Page #1
--------------------------------------------------------------------------
________________
।। નમો નમો નિમ્મતનુંસળK II
આગમસૂત્ર
સટીક અનુવાદ
૨૮
અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
આગમસટીક અનુવાદ
28/1
નિરયાવલિકા-પંચક
—
તા. ૨૩/૧૦/૨૦૦૯
પયન્નાઓ-૧૦+૧
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
શુક્રવાર
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૫-૧૦,૦૦0
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ
૨૦૬૬ કા.સુ.પ
આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, ન્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ.
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૮ માં છે...
૦ નિરયાવલિકા
૦ પુષ્પિકા
૦ ચતુઃશરણ
૦ મહાપ્રત્યાખ્યાન
૦ તંદુલ વૈચારિક
૦ ગચ્છાચાર
૦ દેવેન્દ્રસ્તય
આગમસૂત્ર સટીક અનુવાદ
0
વૃષ્ણિદશા
આ પાંચ ઉપાંગસૂત્રો ક્રમ-૮ થી ૧૨
૦ કલ્પવતંસિકા
0
પુષ્પચૂલિકા
- ટાઈપ સેટીંગ
શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736
૦ આતુર પ્રત્યાખ્યાન
૦ ભક્તપરિજ્ઞા
૦ સંસ્તારક
૦ ગણિવિધા
૦ વીરસ્તવ
૦ ચંદ્રવેધ્યક
આ દશ + એક વૈકલ્પિક] પયન્નાસૂત્રો
==
- મુદ્રક ઃ
નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ.
Tel. 079-25508631
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
D
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
D
આગમ સટીક અનુવાદના
આ ભાગ [ ૨૮ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
આગમ સટીક અનુવાદશ્રેણિના સર્જક છેમુનિ શ્રી દીપરત્નસાગરજી મ.સા. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર ૦ શ્રી જૈન શ્વે.પૂ. સંઘ
- થાનગઢ શાહ હંજારીમલજી ભૂરમલજી
– કર્નલ
D
D
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
|
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે
- (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા.
(૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ.
-
-
૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી.
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી -
“શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય -
• चैत्यवन्दन पर्वमाला
• चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
• चैत्यवन्दन चोविसी
૦ ચૈત્યવંદન માળા
આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ
સંગ્રહ છે.
d શત્રુંજય ભક્તિ
• शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય -
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય -
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
.
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
= = X =
E
G
મ
Page #16
--------------------------------------------------------------------------
________________
ચતુર શરણપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
૨૪ ચતુઃ શરણ-પ્રકીર્ણક જી-૧
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
આ અધ્યયન પરમપદપ્રાપ્તિના બીજભૂતપણાથી શ્રેયરૂપ છે. તેથી તેના આરંભે ગ્રંથાકાર મંડલરૂપે સામાયિકાદિ આવશ્યક અર્થકથન ભાવમંગલ કારણ દ્રવ્યમંગલભૂત ચૌદ સ્વપ્નોચ્ચારણ. - x - વીર નમસ્કારરૂપ મંગલ કહે છે. અથવા છ આવશ્યકયુક્ત જ પ્રાયઃ ચતુર શરણ સ્વીકારાદિ યોગ્યતા થાય. તે માટે આવશ્યક –
• સૂત્ર-૧ થી ૭ -
[૧] સાવધયોગ વિરતી, ગુણોનું ઉકિર્તન, ગુણવંતની વંદના, ખલિતની નિંદા, વ્રણ ચિકિત્સા, ગુણધારણા એ છે.]
[૨] અહીં સામાયિક વડે નિશ્ચ ચારિત્રની વિશુદ્ધિ કરાય છે. તે સાવધના ત્યાગ અને નિરવધની સેવનાથી થાય છે.
[3] દર્શનાચારની વિશુદ્ધિ ચતુર્વિશતી સ્તવથી કરાય. તે જિનવરેન્દ્રના અતિ અદ્દભુત ગુણદ્ધિનરૂપ છે.
[8] જ્ઞાનાદિ ગુણો, તેનાથી યુક્ત પ્રતિપત્તિ કરવા વડે - વિધિપૂર્વક વંદનથી જ્ઞાનાદિ ગુણોની વિશુદ્ધિ થાય.
[૫] જ્ઞાનાદિમાં જે ખલનાની જે વિધિપૂર્વક નિંદના તે પ્રતિક્રમણ, તે પ્રતિક્રમણથી તેની શુદ્ધિ કરવી જોઈએ.
[૬] ચારિઆદિના જે અતિચારની યથાક્રમે વણચિકિત્સારૂપથી પ્રતિક્રમણ પછી રહેલ અશુદ્ધિ કાયોત્સર્ગથી શોધવી.
[ગુણધરણારૂપ પ્રત્યાખ્યાનથી તપના અતિચારની અને વીચારની સર્વે આવશ્યકથી શુદ્ધિ કરવી.
• વિવેચન-૧ થી ૭ :
[૧] સાવધ-પાપ સહિત વર્તે તે, યોગ-મન, વચન, કાયા, રૂપ, વ્યાપાર, તેની વિરતિ-નિવૃત્તિ, તે સાવધ યોગ વિરતિ, જે સામાયિક વડે થાય છે. - - ઉત્કિર્તનજિન ગુણોનું કીર્તન, તે ચતુર્વિશતિ સ્તવથી થાય. -- TUM - જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ, ગુણવંત-ગુરુઓ, તેમની ભક્તિ તે ગુણવંત પ્રતિપત્તિ, તે વંદનથી થાય. - . પોતાના થયેલા અતિચારોની નિંદા અને ફરી ન થાય, તે માટે ઉધત્ થવું તે પ્રતિક્રમણ. - - અતિચારરૂપ ભાવ વ્રણના પ્રતિકારરૂપ તે કાયોત્સર્ગ-- મૂલગુણ અને ઉત્તરગુણરૂપ ધારણા, તે પ્રત્યાખ્યાન વડે થાય છે.
હવે સામાયિકાદિ છનું સ્વરૂપ અને ફળ કહે છે – [૨] પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ ચાત્રિાચારની નિર્મળતા કરાય છે, કઈ
Page #17
--------------------------------------------------------------------------
________________
ગાથા-૧ થી ૩
६४
રીતે ? સમભાવલક્ષણ સામાયિકથી. અહીં - જિનશાસનમાં, બીજે ક્યાંય નહીં, કેમકે તેમને સામાયિકની પરિભાષા જ નથી. કઈ રીતે વિશોધિ કરાય છે ? ચા - કાય આદિ વાપરો. તેમાં સાવધનું વર્જન અને નિરવધના સેવનથી કરાય. હવે દર્શનાચારવિશદ્ધિ -
3] દર્શન-સમ્યકત્વ, તેના આચાર - નિઃશંકિતાદિ આઠ. તેની વિશોધિનિર્મળતા, ૨૪-તીર્થકર સંબંધી સ્તવ જેમાં કરાય છે તે. ‘લોગસ્સ’ ઈત્યાદિરૂપ, તેના વડે કરાય. અર્થાત્ ચતુર્વિશતિસ્તવ. - x - કઈ રીતે ? સર્વાતિશાયી લોકોધોતકરાદિ જે ગુણો, તેનું વર્ણન, તે રૂપે. કોનું? નિન - રાગાદિના જયથી ઉપશાંત મોહાદિ, તેમાં શ્રેષ્ઠ કેવલી, તેના ઈન્દ્ર જેવા, તીર્થકર કે જિનવરેન્દ્ર. હવે જ્ઞાનાચારની અને ચારિત્રાચાર-દર્શનાચારની વિશેષથી વિશુદ્ધિ –
[૪] કાળ, વિનયાદિ અવિધ જ્ઞાનાચાર. આ શબ્દથી દર્શનાચાર, ચારિત્રાચાર લેવા. કેમકે આ ત્રણેથી યુક્ત જ વંદનને યોગ્ય છે, બીજા કોઈ નહીં. પાર્થસ્થાદિ વ્યવહારથી જ્ઞાનાવાનું પણ કે ચારિવાનું પણ નિહ્નવાદિ નહીં. આ જ્ઞાનાદિ જ ગુણો છે. તેનાથી યુક્ત ગુરુ, તેમની ભક્તિ કરવી છે. તેનો વિનય કરવો. કોના વડે? વંદM વડે, કઈ રીતે? ૩૨-દોષ રહિત, ૨૫-આવશ્યકની વિશુદ્ધિથી. • x - = -વંદનથી જ્ઞાનાદિ ત્રણ આચારની શુદ્ધિ કહી, હવે બે ગાથાથી બે આવશ્યક –
[૫] વ્રતવિષયના અતિક્રમ, વ્યતિક્રમાદિ પ્રકારના થયેલા અપરાધ. જ્ઞાનાચારદિનું પુનઃ પ્રતિષેધનું કરવું, કરવા યોગ્ય ન કરવું, અશ્રદ્ધાન, વિપરીત પ્રરૂપણાદિ પ્રકારે થયેલા અતિયારનું સૂત્રોક્ત પ્રકારની જે નિંદન - મેં આ દુષ્ટ કર્યું, આદિ શબ્દથી ગહદિ લેવા. ગુરુ સાક્ષીએ પોતાના દોષ કહેવા તે ગહ. એ રીતે ખલનાનું જે નિંદનાદિ કરણ, તે પ્રતિક્રમણ. પાછું ખસવું તે પ્રતિક્રમણ. • x -
[૬] ચાત્રિનું અતિક્રમણ તે ચરણાતિગ-અતિસારતેમાં બધાં અતિસાર, તે ચરણાતિપાદિ. પ્રતિક્રમણ - પૂર્વોક્ત શુદ્ધ કે અર્ધ શુદ્ધોની શુદ્ધિ, પૂર્વોક્ત રીતે કાયોત્સર્ગથી કરવી. કઈ રીતે? ક્રમથી પ્રાપ્ત, દશ પ્રાયશ્ચિત્તમાં પાંચમાં પ્રાયશ્ચિતથી, વ્રણ-દ્રવ્ય અને ભાવ બે ભેદે. દ્રવ્યaણ - કાંટો આદિ વાગતા, ભાવઘણ - અતિયાર શલ્યરૂ૫. તે ભાવઘણની પ્રતિકાર રૂપ કાયોત્સર્ગ. મહાનિર્જરાનું કારણ હોવાથી તેના વડે અતિચાર શોધવા. જ્ઞાનનય પ્રાધાન્યથી ત્યાં જ્ઞાનાદિ કહ્યું, ક્રિયાનય પ્રાધાન્યથી ચરણાદિ જાણવું.
