે કે પ્રિયંગુ વૃક્ષની શાખાને, બોરડીના વૃક્ષની શાખાને, સાંગરી વૃક્ષની શાખાને તે કોમળ હોય ત્યારે જ કાપી નાખવામાં આવેલ હોય અને તડકામાં સૂકવવામાં આવેલ હોય અને સૂકાઈ જવાથી કશ થઈ ગયા હોય ધન્ના અણગારની કમરનો ભાગ ઊંટના પગ જેવો, વૃદ્ધ બળદના પગ જેવો, ભેંસને પગ જેવો યાવતુ લોહી અને માંસથી રહિત થઈ ગયો હતો. ધન્ના અણગારનો ઉદરનો ભાગ એવો થઈ ગયો હતો જેમ સૂકાઈ ગયેલા ચામડીની મશક હોય, ચણાદિ મૂંજવાનું ભાન હોય અથવા કાષ્ટની કથરોટ હોય. ધન્ના અણગારની પાંસળીયો તારૂપ લાવણ્યથી એવી બની ગઈ હતી કે વાંસનો કરંડીયો હોય, વાંસની ટોપલી અને વાંસના પાસા હોય, વાંસનો સુંડલો હોય ધન્ના અણગારની પીઠનો ભાગ તરરૂપ લાવણ્યથી એવો બની ગયો હતો જાણે કે વાંસની પટી હોય, સૂકાયેલ ભ્રષ્નાહારવાળા પાનની પંક્તિ હોય. ધન્ના અણગારનું વક્ષસ્થળ એવું બની ગયું હતું જાણે કે વાંસની ચટાઈ હોય, વાંસનો પંખો હોય, તાડનો પંખો ધન્ના અણગારની બાહુ એવી બની ગઈ હતી જાણે કે શમીવૃક્ષની શીંગ, ડાંભાની શીંગ, અગથીયાની શીંગ હોય. ધન્ના અણગારના હાથ એવા બની ગયા હતા જાણે કે સૂકાયેલું છાણું હોય, સૂકાયેલ વટવૃક્ષના પાન હોય, પલાશના સૂકાયેલા પાન હોય યાવત્ તે લોહી અને માંસથી રહિત બની ગયા. ધન્ના અણગારના હાથની આંગળીઓ એવી બની ગઈ હતી જાણે કે તુવેરની શીંગને મગની શીંગને, અડદની શીંગને, તે જ્યારે કોમલ હોય ત્યારે જ કાપીને તડકે સૂકવવામાં આવે અને જેમ કરમાઈ જાય. ધન્ના અણગારની ગરદન એવી થઈ ગઈ હતી જાણે કે માટીના નાના ઘડાની ડોક હોય કુંડિકાની ડોક હોય, ઊંચી ગરદનવાળા ભજન હોય પાવતુ લોહી અને માંસથી રહિત બની ગઈ હતી. ધન્ના અણગારની દાઢી એવી થઈ ગઈ હતી જાણે કે સૂકાયેલું તુંબફળ હોય, બહુક નામક વનસ્પતિનું ફળ હોય અથવા આમ્બાની ગોઠલી ધશા અણગારના હોઠ એવા બની ગયા હતા જાણે કે સૂકાયેલ જલોક હોય, શ્લેષની ગુટિકા હોય અથવા અલક્તક ની ગુટિકા હોય ધન્ના અણગારની જીભ વટવૃક્ષના પાન જેવી પલાશ ના પાન જેવી અને સાગના પાન જેવી બની ગઈ હતી. ધન્ના અણગારની નાસિકા એવી બની ગઈ હતી જાણે, કે કેરીની ફાંક હોય. અંબાડગની ફાંક હોય, બીજોરાની ચીર હોય. ધન્ના અણગારની આંખો એવી બની ગઈ હતી જાણે કે વીણાનું છિદ્ર હોય, વદ્દીકનામક વાદ્યનું છિદ્ર હોય અથવા જાણે કે પ્રાતઃકાળના તારા હોય ધન્ના આણગારના કાન એવા થઈ ગયા હતા જાણે કે મૂળાની છાલ હોય, ચીભડાની છાલ હોય, અથવા કારેલાની છાલ હોય, ધન્ના અણગારનું શીર્ષ એવું બની ગયું હતું જાણે કે કોમળ તુમ્બડાનું ફળ કોમળ બટાટા હોય Page #16 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૩, અધ્યયન-૧ 247 અથવા કોમળ સિસ્તા લક હોય તેને કાપી તાપમાં સૂકવ્યા હોય અને કરમાઈ જાય એવું તેનું મસ્તક થઈ ગયું હતું, તે સૂકાઈ ગયું હતું, રુક્ષ થઈ ગયું હતું, માંસરહિત થઈ ગયું હતું, તે હાડકાં ચામડી અને નાસિકા જાલથી જ ઓળખી શકાતું હતું, પરંતુ તે સર્વેમાં લોહી માંસ ન મળતા ન હતાં. આ પ્રમાણે સર્વ અંગોપાંગના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એટલી કે ઉદર, કાન, જીભ અને હોઠ આટલાં અંગોમાં હાડકા નથી હોતા. ઉપરોક્ત અંગો ચામડી અને નાસાકાલથી જ ઓળખાતા હતા, આ પ્રમાણે કહેવું. ધન્ના અણગાર માંસ આદિના અભાવથી સૂકાઈ ગયેલા અને ભૂખને કારણે રૂક્ષ બની ગયેલા પગ, જાંઘ અને ઉદરના કારણે, માંસ ક્ષીણ થઈ જવાથી પ્રાન્ત ભાગમાં ઉન્નત બનેલા અસ્થિઓના કારણે પીઠ સાથે મળી ગયેલા ઉદર ભાગના કારણે, માંસહીન થઈ જવાથી દેખાતા પાર્શ્વ અસ્થિ ઓના કારણે, દોરામાં પરોવેલ માળાના પારાની જેમ અલગ અગલ ગણી શકાતી પાંસળીઓના કારણે, ગંગાના તરંગો સમાન વક્ષસ્થળ રૂપી કટક ભાગ દેખાતો હોવાથી, સૂકાયેલા સર્પ જેવી ભૂજાઓના કારણે, શિથિલ લગામ જેવા હાથોના કમ્પાય માન અગ્રભાગથી, કમ્પરોગથી પીડિત પુરુષ સમાન કમ્પાયમાન શિર રૂપી ધરીથી, કરમાયેલા મુખવાળા હોવાથી, ઓષ્ઠ ક્ષીણ થઈ જવાથી તે અત્યંત દુર્બળ થઈ ગયા હતા. તેમનો અગ્રભાગ સૂકાયેલા થોરના હાથા જેવો લાગતો હતો. તે ચાલે ત્યારે તેમનું શરીર કમ્પતું હતું. તેમની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. ધન્ના અણગારનું શરીર અત્યન્ત દુર્બલ થઈ ગયું હતું. ધન્ના અણગાર આત્મબળથી જ ચાલતા હતા. આત્માની શક્તિથી જ ઊભા રહેતા હતા. બોલીશ” આમ વિચાર કરવા માત્રથી ભાષા બોલાવા પહેલાં અને બોલ્યા બાદ તે શાન્ત થઈ જતાં હતા. ઊઠવા બેસવાથી તેમના શરીરમાંથી “કરડ-કરડ' અવાજ આવતો હતો જેવી રીતે કોલસાની ભરેલી સગડીનો ખડ-ખડ’ અવાજ હોય તેવી રીતે શરીરના હાડકાનો અવાજ આવતો હતો. ઈત્યાદિ જેવી રીતે ભગવતી સૂત્રમાં સ્કંધકનું વર્ણન કરેલ છે તેમ ધન્નામુનિનું વર્ણન જાણવું. આમ શરીરથી કૃશ હોવા છતાં પણ ધન્ય મુનિ ઢાંકેલી અગ્નિની જેમ દીપ્ત થઈ રહેલા હતા. [૧૧]તે કાળે અને તે સમયમાં રાજગૃહ નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. ભગવંત મહાવીર પધાર્યા. પરિષદુ અને રાજા શ્રેણિક ધર્મદશના સાંભળવા આવ્યા. ધર્મકથા સાંભળી પરિષદ્ પાછી ફરી. ત્યાર બાદ તે શ્રેણિક રાજા, ધર્મદેશના સાંભળીને હર્ષિત થયા અને સંતોષ પામ્યા. સ્વામીને વંદન નમસ્કાર કરે છે. પૂછે છે અહો ભગવન્! આ ઈન્દ્રભૂતિ પ્રમુખ ચઉદ હજાર સાધુઓમાં દુષ્કરમાં દુષ્કર ક્રિયા કરનાર કોણ અણગાર છે? મહા નિર્જરી કરનાર કોણ છે ? ત્યારે ભગવાને કહ્યું. હે શ્રેણિક ! ધન્ના અણગાર મહા દુષ્કર તપ કરનાર અને મહા નિર્જરા કરનાર છે. ત્યારે શ્રેણિક રાજાએ ફરી પૂછ્યું- ક્યા કારણથી એમ કહો છો? હે શ્રેણિક ! તે. કાળ અને તે સમયમાં કાકેદી નામની નગરી હતી. ત્યાં ભદ્રાસાર્થવાહિનીનો પુત્ર ધન્ના કુમાર બત્રીસ સ્ત્રીઓની સાથે મહેલોમાં મનુષ્ય સંબંધી ભોગોને ભોગવી રહ્યો હતો. ત્યાં અન્યદા કોઈ સમયે હું અનુક્રમથી ચાલતો થકો પ્રામાનુગ્રામ વિચરતો કાકંદી નગરીના સહસ્ત્રાભવનમાં ગયો સાધુયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. પરિષદ્ દર્શન કરવા માટે આવી. ધન્ય પણ. Page #17 -------------------------------------------------------------------------- ________________ 248 અનુસરોવવાહય દસાઓ - 3/1/15 દર્શન માટે આવ્યો. યાવતુ દીક્ષા ધારણ કરી યાવતું સર્પ જેમ બિલમાં પ્રવેશ કરે તેમ પારણાના દિવસે આહાર કરે છે. અહીંયા પૂર્વવત્ સંપૂર્ણ શરીરનું વર્ણન ભગવાને શ્રેણિક સામે કર્યું. યાવતુ તપ તેજથી શોભતા વિચારે છે. એટલા માટે ધન્ના અણ ગાર દુષ્કર તપ કરનાર અને મહાનિર્જરા કરનાર છે. શ્રેણિક ઉક્ત કથન સાંભળીને હૃષ્ટતુષ્ટ થયા જ્યાં ધડ્યા અણાગાર બિરાજતાં હતાં ત્યાં આવે છે, આવીને ધન્ના અણગારને વંદન-નમસ્કાર કરે છે. અહો દેવાનુપ્રિય! આપ ધન્ય છો, આપ પુણ્યશાળી છો. હે દેવાનુપ્રિય ! તમો કૃતાર્થ છો, કૃતલક્ષણી છો, અહો દેવાનુપ્રિય ! તમોએ મનુષ્ય જન્મનું અને જીવનનું સુફલ સારી રીતે પ્રાપ્ત કરેલ છે. આ પ્રમાણે કહીને વંદન-નમસ્કાર કરે છે. [૧૨]ત્યાર બાદ ધના અણગારને અન્યદા કોઈ સમયે અર્ધ રાત્રિ વ્યતીત થવા પર ધર્મજાગરણ કરતાં આવા પ્રાકરનો અધ્યવસાય મનોગત સં૫ ઉત્પન્ન થયોખરેખર આ ઉદાર તપના કારણે આ શરીર શુષ્ક થઈ ગયું છે, વાવતુ સ્કલ્પકમુનિને જેવો વિચાર ઉત્પન્ન થયો હતો તેવો વિચાર થાય છે, યાવતુ તે ભગવાનને પૂછીને વિર સાધુઓની સાથે વિપુલ પર્વત ઉપર ચડીને એક માસની સંલેખના અંગીકાર કરે છે. નવ માસનો સંયમ પાળી યાવતું કાળના અવસરે કાળ કરી, સવથિસિદ્ધ વિમાનમાં દેવ પણ ઉત્પન્ન થયા છે. ધન્ના અણગાર કાળધર્મ પામ્યા, ત્યાર પછી સ્થવિર અણગારો પર્વત ઉપરથી નીચે ઉતર્યા યાવતુ ધન્ના અણગારના ભંડોપકરણ ભગવાનને સોંપે છે. ધન્ના અણગાર કાળના સમયે કાળ કરીને યાવતું સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે. ગૌતમ સ્વામી ફરી પૂછે છે-ભગવન્ધન્ના દેવની કેટલા કાળની સ્થિતિ છે ? ભગવાને કહ્યું-ગૌતમ! તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સંયમને ધારણ કરી યાવતુ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે, વાવત્ સર્વ દુઃખનો અંત કરશે. વર્ગ૩-અધ્યયનઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ! (વર્ગ-૩-અધ્યયન-૨-૧૦) [13] તે કાળ અને તે સમયમાં કાકંદી નગરીમાં ભદ્રાસાર્થવાહિની રહેતી હતી. તેને સુનક્ષત્ર નામનો પુત્ર હતો. તે સમસ્ત અંગોપાંગોથી પરિપૂર્ણ યાવતું સુંદર રૂપવાન હતો. તે પાંચ ધાવમાતાથી વૃદ્ધિ પામતો હતો. ધન્ય કુમારની જેમજ બત્રીસ ત્રીઓની સાથે ઉત્તમ મહેલમાં મનુષ્ય સંબંધી સુખોને ભોગવતો રહેતો હતો. તે કાળે અને તે સમયે ભગવાન પધાર્યા. ધન્ય કુમારની જેમ સુનક્ષત્રે પણ દીક્ષા ગ્રહણ કરી. જેમ થાવાપુત્રનો દીક્ષા મહોત્સવ ઉજવાયો તેમ સુનક્ષત્રનો પણ દીક્ષિત થયા ત્યાર પછી તે સુનક્ષત્ર અણગારે જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસથી ધન્યમુનિની જેમ અભિગ્રહ ધારણ ક્ય, તેમજ બિલમાં જેમ સર્પ પ્રવેશ કરે તે પ્રમાણે અનાસક્ત ભાવે તે પ્રમાણે આહાર કરતા તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. ત્યાર