Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
(૧૫)
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીકઅનુવાદ
ઉપાશક દશા, અંતકૃતદશા અનુત્તરોપપાતિકદશા, પ્રગ્નવ્યાકરણ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૧૫ માં છે...
૦ ચાર અંગસૂત્રો-સંપૂર્ણ... –૧– ઉપાસકદશા - અંગણ-૭-ના
–– અંતકૃતદશા - અંગસૂત્ર-૮ –૩– અનુત્તરોપાતિક - અંગસૂત્ર-૯ –૪– પ્રશ્ન વ્યાકરણ - અંગર-૧૦
- અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
- X
- X
- X
- X
- X
- X
- X
-
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ| નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631
15/1]
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના
·
O
•
g
•
d
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન–
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ
ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
૧૫
૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે
- (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા.
(૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ.
-
-
૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી.
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી -
“શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ.
66
(૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત.
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧
१- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો
€
આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
૪૦ પ્રકાશનો
આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૧
૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
- આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય -
૦ સમાધિમરણ ઃ
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
૦ સાધુ અંતિમ આરાધના
૦ શ્રાવક અંતિમ આરાધના
૧૫
(૫) વિધિ સાહિત્ય :
• દીક્ષા-યોગાદિ વિધિ
૦ વિધિ સંગ્રહ ભાગ-૧
૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૬) પૂજન સાહિત્ય -
૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ
(૭) યંત્ર સંયોજન :
૦ ૪૫-આગમ યંત્ર
૦ વિશતિ સ્થાનક યંત્ર
3
3
૧
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૦૬
અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
(૯) અનુત્તરોપપાતિકદશા
અંગસૂત્ર
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન o હવે અનુત્તરોપપાતિકદશામાં કંઈક વ્યાખ્યાયિત કરે છે. અનુત્તર-સર્વોત્તમ, વિમાનવિશેષમાં ઉપપાત-જન્મ, તે જેમાં છે તે, અનુત્તરોપપાતિક, તેની પ્રતિપાદિકા દશા-દિશ અધ્યયન પ્રતિબંધ પ્રથમ વર્ગના યોગથી દશા. - x - તેની વ્યાખ્યા જ્ઞાતાધર્મકથાના પ્રથમ અધ્યયન મુજબ જાણવી.
$ વર્ગ-૧-અધ્યયન-૧-“જાલી” છે
- X - X - X - X — • સૂત્ર-૧ -
તે કાળે, તે સમયે રાજગૃહનગરે આર્ય સુધર્મા પધાર્યા, પર્ષદા નીકળી ચાવત જંબૂ રવામી પપાસના કરતા કહે છે – ભંતે શ્રમણ ચાવત સિદ્ધિ પ્રાપ્ત ભoમહાવીરે આઠમાં અંગસૂત્ર અંતકૃદશાનો આ અર્થ કહ્યો છે, તો નવમા અંગસૂત્ર અનુરોપપાતિકદશાનો ચાવતું સિદ્ધિપ્રાપ્ત [ભoમહાવીરે શો અર્થ કહ્યો છે?
ત્યારે સુધમસ્વિામીએ જંબૂ અણગારને કહ્યું – હે જંબૂ! ભગવંત મહાવીરે અનુત્તરોપપાતિકદશાના ત્રણ વર્ગો કહ્યા છે.
ભંતે! - x - અનુત્તરોપાતિકદશાંગના ત્રણ વર્ગો કહ્યા છે, તો ભંતે! અનુત્તરો ના પહેલા વર્ગના કેટલા અધ્યયન કલ્યા?
જંબૂ! - X - પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે. તે આ – જાતિ, મયાલિ, ઉપજાલિ, પુરુષસેન, વારિપેણ, દીર્ધદંત, લખદંત, વેહલ્લ, હાયસ, અભયકુમાર. - - અંતે! જે - X - પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યા, તો પહેલા અધ્યયનનો - x - શો અર્થ કહ્યો?
હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહ નામે કદ્ધિવાળું, નિર્ભય, સમૃદ્ધ નગર હતું, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજ, ધારિણી રાણી, સીંહનું સ્વપ્ન, જાવિકુમાર, મેઘકુમારની જેમ બધું કહેવું, આઠ કન્યા સાથે લગ્ન, આઠઆઠનો દાયો, યાવત ઉપરના પ્રાસાદમાં વિચરે છે.
સ્વામી પધાર્યા, શ્રેણિક નીકળ્યો, મેઘકુમારની જેમ જાલિકુમાર પણ નીકળ્યો, તે રીતે જ દીક્ષા લીધી, ૧૧-અંગ ભયો, ગુણરત્ન તપ કર્યું છે પ્રમાણે સ્કંદક વક્તવ્યતા મુજબ જાણતું. તેવી જ વિચારણા, ભગવંતને પૂછવું વિરો સાથે વિપુલ પર્વત ચડવું. વિશેષ આ – ૧૬-વર્ષનો શ્રમણ્ય પર્યાય
Page #17
--------------------------------------------------------------------------
________________
૧/૧/૧
પાળીને કાળમારો કાળ કરી ઉપર, ચંદ્રાદિ વિમાન, સૌધર્મ-ઈશાન, યાવત્ આરણઅચ્યુત કલ્પ, નવ ચૈવેયક વિમાન પ્રસ્તટથી પણ ઉપર દૂર જઈને વિજય નામક અનુત્તર વિમાને દેવપણે ઉત્પન્ન થયો.
ત્યારે તે સ્થવિરોએ જાતિ અણગારને કાલગત જાણી પરિનિતણિ નિમિત્તે
કાયોત્સર્ગ કરીને, પાત્ર-વસ્ત્ર ગ્રહણ કર્યા, તે જ પ્રમાણે નીચે ઉતર્યા યાવત્ આ તેમના ઉપકરણો.
ગૌતમસ્વામીએ પૂછ્યું – ભગવન્ ! આપના શિષ્ય જાલિ અણગાર, પ્રકૃતિ ભદ્રક હતા તે કાળ કરીને કયા ગયા? કયા ઉપજ્યા ? હે ગૌતમ ! મારા શિષ્ય, સ્કંદકમુનિની માફક કાળ કરીને ચંદ્રાદિ વિમાનોથી ઉંચે યાવત્ વિજયવિમાને દેવપણે ઉપજ્યા.
ભગવન્ ! જાલિ દેવની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! ૩૨-સાગરોપમ. ભંતે ! તે દેવલોકથી આયુ આદિ ક્ષયથી ક્યાં જશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પામશે. - હે જંબૂ ! શ્રમણ ભગવંતે અનુત્તરો પહેલા વર્ગના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો.
વર્ગ-૧-અધ્યયન-૨ થી ૮ સ
— * — * - * — * -
૧૦૭
• સૂત્ર-૨ :
એ જ પ્રમાણે બાકીના આઠે [નવે ?] અધ્યયનો કહેવા. વિશેષ આ - [દશ કુમારોમાં] સાત ધારિણીના પુત્રો હતા, વેહલ્લ-વેહાસ, સેલણાના પુત્રો હતા, પહેલાં પાંચનો પર્યાય-૧૬ વર્ષ, પછીના ત્રણનો બાર વર્ષનો, છેલ્લા બેનો પાંચ વર્ષ છે. પહેલા પાંચની ઉત્પત્તિ અનુક્રમે વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સર્વાર્થસિદ્ધમાં, દીતિની સર્થિ સિદ્ધમાં બાકીના ારની ઉલટાક્રમથી જાણવી. બાકી બધું પહેલા અધ્યયન માફક કહેવું, રાજગૃહે શ્રેણિક રાજા અને નંદારાણીનો પુત્ર અભયકુમાર હતો, તેટલું વિશેષ. બાકી પૂર્વવત્ હૈ જંબૂ ! ભગવંતે પહેલા
વર્ગનો અર્થ આ પ્રમાણે કહેલો છે.