અતિચાર શુદ્ધિ કહી. ધે તપોવીયચિાર કહે છે – | [] જુન - વિરતિ આદિ. વિરતિથી આશ્રદ્વાર બંધ કરવા, કરીને તૃણાનો છેદ, તેથી અતુલ ઉપશમ, તેથી પ્રત્યાખ્યાન શુદ્ધિ, તે શુદ્ધિથી ચાત્રિતૈમરા. તેથી કર્મ વિવેક - અપૂર્વકરણ - કેવળજ્ઞાન. તેનાથી મોક્ષ થાય. તે ગુણ ધારણા પ્રત્યાખ્યાન વડે થાય. તે દશ ભેદે છે, અથવા પાંચમહાવ્રત કે શ્રાવકના બાર વ્રત, નવકારશી આદિ રૂપે છે. તપાસારના અતિયારની વિશુદ્ધિ તપ વડે થાય.
ચતુઃશરણપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ આત્માને વિશેષથી તે-તે ક્રિયામાં પ્રેરે છે. વીર્ય પાંચ ભેદે-તપવીર્ય, ગુણવીર્ય, ચારિત્રવીર્ય, સમાધિવીર્ય, આત્મવીર્ય. તેનો આચાર તે વીચાર. તે બધાંની શુદ્ધિ છ આવશ્યક વડે થાય • x • હવે સર્વ જિનગુણોત્કીર્તન ગર્ભ મંગલરૂપ ગજાદિ સ્વપ્નને કહે છે -
• સૂત્ર-૮ :
ગજ, વૃષભ, સીંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, બા, કુંભ, પરાસરોવર, સાગર, વિમાન-ભવન, રનોલ્કર, શીખા.
• વિવેચન-૮ :
ગાથા-સુગમ છે. વિશેષ આ - ચોથા સ્વપ્નમાં બંને પડખે રહેલ, હાથીની શંઢમાં રહેલ કળશયુગલ વડે સીંચાતી લક્ષ્મીને જિનમાતા જુએ. બારમા સ્થાનમાં વિમાન, દેવલોકથી તીર્થકર આવે તો વિમાન, નકથી આવે તો ભવન જુએ. વિમાન કે ભવનનો આકાર માત્ર ભેદ છે. [સ્વપ્નલ કલાસૂત્ર ટીકાથી જોવું.] સ્વપ્ન મંગલ કહ્યું. હવે વીર નમસ્કાર રૂપ ત્રીજું મંગલ, અધ્યયન પ્રસ્તાવના -
• સૂત્ર-૯ -
દેવેન્દ્ર, નરેન્દ્ર અને મુનીન્દ્ર વંદિત ભગવંત મહાવીરને વાંદીને કુશલાનુબંધિબંધુ આધ્યયન હું કહીશ.
• વિવેચન* *
34 - અપમૃત્યુથી ન મરે તે અમર, તેનો ઈન્દ્રદેવેન્દ્ર. - x - તેમના વડે વંદિત, મહાવીર - જેનું વીર્ય મહત્વ છે, અનંતબલ હોવાથી દેવકૃત પરીક્ષામાં પણ બિલકુલ ક્ષોભિત ન થયા છે. કુશલ મોક્ષ, તેને પરંપરાએ દેનાર. ન્યુર • મનોજ્ઞ, જીવોને આલોક-પરલોકમાં સમાધિ હેતુષણાથી. અર્થ સમુદાય જેમાંથી જણાય તે અધ્યયન-શાસ્ત્ર. હવે પ્રસ્તુત અધ્યયન અધિકાર –
• સત્ર-૧૦ :
ચાર શરણે જવું. ૬૦ ગહ અને સુકૃત અનુમોદના, ત્રણ અધિકાર મોક્ષના કારણ હોવાથી નિરંતર કરવા જોઈએ.
• વિવેચન-૧૦ :
(૧) અરહંત, સિદ્ધ, સાધુ, ધર્મના શરણે જવું. (૨) દુષ્ટ કરવું તે દુકૃત, તેનું ગુરુ સાક્ષીએ કથન. (3) શોભન કરવું તે સુકત, તેની અનુમોદના - મેં આ કર્યું તે ભવ્ય છે. આ ત્રણે સતત અનુસરણીય છે. કેમકે તે મોક્ષનું કારણ છે.
હવે ચતુઃ શરણ અધિકાર - • સૂત્ર-૧૧ -
અરહંત, સિદ્ધ, સાધુ, કેવલી, કથિત સુખ આપનાર ધર્મ આ ચારે શરણા ચતુર્મતિ નાશક છે. તેને ધન્યો પામે છે.
વિવેચન-૧૧ - ભરત - દેવેન્દ્રકૃત પૂજાને યોગ્ય. સિદ્ધ-તિષ્ઠિતાર્થ હોય છે. સાધુ - નિવણિ
Page #18
--------------------------------------------------------------------------
________________
ગાથા-૧૧
૬૬
ચતુઃશરણપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
સાધક ધર્મ વ્યાપાર કરે છે. ઘf - દુર્ગતિમાં પડતાં પ્રાણીને ધારે છે. કેવલી - જ્ઞાની વડે પ્રતિપાદિત. • x • વળી કેવો ધર્મ-પરંપરાથી પ્રકીને આપે તેવો સુખાવહ. આના વડે મિથ્યાર્દષ્ટિ ધર્મનો - x • નિષેધ કર્યો. આ ચાર શરણ ચાર ગતિને નિવારી સિદ્ધ લક્ષણરૂપ પાંચમી ગતિ અપાવે છે. તેથી જ ભવ અટવીમાં શરણરહિતો ભટકે છે. કોઈ સુકૃતુ કર્મોને જ શરણ પ્રાપ્ત થાય.
• સમ-૧૨ -
હવે તીર્થકરની ભક્તિના સમૂહે કરી ઉછળતી રોમરાજી રૂપ બતરે શોભાયમાન આત્મા હથિી મસ્તકે અંજલી કરી કહે છે –
• વિવેચન-૧૨ :
તે શરણ પ્રતિપક્ષ ચતુર્વિધ સંઘમાંનો કોઈપણ જીવ, જિન ભક્તિના પ્રાબલ્યથી રોમાંચિત થયેલ• x• તેથી અંતરંગ શગુના ભીષણ, પ્રકૃષ્ણ હથિી જે પ્રણામ, તેના વડે વ્યાકુળ જે રીતે થાય, અથવા આનંદાશ્રુથી ગદ્ગદ્ સ્વર, તથા મસ્તકે સાંજલિ કરીને કહે છે – હવે અરહંત શરણ અંગીકાર કરીને જે બોલે તે –
• સુગ-૧૩ થી ૨૨
[૧] સગ-દ્વેષરૂપ શણના હણનાર, આઠ કમિિદ ગુના હણનારા, વિષય કષાય શત્રુને હણનાર - અરિહંતો મને શરણ થાઓ.
[૧૪] યજ્યશ્રીને તજીને, દુક્કર તપ ચારિત્રને સેવીને કેવલજ્ઞાન લખીને યોગ્ય અરહંતો મને શરણ થાઓ.
[૧૫] સ્તુતિ-વંદનને યોગ્ય, ઈન્દ્રો-ચકવતની પૂજાને યોગ્ય શાશ્વત સુખ પામવાને યોગ્ય અરહંતો મને શરણ થાઓ.
[૧૬] બીજાના મનોભાવને જાણતાં, યોગીન્દ્ર અને મહેન્દ્રને ધ્યાન કરવા યોગ્ય, વળી ધમકથાને યોગ્ય આરહેતો મને શરણ હો.
[૧] સર્વ જીવોની દયા પાળવાને યોગ્ય, સત્ય વચનને યોગ્ય, બહાચર્યને યોગ્ય અરહંતો મને શરણ થાઓ.
[૧૮] સમોસરણમાં બેસીને, ચોત્રીશ અતિશયોને સેવા પૂર્વક, ધર્મકથાને કહેતા અરિહંતો મને શરણ થાઓ.
[૧૯] એક વાણી વડે અનેક પાણીના સંદેહને એક સાથે છેદતા ત્રણ જગને અનુશાસિત કરdi અરિહંતો મને શરણ થાઓ.
[૨૦] વચનામૃત વડે ગતને શાંતિ પમાડતાં, ગુણોમાં સ્થાપતા, અવલોકનો ઉદ્ધાર કરd અરિહંતો મને શરણ થાઓ.
[૨૧] અતિ અદ્દભુત ગુણવાળા, પોતાના યશરૂષ ચંદ્ર વડે દિશાઓના આંતને શોભાવનાર, શાશ્વત-અનાદિ-અનંત અરહંતોને મેં શરણપણે અંગીકાર કરેલા છે.
[૨] જરા-મરણને તજનાર, દુઃખપીડિત સમસ્ત પાણીના શરણરૂપ, ત્રણ જગતૃના લોકને સુખ આપનાર અરિહંતોને નમસ્કાર, 2િ8/5].
• વિવેચન-૧૩ થી ૨૨ :| [૧૩] રાગ ત્રણ ભેદે - દૃષ્ટિરાગ, કામરાગ, સ્નેહરણ. હેપ-બીજાના દ્રોહના અધ્યવસાય અથવા આસકિતમાત્ર મગ, અપીતિ માત્ર હેષ ઉપલક્ષણથી મદ, મત્સર, અહંકાર લેવા. તે રૂ૫ શગુના હણનાર. જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપી શત્રુ, આદિ શદથી પરીષહ, વેદના અને ઉપસગદિ લેવા, તેના હણનાર. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ વિષય અને કષાય - ક્રોધ, માન, માયા, લોભ - x • તે રૂ૫ શગુના હણનાર. અથવા વિષય, કષાયોના વિનાશકવથી શગુપણું છે. એવા પ્રકારના અરિહંત-જિન મને શરણ-પદ્મિાણ થાઓ.