બાદ શ્રમણ ભગવાન બહાર જનપદોમાં વિચારવા લાગ્યા અને સુનક્ષત્ર અણગારે અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને તપ તથા સંયમથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે સુનક્ષત્ર અણગાર ઉદાર-પ્રધાન તપ કરીને જેમ સ્કન્ધક કૃશકાય થયા હતા તેમ સુનક્ષત્ર મુનિ પણ થઈ ગયા. તે કાળ અને તે સમયમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૩, અધ્યયન-રથી૧૦ 249 રાજગૃહનગરીમાં ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. ત્યાં ભગવાન પધાર્યા. પરિષદ નીકળી. રાજા પણ નીકળ્યા. ધર્મકથા સાંભળી રાજા પાછા ફર્યા અને પરિષદ પણ પાછી ફરી. ત્યાર પછી તે સુનક્ષત્ર અણગારને કોઈ વખતે ધર્મજાગરણ જાગતાં એવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો. યાવતુ તે સંલેખના અંગીકાર કરે છે. તે ઘણા વર્ષ સુધી દીક્ષા પયરયનું પાલન કરી કાળ સમયે કાળ કરે છે. તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં દીક્ષા ગ્રહણ કરી સિધ્ધ થશે, યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. હે જેમ્બ્ર. જેવી રીતે સુનક્ષત્ર અણગારનું કથન કરવામાં આવ્યું તે પ્રમાણે શેષ આઠેયનું કહેવું. વિશેષતા આ પ્રમાણે છે- અનુક્રમથી બે રાજગૃહે બે સાકેતમાં બે વાણીજ્યગ્રામમાં નવમાં હસ્તિનાપુરમાં અને દસમાં રાજગૃહ નગરમાં ઉત્પન્ન થયા. આ નવની માતા ભદ્રા હતી. નવેયને બત્રીસ સ્ત્રીઓ હતી. નવનો દીક્ષામહોત્સવ થાવસ્યા પુત્રની સમાન થયો. વેહલ કુમારની દીક્ષાનો ઉત્સવ તેમના પિતાએ કર્યો. ધન્ના અણગારની નવમાસની દીક્ષા પર્યાય, વેહલ કુમારની છમાસ, બાકી શેષનો ઘણા વર્ષનો દીક્ષા પર્યાય, સર્વની એક માસની સંલેખના, સર્વ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. સર્વ મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. આ પ્રમાણે દસે અધ્યયન સંપૂર્ણ થયા. સુધમાં સ્વામી કહે છે-હે જબ્બ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિકદશાના ત્રણ વર્ગનો આ અર્થ કહ્યો છે. [અનુત્તરોપપાતિકદશાનો એક જ શ્રુતસ્કંધ છે. તેમાં ત્રણ વર્ગ છે. ત્રણ દિવસ માં એમનો ઉપદેશ કરાય છે. પ્રથમ વર્ગના દશ બીજા વર્ગના તેર, ત્રીજા વર્ગના દશ અધ્યયનો છે, સર્વ મળીને તેત્રીસ અધ્યયન છે.] વર્ગ-૩-અધ્યયન-ર-૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ વર્ગ૭-ગુર્જરછાયાપૂર્ણ 9] અનુત્તરોવવાઈયદસાઓ-ગુર્જરછાયાપૂર્ણ નવમું અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Page #19 -------------------------------------------------------------------------- ________________ Fhlaiho mat 1-2hk Hlcik lke સ્વનામ ધન્યાસાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વી સા. સમજ્ઞાશ્રીજીના ભદ્રતા નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ, તુલસીશ્યામ નવા વાડજ - અમદાવાદ ॐ नमो अभिनव नाणस्स -1715K 113 Hlcllcc