[૧૪] રાજ્યલક્ષીને છોડીને, કર્મમલના દૂર કરવાથી આત્મા સુવર્ણ જેમ અગ્નિ વડે તપે તે તપ, તેનું આ સેવન, જે સામાન્ય સાધુને કરવું અશક્ય છે, તે છમાસાદિ રૂપ અને અપ્રમતતા-મૌન-કાયોત્સર્ગાદિ તે તપ સેવીને જે કેવળજ્ઞાન વિભૂતિને યોગ્ય થાય તે અરહંત-તીર્થકર, મને શરણ થાઓ. અથવા રાજ્યશ્રીને તજતા, દશર તપ-ચાસ્ત્રિને અનુસરતા, કેવલશ્રીને પામનાર મને શરણ હો. * * છે કે શક્રાદિને બધી અવસ્થામાં જિનો નમસ્કાર યોગ્ય નથી કેમકે અવિરતિપણે છે. જે અનાગત જિન સાધુ વડે નમસ્કાર કરાય છે, તે પણ ભાવિભાવસાત્રિાવસ્થા જ છે.
[૧૫] સ્તવ કે સ્તુતિ - સદભૂત ગુણોત્કીર્તન, વંદન-કાયિક પ્રણામ, તે બંનેને યોગ્ય, અમરેન્દ્ર-નરેન્દ્રોની પૂજા - સમવસરણાદિ સમૃદ્ધિને યોગ્ય, શાશ્વત સુખ - નિર્વાણ પછીનું, તેને પણ યોગ્ય.
[૧૬] પોતાના સિવાયના, બીજાના મનમાં રહેલ ચિંતિત, તેને જાણતાં, * * • તેના વડે અનુતર દેવોના મનના સંશય જાણીને તેના ઉચ્છેદમાં સમર્થ, તથા યોગીમુનિના ઈન્દ્ર-ગૌતમાદિ, મહાન ઈન્દ્રો - શકાદિ, તેમના ધ્યાનને યોગ્ય. - x - ધર્મકથા - દાન, શીલ, તપ, ભાવનાદિના કથનને યોગ્ય, સર્વાપણાથી સર્વ ભાષાનુયાયી, યોજનગામીની વાણી, છાણ્યાવસ્થામાં મૌન ધારણ કરેલા આદિ.
[૧] સૂમ, બાદર, બસ, સ્થાવર જે જીવો, તેમની હિંસા નહીં તે અહિંસા - રક્ષા, તેને યોગ્ય, સજ્જનોનું હિત તે સત્ય - તથ્ય. તે અને તેનું કહેવું, તેને યોગ્ય • x • તથા અઢાર ભેદે બ્રહ્મવત - x - તેની આસેવના, પ્રરૂપણા અને અનુમોદનાને યોગ્ય.
[૧૮] સંસારના ભયથી ઉદ્વિગ્ન જીવો વડે અવસરણ થાય તે સમવસરણ તેને અલંકરીને, ૩૪ અતિશય - જન્મથી, કર્મક્ષયથી, દેવોએ કરેલ અનુક્રમે ૪-૧૧-૧૯ અતિશયો સેવતા ઉપલક્ષણથી વાણીના ૩૫-વચનાતિશયવાળા, ધર્મકથા કહીને જે મુક્તિમાં ગયા-જાય છે-જશે અથવા ધર્મકથા કહેતા, તેમનું શરણ. - X - X • સ્તુતિ ઉપદેશ રૂપથી પુનરુક્તિ થાય તેમાં દોષ નથી.
[૧૯] એક પણ વયનથી અનેક પ્રકારે સંશયોને, કોના ? સુર, અસુર, મનુષ્ય અને તિર્યંચોના. સમકાળે જ છેદીને -x- ત્રિભુવનને શિક્ષિત કે અનુશાસિત કરીને • સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિરૂપ શિક્ષાપ્રદાનથી, મોટ્ટો જનાર, બાકી પૂર્વવતું.
Page #19
--------------------------------------------------------------------------
________________
૬૮
ગાથા-૧૩ થી ૨૨
[૨૦] વચનામૃત કેમકે ભૂખ, તરસાદિ દોષને દૂર કરે છે. તેના વડે લોકને વૃપ્તિ પમાડી શાંત કરતાં કે ખુશ કરતાં તથા ઉત્ત-ઉત્તર ગુણસ્થાનકોમાં સમ્યકત્વાદિમાં પૂર્વોકત ભુવનને સ્થાપીને કે સ્થાપતા અર્થાત્ સદુપદેશવશથી પમાડતા. ભવ્યજીવલોક કેમકે અભવ્યો તીર્થકર ઉપદેશથી પણ બોધન પામે, તેને ઉદ્ધરતા અર્થાત્ ભવાંધકૂવાથી પોતાના વચનરજુ વડે ખેંચતા.
[૧] બીજાને અસંભવ એવા અતિ અદ્ભુત જે ગુણો-પ્રાતીહાિિદ લક્ષણ કે રૂપ આદિ જેમાં વિધમાન છે તે. તથા ચંદ્ર વડે વિભૂષિત દિશા પર્યન્ત પોતાના યશથી પ્રસરેલા કે પ્રકાશિત, નિયત - શાશ્વત, આદિ અને અંત હિતનું શરણ પામીને - તેને આશ્રીને. ત્રણ કાળ ભાવિ અનંત જિનો અહીં ગ્રહણ કર્યા છે.
[૨૨] હવે અહંતુ શરણ કરીને વિશેષથી તેમને નમસ્કાર કરતાં કહે છે - જેના વડે જરા-મરણ તજેલ છે, તેના કારણરૂપ કર્મરહિત. સંપૂર્ણ જે દુ:ખો, તેના વડે આd-પીડિત જે પ્રાણી, તેમને શરણ્ય અથવા જેમના દુ:ખ સમાપ્ત થયાં છે તે. તથા જન્મ-જરા-મરણાદિ દુ:ખ વડે પીડિત જે સવો, તેમને શરણરૂપ. પોતાના અવતાર વડે ત્રિભુવનના લોકોને સુખ આપે છે. - x • ગુણોથી અરહંતોને નમસ્કાર થાઓ.
- - હવે બીજા શરણનો સ્વીકાર કહે છે – • સૂત્ર-૨૩ થી ૨૯ :
[૩] અરિહંતના શરણથી મલશુદ્ધિ પ્રાપ્ત, સુવિશુદ્ધ થયેલા સિદ્ધો વિશે બહુમાનવાળા, પ્રણત-શિરચયિત હસ્ત કમળની અંજલિથી હર્ષ સહિત [સિદ્ધોનું શરણ કહે છે –
[૨૪] અષ્ટકર્મક્ષયથી સિદ્ધ, સ્વાભાવિક જ્ઞાન-દર્શન સમૃદ્ધ, સર્વ અનિી લબ્ધિમાં સિદ્ધ થયેલાં સિદ્ધો મને શરણ થાઓ.
રિ૫) ગિલોકના મસ્તકે રહેલાં, પરમ પદ પામેલા, અચિંત્ય બળવાળા, મંગલસિદ્ધ પદસ્થ, પ્રશસ્ત સુખી સિદ્ધોનું શરણ હો.
[૨૬] અંતર શત્રુને મૂળથી ઉખેડનાર, અમૂઢ લશ, સયોગી પ્રત્યક્ષ, સ્વાભાવિક આત્મસુખી, પરમ મોક્ષા સિદ્ધો શરણ હો.
]િ પ્રતિપ્રેરિત પ્રત્યેનીકો, સમગ્ર માનાનિથી દગ્ધ ભવભીજવાળા, યોગીશ્વરોને શરણીય, મરણીય સિદ્ધો શરણ હો.
[૨૮] પરમાનંદને પ્રાપ્ત, ગુણ નિચંદ, વિદિણ ભવકંદા, સૂર્ય-ચંદ્રને ઝાંખા કરનાર, હૃક્ષપક સિદ્ધો મને શરણ થાઓ.
[૨૯] પરમબ્રહને પામેલા, દુર્લભ લાભ પ્રાપ્ત, સંરંભ વિમુકત, ભુવનગૃહને ધારવામાં સંભ, નિરારંભી સિદ્ધો મને શરણ છે.
• વિવેચન-૨૩ થી ૨૯ :
૨૩] અરહંતનું શરણ તે અહંશરણ, તેથી પૂર્વોક્ત જે કર્મની શુદ્ધિ, તેનાથી પ્રાપ્ત નિર્મળ સિદ્ધો પ્રતિ ભક્તિ. અથવા અતિશય નિર્મળ. પછી ભકિતના વશથી નમ થઈને જે મસ્તકે રોલ હાયરૂપી કમળ વડે શેખર, એવો તે હર્ષથી
ચતુઃશરણપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કહે છે –
[૨૪] આઠ કર્મના ક્ષયથી સિદ્ધ, તે તીર્થસિદ્ધાદિ ભેદથી-૧૫. ૧. તીર્થસિદ્ધપ્રસન્નકુમારાદિ, ૨. અતીર્થસિદ્ધ - મરુદેવ્યાદિ, 3. ગૃહલિંગ સિદ્ધ-પુચ્ચાટ્યાદિ, ૪. અન્યલિંગસિદ્ધ - વલ્કલીયદિ, ૫. સ્વલિંગ સિદ્ધ-જંબૂસ્વાખ્યાદિ, ૬. પ્રીલિંગસિદ્ધ • રાજીમત્યાદિ. ૭. નરસિદ્ધ-ભરતાદિ, ૮. કૃત્રિમનપુંસકસિદ્ધ · ગુણસેનાદિ, ૯. પ્રત્યેકબુદ્ધ સિદ્ધ - નમિરાજાદિ, ૧૦. સ્વયંભુદ્ધ સિદ્ધ - સમુદ્રપાલાદિ, ૧૧. બુદ્ધબોધિત સિદ્ધ - ૧૫૦૦ તાપસાદિ, ૧૨. એક સિદ્ધ - ગજસુકુમાલાદિ, ૧૩. અનેક સિદ્ધ - ભરતપુત્રાદિ, ૧૪. અજિતસિદ્ધ - પુંડરીકાદિ, ૧૫. જિનસિદ્ધ - ઋષભાદિ.
વળી તે કેવા ? નિરાવરણ એવા જે અનવચ્છિન્ન જ્ઞાનદર્શન, તેના વડે સમૃદ્ધ, તે બધાં અર્ચની લબ્ધિ-પ્રાપ્તિવાળા, સિદ્ધ-નિપH. સિદ્ધ સર્વ કાય - પ્રાપ્ત સર્વ સુણજ્ઞાનાદિ ભાવ અર્થાત્ કૃતકૃત્ય. અથવા સવર્થિલબ્ધિ વડે સિદ્ધ-નિષ્ઠિત સિદ્ધો મને શરણ થાઓ.
[૫] કલોક-ચૌદ રાજરૂ૫, તેના મસ્તકે - સર્વોપરી સ્થાને, ૪પ-લાખ યોજના વિસ્તીર્ણ ઈષતુ પ્રાગભારા નામે સિદ્ધશિલાના ઉપરના યોજનમાં ઉપરના ૨૪માં ભાગ રૂ૫ આકાશદેશે રહેલા. પરમપદ - મોક્ષ, સર્વકર્મરહિત સ્વરૂપ, ત્યાં રહેલ. અચિંત્યઅનંત સામર્થ્ય-જીવશક્તિ વિશેષબળ જેને છે કે, મંગલરૂપ સિદ્ધ-સંપન્ન પદાર્થો જેના છે તે. અથવા સાંસારિક દુઃકરહિત મંગલબૂત જે સિદ્ધિપદ, ત્યાં રહેલ, તે સિદ્ધો મને શરણ થાઓ. કેવા ? જન્મ-જરા-મરણ-ભૂખ-તૃષાદિ બાધારહિત સુખ -*- અનંતસુખી.
| [૨૬] મૂળથી ઉખેડી નાંખેલ પ્રતિપક્ષ - કર્મરૂપ જેણે તે. અર્થાત્ સમૂલ નિમૅલિત કમોંવાળા અથવા સંસાર હેતુ-કર્મબંધના મૂળ એવા મિથ્યાવ, અવિરતિ, કપાય, યોગરૂપ ગુસંઘાતનો ક્ષય કરવામાં પ્રતિપક્ષ સમાન વૈરી જેવા, તેનો જય કરનાર. દ્રષ્ટવ્ય પદાર્થમાં મૂઢ નહીં તેવા, કેમકે સદા ઉપયોગવાળા છે, સયોગી કેવલીને પ્રત્યક્ષ પણ શેષ જ્ઞાનીને અવિષયપણે, સ્વાભાવિક - અકૃત્રિમ સુખવાળા, તથા પ્રકૃષ્ટ અત્યંત કર્મોથી દૂર, મોક્ષ-વિયોગ. તે સિદ્ધોનું શરણ થાઓ.
[૨૭] પ્રતિપ્રેરિત-અનાદર કરેલ. પ્રત્યનિક-શત્રુ, કેમકે શત્રુ અને મિત્રમાં સમ છે. અથવા નિરાકૃતુ છે રાગાદિ અંતર્ બુ જેના વડે તે. સંપૂર્ણ જે ધ્યાન-શુકલ ધ્યાન. તે જ અગ્નિ વડે ભસ્મસાત્ કરેલ સંસારનું બીજ-જ્ઞાનાવરણીયાદિ કર્મ જેણે તે, યોગીશ્વર- ગણઘર કે છજાસ્થ તીર્થકરે, તેના વડે નમસ્કર ધ્યાનાદિથી આશ્રયણીય, તથા સ્મણીય - X - એવા સિદ્ધો મને શરણ થાઓ.
| [૨૮] પ્રાપિત-આત્મજીવ પ્રતિ પ્રાપ્ત પરમાનંદ જેનાથી સદા મુદિતપણાથી તે, ગુણ-જ્ઞાન, દર્શનાદિના પરિપાક પ્રાપ્તવથી સાર જેમાં છે તે. - X - સંસારનો મોહનીયાદિ કર્મરૂપ કંદ વિદારિત છે જેના વડે તે. લોકાલોક પ્રકાશક કેવલ ઉધોતથી સૂર્ય-ચંદ્રના પ્રકાશને પણ અલાપ્રભાવી કરાયેલ છે, કેમકે તેનો પ્રકાશ પરિમિત યોજનમાં હોય છે, ક્ષપિત-ક્ષય, હૃદ્ધ-સંગ્રામાભિરૂ૫, કેમકે સર્વથા નિકાયપણું છે. આવા પ્રકારના સિદ્ધો મને શરણ થાઓ.
Page #20
--------------------------------------------------------------------------
________________ ગાથા-૨૩ થી 29 [9] ઉપલબ્ધ-પ્રાપ્ત પરમબ્રાહ્મ-પ્રકૃષ્ટ જ્ઞાન. અથg કેવલજ્ઞાન પ્રાપ્ત. જેને મુક્તિપદ પ્રાપ્તિરૂપ દુર્લભ લાભ છે, બધાં લાભોમાં અગ્રેસરપણાથી અને સર્વચાત્રિાદિ ક્રિયામાં તે મળતાં જ સારા છે. તથા પરિત્યક્ત કરણીય પદાર્થોમાં આટોપ જેના વડે છે, સર્વ પ્રયોજન જેના નિષ્પન્ન થયાં છે તે. ભુવન-જીવલોક વતુ જે ગૃહ, તે સંસાર ગતમાં પડતાંને રક્ષણમાં સ્તંભરૂપ. આરંભથી બહાર રહેલા. કેમકે સર્વથા કૃતકૃતવ છે. આવા સિદ્ધો મને શરણ - આલંબન થાઓ. હવે સાધુશરણ પ્રતિપાદિત કરવા કહે છે - * સૂત્ર-૩૦ થી 40 : [30] સિદ્ધના શરણ તડે નય અને બ્રહ્મહેતુ સાધુના ગુણમાં પ્રગટેલ અનુરાગવાળો અતિ પ્રશસ્ત મસ્તકને પૃથ્વીએ મૂકી કહે છે - [31] જીવલોકના બંધુ, ફુગતિરૂપ સિંધુની પાર પામનાર, મહા ભાગ્યવાળા, જ્ઞાનાદિથી મોક્ષ સુખસાધક સાધુ શરણ થાઓ. [3] કેવલી, પરમાવધિ જ્ઞાની, વિપુલમતિ, મૃતધો, જિનમતમાં રહેલાં આચાર્યો, ઉપાધ્યાયો, તે સર્વે સાધુ શરણ હો. [33,38] ચૌદપૂર્વ, દશપૂન, નવપૂર્વી, બાર આંગી, અગિયાર અંગી, જિનકલી, યથાલંદી, પરિહાર વિશુદ્ધિક સાધુ તથા મીરાઘવલમ્પિક, મવાવલબ્ધિક, સંભિwaોતલબ્રિક, કોષ્ટબુદ્ધિ, ચારણમુનિ, વૈકિય લબ્ધિક, પદાનુસારીલબ્ધિક સાધુ મને શરણ થાઓ. [] વૈર વિરોધ ત્યાગી, નિત્ય અદ્રોહા, પ્રશાંતમુખ શોભા, અભિમત ગુણ સંદોહા, હતમોહા સાધુ મને શરણ થાઓ. [36] નેહબંધન તોડનારા, અકામધામી, નિકામસુખકામી, સત્પષોને માભિરામ, આત્મરામી મુનિઓ મને શરણ થાઓ. [39] વિષય કષાયને દૂર કરનાર, ઘર અને પ્રસંગ સુખ-રવાદના ત્યાગહર્ષ-વિષાદ રહિત, પ્રમાદરહિત સાધુ શરણ હો. [38] હિંસાદિ દોષ રહિત, કરુણાભાવવાળા, સ્વયંભૂરમણ સમ બુદ્ધિવાળા, જરા-મરણ રહિત મોક્ષમાર્ગમાં જનારા, સુકૃત પુન્યવાળા સાધુ મને શરણ થાઓ. [36] કામવિડંબનાથી મુક્ત, પમિલરહિત, ચોરીના ત્યાગી, પાપરજના કારણરૂપ, સાધના ગુણરૂપ રનની કાંતિવાળા [e] સાધુપે સુસ્થિત હોવાથી આચાર્યો પણ સાધુ જ છે. સાધુના ગ્રહણથી ગૃહિત છે, માટે તે સાધુ મને શરણ થાઓ. * વિવેચન-૩૦ થી 40 : Bo] નૈગમાદિથી ઉપલક્ષિત જે શ્રુતજ્ઞાન-દ્વાદશાંગરૂપ, તેના કારણરૂપ જે વિનાયાદિ સાધુગુણ, કેમકે વિનયાદિ ગુણ સંપન્નને જ શ્રુતની પ્રાપ્તિ થાય, ઉક્ત બઘાથી જનિત બહુમાન જેને છે તે. કોના બહુમાનથી ? તે કહે છે. પૂર્વોક્ત સિદ્ધ શરણથી. વળી તે કઈ રીતે? ભક્તિથી સભર નમ થઈને મસ્તક જેણે પૃથ્વી ઉપર ચતુઃશરણપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ મૂકેલ છે, તેવા સાધુગુણ સગી - x - આ પ્રમાણે કહે છે - [31] જે કહે છે, તે નવ ગાથા વડે કહે છે - જીવલોક એટલે જ જીવનિકાયરૂપ પ્રાણી વર્ગના ત્રિવિધ-વિવિધ રક્ષાકારીપણાથી બાંધવ સમાન બાંધવ, નરક તિર્યયાદિરૂપ કુગતિ, તે જ સમુદ્ર કે મહાનદીને કિનારે જનાર કે તટવર્તી, અનેકલબ્ધિસંપન્નવથી અતિશય વિશેષ, જ્ઞાનદર્શન ચારિત્રથી મોક્ષશર્મને સાધે છે તે શિવસૌખ્ય સાધક, એવા સાધુ મને શરણરૂપ થાઓ. [32] હવે સાધુના ભેદો કહે છે - વત્ન - મત્યાદિ જ્ઞાનાપેક્ષાથી અસહાય, સર્વ દ્રવ્ય-પયિાદિ જ્ઞાનયુક્ત તે કેવલી. રૂપી દ્રવ્યમાં પ્રવૃતિરૂપ મર્યાદા તે અવધિ, પરમાવધિ - જેની ઉત્પત્તિ પછી અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન થાય એવા પરમાવધિસાધુ ઉત્કૃષ્ટ અવધિ સાધુ લેવાથી મધ્યમ અને જઘન્ય અવધિ પણ લેવા. મન:પર્યાયજ્ઞાન બે ભેદે - જમતિ અને વિપુલમતિ. *x* અહીં વિપુલમતિના ગ્રહણ થકી ઋજુમતિ પણ લેવું. તે બંને મનુષ્યોગવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય મનોદ્રવ્ય પરિચ્છકપણે છે. * x - શ્રુતકાલિક, ઉકાલિકાદિ લક્ષણ, સૂઝ અર્થ અને ઉભયને ધારણ કરે છે * x * કૃતઘર, તિયા. સામાન્યથી બધાં વિશેષણ મોક્ષાર્થી વડે આસેવિત છે તેથી આચાર્ય-પંચવિધ આચારઘારી, સૂણાવિદી, ગચ્છાલંબન રૂપાદિ. ઉપાધ્યાય - 4 - બાર ચાંગના સૂત્રને ભણાવનારા. તે માટે - x * વિશેષણ મૂક્યું કે જિનમત - જિનશાસનમાં જે આચાર્યોપાધ્યાય, તેથી પ્રવર્ત, સ્થવિર, ગણાવચ્છેદક પણ અહીં લેવા. * * * તે બધાં સાધુ શરણ હો. | [33] ચૌદપૂર્વી - શ્રીપ્રભવ આદિ, દશપૂર્વી - આર્યમહાગિરિ આદિ, પ્રાયઃ છેલ્લા ચાર પૂર્વો સમુદિત જ વિચ્છેદ પામે છે માટે ચૌદ પૂર્વી પછી સીધા દશપૂર્વી કહ્યા. નવપૂર્વી - આર્યરક્ષિતાદિ, બાર ગધારી. ચૌદપૂર્વી અને દ્વાદશાંગીધરમાં શો ભેદ ? બારમું અંગ દૈષ્ટિવાદ છે. તે પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા પાંચ ભેદે છે ચૌદ પૂર્વો પૂર્વગતમાં છે. તેથી બારમાં અંગના એકદેશ રૂપ છે. - x - હવે વિશેષ અનુષ્ઠાનીને કહે છે - નનવા એકાકીપણે નિપ્રતિકર્મશરીરપણે જિનની જેમ આચારવાળા તે જિનકલિક-દુલકર ક્રિયાકારી. યથાલંશિક * * * * x - પરિહાર વિશુદ્ધિકો - X - X - X - પછી વિશેષ લબ્ધિસંપન્ન સાધુને કહે છે - ક્ષીસશ્રવ લબ્ધિ - ચક્રવર્તી સંબંધી જે * x * ખીર, તેની જેમ જેમના વચનમાં માધુર્ય સ કે છે . 6 - શર્કરા આદિ મધર દ્રવ્ય, તેના રસતુલ્ય વચન જેના છે તે. ઉપલક્ષણથી સર્પિરાશ્રવા પણ લેવા. સુગંધ ઘીના સતુલ્ય વયનવાળા. સંભિi શ્રોતલબ્ધિ - શરીરના બધાં અવયવોથી સાંભળે અને જાણે, ચક્રવર્તીની છાવણીમાં માણસ અને તિર્યંચોના કોલાહલના શબ્દોમાં “આ આનો, આ આનો” એમ અવાજને પૃથક્ પૃથક્ જાણે છે. કોઠબુદ્ધિ - કોઠામાં ઠાલવેલ ધાન્ય માફક જે સુનિશ્ચિત સ્થિર સંસ્કાર સૂકાવાળા છે તે. ચારણલબ્ધિ - અતિશય વડે ચરણ તે ચારણ, બે ભેદે છે - જંઘા
Page #21
--------------------------------------------------------------------------
________________ ગાથા-૩૦ થી 40 ચતુઃશરણપ્રકીર્ણકસૂર-સટીક અનુવાદ ચારણ અને વિધાયારણ. [સામર્થ્ય વર્ણન પૂર્વવતું] બીજી પણ ઘણાં પ્રકારના ચારણ સાધુ હોય છે. તે આ રીતે - આકાશગામી પર્યકાવસ્થામાં બેસેલ કાયોત્સર્ગસ્થ શરીરી કે પાદોોપ વિના પણ આકાશચારી. કેટલાંક ફળ, પુષ્પ, પગઈત્યાદિના આલંબનથી ગતિ પરિણામ કુશલ હોય છે, તથા વાવ-નધાદિના જળમાં તેના જીવને વિરાધ્યા વિના ભૂમિની જેમ પાદોોપ નિક્ષેપ કુશળ એવા જલચારણો હોય તથા જમીન ઉપર ચાર આંગળ માપે આકાશમાં પણ લેવા-મુકવામાં કુશળ જંઘાચારણો હોય. - વૈક્રિય લબ્ધિવાળા સાધુ - વૈક્રિયશક્તિ વડે વિવિધરૂપથી અસંખ્યાત દ્વીપ અને સમુદ્રને પૂરે છે. જંબૂદ્વીપને પણ મનુષ્યાદિમાંના કોઈ રૂપે ભરી દે છે. પદાનુસારી લબ્ધિ - પૂર્વાપર પદાનુસાર સ્વયં ગુટિત પદને પૂરી દે છે. અહીં લક્ષણથી આમષધ્યાદિ લબ્ધિવાળા સાધુઓ પણ જાણવા. આવા વિવિધ સાધુ મને શરણ થાઓ. | [35] હવે સર્વ સાધારણ ગુણવાળા જે સાધુ તેને પાંચ ગાથા વડે કહે છે - ઘણાં કાળનું વૈર શ્રી વીરજિન પ્રતિ ત્રિપુષ્ઠના ભવમાં સીંહના જીવનું હતું, તે હાલિક બ્રાહાણ પ્રતિમાર્ગે ઉદાયન અને ચંડ પ્રધોતનું અથવા વૈરના હેતુ વિરોધ, તે વૈર વિરોધ છોડીને તેથી ત્યક્ત વૈર વિરોધા, તેથી જ સતત પરદ્રોહ વર્જિત, તેથી અદ્રોહા. તેથી જ પ્રસન્ન મુખ શોભાવાળા -x- આવા હોવાથી અભિમત-પ્રશસ્ય. ગુણનો સમૂહ જેનો છે તે. એવા પ્રકારે જ્ઞાનાતિશય થાય, તેથી હત-મોહ-અજ્ઞાન. આવા સાધુનું મને શરણ હો. [6] જેણે નેહરૂપી ને તોડી નાંખેલ છે જેમ આદ્રકુમાર તેની જેવા છિન્નસ્નેહા. તેથી જેને કામ-વિષયાભિલાષ વિધમાન નથી તેવા. કેમકે છિન્ન સ્મહત્વમાં જ વિષયરૂપી ગૃહનો ત્યાગ થાય અથવા વિધમાન નથી કામધામ * વિષયગૃહ જેને છે. અર્થાત્ વિષયાસક્તિ હેતુ રમ્ય મંદિર રહિત અથવા કામના સ્થાન રહિત તે કામધામા. તેથી જ નિર્વિષય જે મોક્ષ સંબંધી સુખ, તેના વિષયમાં અભિલાષ જેનો છે તે. એટલે કે મોક્ષ સુખાભિલાષી. તથા સત્પરો - આચાયદિના ઇંગિત આકાર સંપન્નવાદિથી -X - સ્વશાંતવ આદિથી દમદંત માફક યુધિષ્ઠીરાદિના યિતને આનંદ આપે છે, તે સત્પષ મનોભિરામ. પ્રવચનોક્ત ક્રિયામાં મે ચે તે આત્મારામ, અથવા આરામ સમાન ભવ્ય જીવોના ક્રીડા સ્થાનવતુ આત્મા જેમાં હર્ષનો હેતુ છે તે અથવા પાંચ પ્રકારના આચારમાં જાય તે આસારામ ઈત્યાદિ મુતિ-સાધુઓ મને શરણ થાઓ. [39] જેનાથી શબ્દાદિ વિષય અને ક્રોધાદિ કષાયો દૂર કરાયેલા છે તે - વિષયકપાય હિત. ગૃહ અને ગૃહિણી - સ્ત્રી, તે બંનેનો સંબંધ, તેમાંથી જે સુખાસ્વાદ પરિહરેલો છે તેવા નિપરિગ્રહી અર્થાત નિઃસંગ. જે હર્ષ-વિષાદ કે પ્રમોદ-વૈમનસ્યથી આશ્રિત નથી અર્થાત્ સમભાવમાં રહેલ છે તે. પ્રમાદ રહિત થતુ અપમત છે ખંખેરી નાંખેલ છે શ્રોત - આશ્રવદ્વાન લક્ષણ અથવા ચિતનો ખેદ જેણે ફેંકી દીધેલ છે તે. અર્થાત્ અસંયમ સ્થાનને દૂર કરેલ કે શોકરહિત. એવા સાધુઓ મને શરણ થાઓ. [38] હિંસા આદિ દોષો, આદિ શબ્દથી અસત્યભાષણ, પદ્રવ્ય લેવું, પ્રીસેવા, પરિગ્રહાદિ ચાર લેવા. હિંસાદિ દોષોથી હિત જીવલોકના દુ:ખને નિવાસ્થાની ઈચ્છાવાળા અર્થાત બધાં જીવોમાં કૃપાદ્ધ ચિતવાળા. જિનોક્ત જીવાજીવાદિ પદાર્થોની રુચિ-શ્રદ્ધા અર્થાત્ સમ્યકત્વ. પ્રજ્ઞા-બુદ્ધિ અર્થાત્ સમ્યગ્રજ્ઞાન. સ્વયં થાય તે સ્વયંભૂ જે સમ્યકત્વ જ્ઞાનમાં સ્વયંભૂ છે, તે સ્વયંભૂ રફપ્રજ્ઞા. અથવા સ્વયંભૂત ાયિકાદિ સમ્યકત્વથી પૂર્ણ. એટલે મિથ્યાત્વને દૂર કરેલ છે તે. અથવા સ્વયંભૂ શબ્દથી સ્વયંભૂ રમણ સમુદ્ર કહેવાય છે, તેના જેવી વિશાળ બુદ્ધિવાળા અથવા આત્મનિવહિક, કોઈ પણ આશ્રય રહિત રહેલાં તે સ્વયંભરોત્પન્ના. જેને જરા-મૃત્યુ વિધમાન નથી તે અજરામ-નિર્વાણ, તે માર્ગના ઉપદર્શકપણાથી પ્રવચન શાઓ, તેમાં નિપુણ અgિ સમ્યક્તવવેદી. ફરી ફરી પરિશીલન વડે આસેવિત જ્ઞાનદર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ જેના વડે - X - સમ્યગુ મોક્ષમાર્ગ પ્રકાશક એવા સાધુ મને શરણરૂપ થાઓ. વળી કેવા ? અતિશય કૃત પુણ્ય * સાત્રિ પ્રાપ્તિ લક્ષણ અથવા સ્વગદિ લાભ લક્ષણ તે સુકૃત પુણ્યા. અથવા તપ વગેરેથી પૂર્ણ સંચિત પ્રભૂત તાપવાળા. [39] વિષયાર્થી વડે અભિલાષા કરાય તે કામ, તે કામ જનિત વિકાર કે વિડંબના, તેના વડે પરિવેપ્ટન, પરમાને જાણીને તેનો ત્યાગ કરેલ એવા. તથા પાપમુક્ત પવિત્ર યાત્રિ નીર વડે તેને પ્રક્ષાલન કરેલ, વિવિક્ત-ચાંદતાદાન નિયમથી આત્માને પૃથક કરેલ અતિ સ્વામી, જીવ, તીર્થકર, ગુર અનુજ્ઞાત વા, ભોજન, પાનાદિના ગ્રહણથી સર્વથા તેનો પરિહાર કરેલ. જીવને દુર્ગતિમાં પાડે તે પાપ, તેના કારણથી પાપરજ રૂપ જે મૈથુન તેના ત્યાગી. આવા પ્રકારના સાધુઓ. વળી વ્રતક રૂ૫ રનોથી દીપ્ત - X - | [40] અહીં સાધુશરણ અધિકારમાં જ્યેષ્ઠ પદ વર્તીત્વથી આચાર્યાદિ કેમ લીધા, તે સંશય નિવારવા કહે છે - સાધુ સ્વરૂપમાં, સમભાવ - પરસાહાચ્ય-દાન - મક્તિ સાધક - યોગ સાધનાદિ લક્ષણમાં અતિશય સ્થિત અથવા સાધુપણે સ્થિત, તેથી આચાર્ય આદિ પાંચે પણ સાધુ કહેવાય છે - x - બધાં પણ અતીત, અનામત, વર્તમાનકાળ ભાવિનું આ અધિકારમાં મને શરણ થાઓ. * સૂત્ર-૪૧ થી 48 : [41] સાધન શરણ સ્વીકારીને, અતિ હર્ષથી રોમાંચિત શોભિત શરીરવાળો, જિનધર્મના શરણને સ્વીકારવા બોલે છે - [42] પ્રવર સુરવથી પ્રાપ્ત, વળી ભાગ્યવાને નહીં પણ પામેલ એવો તે કેવલીપજ્ઞખ ધર્મ હું શરણરૂપે સ્વીકારું છું. [43] જે ધર્મ પામીને અને પારા વિના પણ જેણે મનુષ્ય અને દેવના સુખો મેળવ્યા, પણ મોક્ષ સુખ તો ધર્મ પામેલે જ મેળવ્યું તે ધર્મ મને શરણ થાઓ. [4] મલિન કર્મોનો નાશ કરનાર, જન્મ પવિત્ર કરનાર, અધમ દૂર કરનાર, પરિણામે સુંદર જિનધર્મ મને શરણ થાઓ.
Page #22
--------------------------------------------------------------------------
________________ ગાથા-૪૧ થી 48 [45] ત્રણ કાળે પણ નાશ ન પામેલ, જન્મ-જરા-મરણ અને સેંકડો વ્યાધિને શમાવનાર, અમૃત માફક બહુમત એવા જિનમત અને ધર્મનું હું શરણ સ્વીકારું છું. [46] કામના ઉન્માદને શમાવનાર, દૈટ-અટૅટ પદાર્થોનો જેમાં વિરોધ નથી એવા, મોક્ષ સુખ ફળ આપવામાં અમોધ એવા ધર્મનું શરણું હું સ્વીકારું છું. [47] નરકગતિમાં ગમનને રોકનાર, ગુણ સંદોહ, પ્રવાદી માટે ક્ષોભ્ય, કામસુભટને હણનાર ધર્મનું શરણ હું સ્વીકારું છું. [48] દેદીપ્યમાન, સુવર્ણની સુંદર રચનારૂપી અલંકાર વડે મોટાઈના કારણભૂત, મહાઈ, નિધાનની માફક દારિઘ હરનાર જિનદેશિત ધમને વંદન કરું છું. * વિવેચન-૪૧ થી 48 : [41] સાધુ કે શ્રાવકમાંનો કોઈ પણ જીવ સાધુનું શરણું સ્વીકારી, ફરી પણ જિનધર્મનું શરણ સ્વીકારવા આમ કહે છે - તે કેવો છે ? પ્રકૃષ્ટ હર્ષવાળો, તેનાથી જન્મેલ રોમાંચવાળો ઈત્યાદિ [42] વિશિષ્ટ પુણ્ય વડે પ્રાપ્ત સમ્યકત્વ, દેશવિરતિરૂપ ધર્મ, અર્ધપુદ્ગલ પરાવર્તમાં ભવ્ય જીવોએ * આયa સિદ્ધિકોને પ્રાપ્ત કરેલ. તથા ભાગ્યવાને પણ - બ્રાહ્મદત્ત ચક આદિ એ ફરી ન પ્રાપ્ત કરેલ - x * એવા કેવલજ્ઞાનોપલબ્ધ સમસ્ત તવો વડે પ્રકાશિત ધર્મ - શ્રુત અને ચા»િરૂપ છે, તેનું શરણ હું સ્વીકારું છું. [43] ધર્મનું માહામ્ય દેખાડતાં કહે છે - પ્રાપ્ત કે અપાતને પણ, જે જૈનધર્મથી નસર સુખો પ્રાપ્ત થયા, જે રીતે સમ્યકત્વ પ્રાપ્તિથી ઘન સાર્યવાહે યુગલિક સુખ પ્રાપ્ત કર્યું. - x * સમ્યકત્વ લાભ પૂર્વે દેવતાના સુખો નયસારાદિએ પ્રાપ્ત કર્યા. -x * અથવા અનેક ભવ્યોને ધર્મની પ્રાપ્તિથી મનુષ્ય-દેવસુખ પ્રાપ્ત થયા અને અભવ્યોને ધર્મ અપાપ્ત થવા છતાં કેવળ ક્રિયાદિ બળચી પણ નવમા સૈવેયક સુધી ગમન સાંભળેલ છે. પણ મોક્ષસુખ તો ધર્મથી જ પ્રાપ્ત છે, બીજી રીતે નહીં. મરુદેવાદિ પણ ભાવથી ચાસ્ટિ પરિણામ પામીને જ મોક્ષે ગયા. તે ધર્મ મને શરણ થાઓ. બીજી રીતે અપાયેલ વ્યાખ્યાનો સાર:- પાત્ર * જ્ઞાતિકુળ સૌભાગ્યાદિ ગુણયુકત, માત્ર - દારિદ્વાદિથી ઉપહત, જે કારણે મનુષ્ય અને દેવની સમૃદ્ધિ પામ્યા. તેમાં પાત્ર - જુવાદિ ગુણવાનું, નરસુખને પામે છે, મપાત્ર * દુ:ખથી આકાંત થઈને દ્રમકની જેમ પામે. પાત્ર - દેવતા સુખ મળે - x * માત્ર મોક્ષસુખ-શિવશર્મ માત્ર પાત્રને જ * ચાઅિધર્મ આધારભૂત, તથા ભવ્યત્વ લક્ષણથી પમાય છેo - x - [44] નિતિત - જે ધર્મ વડે મલિન કર્મો વિદારેલ છે એટલે બધાં પાપો દૂર કરેલ છે, શુભ જન્મ કે કર્મ સેવક જન વર્ડ કરાયેલ છે તે ગણધર - તીર્થકરવાદિ પ્રાપ્તિ લક્ષણ તે કૃત શુભ જન્મા કે કર્યા છે વૈરની જેમ કાઢી મૂકેલ છે, તે અઘમ કે કુધર્મ સમ્યકત્વ વાસિત અંત:કરણથી જેણે તે તથા આ જિનધર્મ આલોકમાં પણ રમ્ય છે અને ભવાંતરમાં પણ પરિપાકથી રમ્ય છે. થ - મનોજ્ઞ, મિથ્યાદેષ્ટિ ધર્મ 4 ચતુઃશરણપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ આવા પ્રકારે નથી. તેમાં આરંભે પણ કટ છે, પરિણામે પણ અસુંદર છે. વિષયસુખ આદિમાં સુંદર છે પણ પરિણામે કટુ વિપાકી છે. જિનધર્મ આદિમાં પણ રમ્ય છે, પરિણામે પણ રમ્ય છે. [45] અતીત, અનામત, વર્તમાન ગણ કાળરૂપે જે વિકાસ પામતો નથી, કેમકે ભરત, ઐરવતમાં વ્યવચ્છેદ થાય પણ મહાવિદેહમાં ત્રણે કાળે પણ ધર્મનો નિરંતર સદ્ભાવ છે. સેંકડો જન્મ, જરા, મરણ અને વ્યાધિને શાંત કરે છે. આ સિદ્ધિપદ પ્રદાનથી તેને નિવારે છે. અથવા અતિશયપણે જન્માદિનો વિનાશ કરે છે. * * * અમૃતની જેમ સર્વલોકને આનંદ, તુષ્ટિ, પુષ્ટિ આપતો હોવાથી બહુમત છે અર્થાત્ બધાંને અતિશય અભિષ્ટ છે. મમ જિન ધર્મ જ નહીં, પણ જિન પ્રવચન-દ્વાદશાંગરૂપ ગુણ સુંદર છે. * x - [46] પ્રકથિી કટુ વિપાકતા દર્શનથી ઉપશમ લાવે છે. જેના વડે કામનો પ્રકૃષ્ટ ઉન્માદ નિવારિત છે. કેમકે જિનધર્મ ભાવિત મતિને કામની નિવૃત્તિ વર્તે છે. દૌટબાદર કેન્દ્રિય જીવો, અદટ-સર્વલોવર્તી સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ * x * એવા દટાઈંટ પદાર્થોમાં જેના વડે વિપરીત પ્રરૂપણારૂપ વિરોધ પ્રાપ્ત નથી, કેવલી પ્રજ્ઞપ્ત હોવાથી યથાવસ્થિત સ્વરૂપ આવેદક છે. શિવસુખ ફળ આપે છે. તેથી જ અમોઘ-અવંધ્ય છે. તેવા ધર્મનું શરણ હો. [4] પાપકારી મનુષ્યોને જે નકાદિ ગતિ, તેમાં ગમન, તેને નિવારે છે તેથી નક ગતિ ગમત રોધ. ક્ષાત્યાદિ સમુદાય જેમાં છે તે, તથા પ્રકૃષ્ટવાદી તે પ્રવાદી ક્ષોભિત કરી શકતા નથી. અથવા પ્રવાદિથી ક્ષોભ ચાલ્યો ગયો છે તેવા, અથવા સર્વજ્ઞોક્ત ધર્મ હોવાથી વાદી વડે ક્ષોભ પમાડવો અશક્ય છે. જેના વડે કામસુભટ નાશ કરાયેલ છે - x * તેવા ધર્મનું હું શરણ લઉં છું. [48] હવે નિધાનની ઉપમાથી ધમને નમસ્કાર કહે છે - દેવાદિ ભાસુર ગતિનો હેતુ હોવાથી શોભન ગ્લાધા ગુણોત્કીતન રૂપ જેમાંથી છે, તે સુવર્ણ. કેમકે ચારિવંતને ઈન્દ્રાદિ વડે પણ ાધ્ય છે. સુંદર - મનોજ્ઞ જે ક્રિયાકલાપ વિષય દશવિધ સામાચારી રૂપ જે સ્વના, તેનાથી શોભા વિશેષ છે, સુંદર સ્ત્રનાલંકાર, મહાવવાળો, માહાભ્યયી મહાર્ય - x * અથવા શોભન વર્ણ-ગ્લાધા વડે સુંદર જે સામાચારી આદિ રચનારૂપ અલંકારવાળો. * x * ચૂત પક્ષે - x - કેવલી વડે કહેવાયેલ હોવાથી ભાસ્વર અક્ષરાદિ યુક્ત તથા સુંદર જે સ્ત્રના, તેની જે શોભા વિશેષ * * * * * મહાઈ-બહુમૂલ્ય દુર્ગતિ-જાઅિપક્ષે કુદેવત્વાદિગતિ, શ્રુતપો અજ્ઞાન, તેને હરનાર, નિધાનપક્ષે દુર્ગતિ-દારિદ્ધને હરનાર એવો ધર્મ જિન-સર્વજ્ઞ વડે ઉપદેશાયેલ છે, તેને હું નમસ્કાર કરું છું. હવે ૬ઠ્ઠ ગણા રૂપ બીજ અધિકાર - * સૂર-૪૯ થી 54 - [49] ચાર શરણ સ્વીકારવાથી સંચિત સચરિતથી રોમાંચ યુકત શરીરી દુકૃત ગહથિી અશુભ કર્મના ક્ષયને ઈચ્છતો કહે છે -
Page #23
--------------------------------------------------------------------------
________________ ગાથા-૪૯ થી 14 [5] ઈહભાવિક કે અન્યભવિક મિથ્યાત્વ પ્રવર્તનરૂપ અધિકરણ, જેને જિનપ્રવચનમાં નિષેધેલ છે, તે દુષ્ટ પાપને ગણું છું. [51] મિથ્યાત્વરૂપ તમથી અંધ મેં અજ્ઞાનથી અરિહંતાદિ વિશે જે આવવાદ કર્યો હોય, તે પાપને હું રહું છું. [5] ચુતધર્મ સંઘ, સાધુમાં શગુપણાથી જે પાપ આચર્યું હોય છે અને બીજ પાપોમાં જે પાપ લાગ્યું હોય તેને હું ગહું છું [53] બીજ પણ મૈત્રી-કરુણાદિના વિષયરૂપ જીવોમાં પરિતાપનાદિ દુક ઉપજાવેલ હોય, તે પાપને હાલ હું રહું છું. [54] મન, વચન, કાયા વડે કરવા, કરાવવા, અનુમોદના થકી આચરેલું જે ધર્મથી વિરુદ્ધ અને અશુદ્ધ સર્વ પાપને ગણું છું. * વિવેચન-૪૯ થી 54 : [49] ચાર શરણના અંગીકારથી સંચિત, જે સુચરિત-પુન્ય, તેના વડે જે રોમોલ્લાસથી ભૂષિત શરીર જેનું છે તે, તથા આ ભવે કે બીજા ભવે કરેલ જે દુકૃત - પાપકૃત્ય, તેની ગુરુ સમક્ષ ગઈ “અરે ખોટું કર્યું” ઈત્યાદિ નિંદાથી જે અશુભકર્મક્ષય - પાપકર્મ અપગમ, તેમાં આકાંક્ષાવાનું કહે છે, દુકૃતણહથી જે પાપાપગમ થાય છે, તે આત્માની અભિલાષાથી આમ કહે છે - [50] આ ભવમાં જે કરેલ, તે ઈહભવિક, બીજા ભવમાં કરેલ તે અન્યભવિક, મિથ્યા પ્રવનિ - કુતીર્થિક દાન સન્માન, તેના દેવની પૂજ, તેના ચૈત્ય કરાવવાદિ, બીજા પણ અધિકરણ - ભવન, આરામ, તળાવાદિ કરવા, ખગાદિ દાન તથા જિનપ્રવચનમાં જે નિષેધ કરાયેલ બીજા દુષ્ટ-પાપની હું ગહ કરું છું. | [51] સામાન્યથી દુકૃગહ કહી. હવે તેને વિશેષથી કહે છે - મિથ્યાત્વ જ અંધકાર છે, મિથ્યાત્વ શાસ્ત્રથી ઉપહત ભાવ ચક્ષુ વડે જીવે અરહંતાદિના પૂજા બહુમાનમાં અવર્ણવાદ કે અવજ્ઞા વચન કહી હીલનારૂપ, જે અજ્ઞાનથી * વિવેક શૂન્યતાથી કહ્યું તથા ત્રણ કાળમાં ક્રમશઃ કર્યું - કરાવ્યું - અનુમોધુ, બીજા પણ જે જિનધર્મ-પ્રત્યનીકG, વિતથ પ્રરૂપણાદિ - x * તે પાપની ગહ-નિંદા કરું છું અર્થાત્ ગુરુ સમક્ષ આલોચના કરું છું. [પર) શ્રત, ધર્મ, સંઘ અને સાધુ તેની આશાતના રૂપ પ્રત્યેનીકતા - વિદ્વિષ્ટ ભાવથી જે રચિત, તેમાં દ્વાદશાંગરૂપ શ્રતના. જે અધ્યાપકાદિ ઉપર જે અરચિઅબહુમાનાદિ ચિંતન, જેમકે “અજ્ઞાન જ સુંદર છે” એમ કહેતા માપતુષ મુનિને પૂર્વભવમાં શ્રુત પ્રત્યેનીકતા ઈત્યાદિ *x - જાણવા. તથા બીજા પણ પ્રાણાતિપાતાદિ અઢાર પાપોમાં જે કોઈ પાપ હોય, તેની હું ગહ કરુ ચું. [53] “બીજા પાપોમાં” એમ જે કહ્યું, તે હવે સ્પષ્ટ કરે છે - તીર્થકરાદિ સિવાયના બીજા એકેન્દ્રિયાદિ બધાં ભેદ ભિક્ષોમાં જે મૈત્રી-કારચ-માધ્યસ્થ વિધેયતાથી વિષય જેમાં છે તે, તથા તેમાં નિપાદિત પરિતાપના - અભિહતાદિ દશ પદોમાં જીવોને જે કંઈ દુઃખ-કષ્ટ પહોંચાડ્યું, તે પાપની પણ નહીં કરું છું. ચતુઃશરણપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ [54] હવે ઉપસંહાર કહે છે - જે કંઈ પાપ મન-વચન-કાયાથી રાગ-દ્વેષમોહ-અજ્ઞાનવશથી કર્યુ-કાવ્ય-અનુમોધુ હોય જિનધર્મ વિરુદ્ધ આચરેલ હોય, તેથી જ અશુદ્ધ-સદોષ. તે સર્વ પાપની હું ગહીં કરું છું - ફરી ન કરવાનું સ્વીકારું છું, ગુરની પાસે આલોચું છું. * x * હવે સુકૃત અનુમોદના રૂપ બીજો અધિકાર - * સૂત્ર-૫૫ થી 58 : [v] હવે દુકdની નિંદાથી પાપ કર્મનો નાશ કરનાર અને સુકૃતની રાગથી વિકસ્વર રોમરાજીવાળો જીવ આમ કહે છે - [56,5] અરિહંતોમાં અરિહંતપણું, સિદ્ધોમાં સિદ્ધપણું, આચાર્યોમાં આચાર, ઉપાધ્યાયોમાં ઉપાધ્યાયત્વ, સાધુમાં જે સાધુચરિત, શ્રાવકજનોમાં જે દેશવિરતિ, સમકિત દૈષ્ટિનું જે સમકિતપણું એ સર્વેને હું અનુમોદું છું. [58] અથવા વીતરાગના વચનાનુસાર જે સર્વ સુફ ત્રણ કાળમાં કર્યું. હોય, તે બધાંને કવિધ અનુમોદું છું. * વિવેચન-૫૫ થી 58 : [55] હવે દુકૃત ગહ પછી તે જીવ કેવો થાય? દુશ્ચત્રિ નિંદા વડે પ્રબળ પાપો દલિત-ચૂર્ણિકૃત કરેલો તે સ્પષ્ટ થાય તે રીતે કહે છે. વળી તે કેવો થઈને ? સુકૃત અનુરાગથી સંજાત પુન્ય બંધના હેતુપણાથી પવિત્ર જે રામોદ્ગમ વિશેષ, તેના વડે વ્યાપ્ત અથવા કમલૈરી પ્રતિ ભીષણ. જે કહે છે તે બે ગાથાથી જણાવે છે– [56] અરહંતપણું - તીર્થકરવ, પ્રતીદિન ધર્મદિશના કરવાથી, ભવ્ય જીવોને પ્રતિબોધ અને તીર્થ પ્રવર્તનાદિની અનુમોદના કરું છું. સિદ્ધત્વ - કેવળજ્ઞાનોપયુકતત્વ, સર્વકર્મ વિમુકવ આદિની સિદ્ધોમાં અનુમોદના કરું છું. જ્ઞાનાચારાદિ આચાર્યો વિશે, સિદ્ધાંત-અધ્યાપકરૂપ ઉપાધ્યાયને વિશે હું અનુમોદુ છું. [5] સામાયિકાદિ ચાસ્ટિાવાનું સાધુના પુલાકાદિ બધાં ભેદે જે સાધ, સર્વકાલફોઝ વિશેષિત ચરણાદિ ક્રિયા કલાપ, જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ ધારીવ સમભાવવ પદિ રૂપની હું અનુમોદના કરે છે. સાધુ ક્રિયા - સર્વ સાધુ સામાચારી 5. દેશવિરતિસકવ, અણવત-ગુણવત-શિક્ષાવત, અગિયાર પ્રતિમાક્ષ, શ્રી * dવાર્થ શ્રદ્ધાને પકાવે, વ - જિનભવનાદિ સાત ક્ષેત્રોમાં પોતાનું ધન વાવે, * લિટ કમરજને વિખેરે છે. તે શ્રાવક, તેમના શ્રાવકવની અનુમોદના કરું છું. બધાંનું સમ્યકત્વજિનોક્ત તવમાં શ્રદ્ધા. જેમની અવિપરીત દૈષ્ટિ છે તે સમ્યગૃષ્ટિ, તેમની સમ્યગુર્દષ્ટિનીe [58] હવે સર્વ અનુમોદનાના સંગ્રાહાર્યે કહે છે - બધું જ વીતરાગ વચનાનુસારી જે સુકૃત - જિનભવન, બિંબકરણાદિ ચાવત્ - માગનિસારીતા, તેને વિવિઘ ગિવિધે હું અનુમોદુ છું. હર્ષ ગોચરતા પામું છું. - x - હવે ચતુઃશરણાદિ કૃત્યના ફળને કહે છે - * સૂત્ર-પ૯,૬૦ - [59] નિત્ય શુભ પરિણામી જીવ ચતુઃ શરણ સ્વીકારાદિને આચરતો કુશાલ
Page #24
--------------------------------------------------------------------------
________________ 08 ચતુઃશરણપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ વડે ન કર્યો. તેણે મનુષ્યજન્મ વૃથા ગુમાવ્યો છે. તે હારવાથી અને ધર્મ ન કરવાથી જીવને ફરી માનુગવ દુપ્રાપ્ય છે. અથવા તે જ પ્રમાદાદિથી પૂર્વે અનાસધિત જિનધર્મ, અંત્ય સમયે વિવેક જન્મતા સ્વયં વિચારે છે - મેં ચતુરંગ જિનધર્મ ન કર્યો આદિ. અરે મેં મનુષ્ય જન્મને નિષ્ફળ કર્યો છે. દેવો પમ આવો ખેદ કરે છે. * સૂત્ર-૬૩ - હે જીવ! આ રીતે પ્રમાદરૂપી બુને જિતનાર, કલ્યાણરૂપ અને મોક્ષના સુખોના અdધ્ય કારણ આ અધ્યયન મસંધ્યા ધ્યાન ર. * વિવેચન-૬૩ : હે જીવ! આ અધ્યયનનું ત્રણ સંધ્યા ધ્યાન કર. કેવા ? પ્રમાદ જ મોટો બુ છે. ચૌદપૂર્વીને પણ તે નિગોદાદિમાં પાડે છે તે પ્રમાદ શગુના વિનાશ માટે સુલટ સમાન. વળી તે ભદ્રાંત - મોક્ષપ્રાપક છે અથવા હે વીર !, હે ભદ્ર ! બંને સંબોધન છે. * x * વળી કેવા ? અવંધ્યકારણ, કોનું? મોક્ષ સુખનું. પ્રમાદરૂપ મોટા દુશ્મનને જીતેલ એવા વીરભદ્ર સાધુ, ભગવંતના 14,000 સાધુમાંના એક, તેણે આની ચના કરી. * * * * * * * ગાથા-૫૯,૬૦ પ્રકૃતિને બાંધે છે, બાંધેલને શુભાનુબંધી કરે છે. [60] વળી ઉકત જીવ મંદાનુભાવ બદ્રને તીવાનુભાવયુક્ત કરે છે, અશુભને નિરનુબંધી અને તીવને મંદ રસવાળી રે છે. * વિવેચન-૫૯,૬૦ : શુભ પરિણામ - પ્રશસ્ત મનો અધ્યવસાયથી સદૈવ ચાર શરણ સ્વીકાર, દુકૃતગહાં, સુકૃત અનુમોદના કરતો સાધુ આદિ જીવ પુન્ય પ્રકૃતિ, જે ૪ર-ભેદે છે, તેને બાંધે છે. શુભાધ્યવસાયથી શુભ અનુબંધ - ઉત્તકાળ ફલ વિપાકરૂપને કરે છે. તે જ શુભ પ્રકૃતિ પૂર્વે મંદાનુભાવ બદ્ધ-મંદરસ બદ્ધ, " x* તીસ્વાનુભાવ - અચુકટ રસા કરે છે. ઉપલક્ષણથી અકાલ સ્થિતિને દીર્ધકાળ સ્થિતિ કરે છે. અાપદેશકને બહપ્રદેશક કરે છે. જે અશુભ * જ્ઞાનાંતરાયાદિ ૮૨-સંખ્યક છે. તે પૂર્વબદ્ધને નિખુબંધ કરે છે, અર્થાત ઉત્તકાળે તેના વિપાકજન્ય દુ:ખ ન હોય. જે તીવ્ર રસવાળી છે, તેને મંદરસવાળી કરે છે. અહીં પણ ઉપલક્ષણથી દીર્ધકાળવાળી સ્થિતિને અાકાલીન કરે છે. બહુ પ્રદેશકને અા પ્રદેશક કરે છે. શુભ પરિણામથી અશુભ પ્રકૃતિના સ્થિતિ, રસ, પ્રદેશનો હ્રાસ સંભવે છે - હવે ચતુ:શરણાદિ અવશ્ય કરવા, તે કહે છે. * સૂત્ર-૬૧ - તે માટે પંડિતોએ સંકલેશમાં આ આરાધના નિત્ય કરવી અને સંક્લેશમાં ત્રણ કાળ કરતાં સમ્યફ સુકૃતુ ફળ પામે. * વિવેચન-૬૧ : તે કારણથી, આ અનંતરોક્ત ચાર શરણાદિ કરવા જોઈએ. વિવુઈ - અવગત તcવોથી સતત કિસ્વી.] અંકલેશ-રોગાદિ આપત્તિમાં, જેમ શાલી વાવતા સાથે ઘાસ પણ ઉગે, તેમ ચતુઃશરણાદિ સતત કર્મનિર્જરા માટે કરતાં આ લોકમાં પણ રોગાદિઉપસર્ગની શાંતિ પામે છે. તથા અસંક્લેશ - રોગાદિ અભાવમાં ચતુ:શરણાદિ ત્રણ સંધ્યારૂપે ત્રણે કાળે કરવા. તે પણ સમ્યક્ મન-વચન-કાયયુદ્ધતાથી કરવી. તેનાથી સ્વર્ગ અને મોક્ષરૂપ સુગતિ ફળ મળે. સાધુને મોક્ષ યાવતું શ્રાવકને અય્યત કલમે ગતિ થાય. * * * હવે અતિ દુર્લભ મનુષ્યત્વ આદિ સામગ્રી પામીને પ્રમાદાદિથી ચતુઃશરણાદિ ન કરે તે - * સૂત્ર-૬૨ - ચાર અંગવાળો જિનધર્મ ન કર્યો, ચાર અંગવાળું શરણ પણ ન કર્યું, ચતુરંગ ભવનો છેદ ન કર્યો, તે જન્મ હારી ગયો છે. * વિવેચન-૬૨ ; ચાર - દાન, શીલ, તપ, ભાવનારૂપ, અંગો જેના છે તે ચાર અંગ. જિનઅહંદુ ધર્મ ન કર્યો, આળસ-મોહાદિ કારણોથી ચાલી ગયેલ વિવેકપણાથી. ચતુરંગ ધર્મ જ નહીં ચતુરંગ શરણ પણ ન કર્યા - અરહંત, સિદ્ધ, સાધુ, ધર્મરૂપ. ચતુરંગ ભવ - નક, તિર્યચ, મનુષ્ય, દેવરૂ૫, તેનો વિનાશ, વિશિષ્ટ ચારિત્ર - તપશ્ચરણાદિ ચતુદશરણ પ્રકીર્ણકસૂગ-૧ આગમસૂત્ર-૨૪નો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક-અનુવાદ પૂર્ણ
Page #25
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.