• વિવેચન-૧,૨ :
બંને સૂત્રોમાં વૃત્તિકારે કોઈ વૃત્તિ રચી નથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ
વર્ગ-૧-નો અનુવાદ પૂર્ણ [વૃત્તિ છે જ નહીં]
Ø વર્ગ-૨, અધ્યયન-૧ થી ૧૩
— x — * — — —
• સૂત્ર-૩ થી ૫ ઃ
[૩] ભંતે! જો શ્રમણ યાવત્ સિદ્ધિપ્રાપ્ત ભ૰ મહાવીરે પહેલા વર્ગનો આ
અનુત્તરોપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
અર્થ કહ્યો છે, તો અનુત્તરોષપાતિક દશાના બીજા વર્ગનો ભગવંતે શો અર્થ કહ્યો છે ? હૈ જંબૂ ! - ૪ - બીજા વર્ગના ૧૩-અધ્યયનો ભગવંતે કહ્યા છે. તે આ – [૪] દીસિન, મહારોન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ્લ, ક્રમ, દ્રુમોન, મહાક્રમસેન, - - [૫] સીહ, સીહસેન, મહાસીહોન, પુણ્યોન. આ તેર અધ્યયનો કહ્યા છે.
-
૧૦૮
• સૂત્ર-૬ :
ભંતે ! શ્રમણ યાવત્ સિદ્ધિ પ્રાપ્ત ભમહાવીરે અનુત્તરો બીજા વર્ગના ૧૩-અધ્યયનો કહ્યા છે, તો બીજા વર્ગના પહેલા અધ્યયનનો યાવત્ શો અર્થ કહ્યો છે? હે જંબૂ ! તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલચૈત્ય, શ્રેણિક રાજા, ધારિણીદેવી, સીંહનું સ્વપ્ન, જાલિકુમારની માફક જન્મ, બાલ્યાવસ્થામાં કળા શીખી. વિશેષ એ કે - તેનું નામ દીર્ધસેનકુમાર રાખ્યું - બાકી બધી વક્તવ્યતા જાલિકુમાર કહેવી યાવત્ અંત કરશે.
આ જ પ્રમાણે તેરે કુમારોના અધ્યયનો કહેવા. બધાંમાં શ્રેણિક પિતા, ધારિણીમાતા અને તેરેનો ૧૬-વર્ષનો પર્યાય કહેવો. અનુક્રમે બે વિજય વિમાને, બે વૈજયંત વિમાને, બે જયંત વિમાને, બે અપરાજિતે અને બાકીના મહાદ્રુમોન આદિ પાંચ સથિસિદ્ધે ઉત્પન્ન થયા.
હે જંબૂ ! નિશ્ચે શ્રમણ ભમહાવીરે અનુત્તરોપાતિદશાના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે. બંને વર્ગમાં માસિકી સંલેખના જાણવી. • વિવેચન-૩ થી ૬ ઃ
વૃત્તિકાર મહર્ષિએ કોઈ વૃત્તિ સેલ નથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-૨-નો અનુવાદ પૂર્ણ [વૃત્તિ છે જ નહીં]
— x — * - * — * -
•સૂત્ર-૭ થી ૯ઃ
વર્ગ-૩ F
.
[9] ભંતે! જો શ્રમણ ભગવંત મહાવીરે અનુત્તરોષપાતિક દશાના બીજા વર્ગનો આ અર્થ કહ્યો, તો ત્રીજા વર્ગનો - x - શો અર્થ કહ્યો છે ? હે જંબુ ! ભગવંતે - x - ત્રીજા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે – [૮] ધન્ય, સુનક્ષત્ર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્ર, પૃષ્ઠ • [૯] પેઢાલપુત્ર-અણગાર, પોહિલ,
વેહલ્લ. આ દશ ધ્યયનો કા છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૦
છે વર્ગ-, અધ્યયન-૧-“ધન્ય” @
x x x - x - • સૂગ-૧૦ :
અંતે જે ભગવતે• x • તો પહેલા અધ્યયનનો અર્થ શો છે? જંબૂ તે કાળે કાકંદ નામે ઋદ્ધ-નિર્ભય-સમૃદ્ધ નગરી હતી, સહસમવન નામે સર્વઋતુક ઉંધાન હતુ, જિતષ્ણુ રાજ હતો. તે નગરીમાં ભદ્રા સાર્થવાહી રહેતી હતી, તેણી આયા રાવતુ અપરિભૂતા હતી. તેણીને ધન્ય નામે પુત્ર હતો. તે અહીન યાવતું સુરૂપ, પાંચ ધાત્રી વડે પસ્પૃિહીત હતો. તે આ – tીરધામી મહાબલકુમામાં કહા મુજબ જાણવું. યાવતું —કલા ભણ્યો યાવત્ ભોગસમર્થ થયો. ત્યારે ભદ્રાએ, તેને ઉન્મત્ત બાલભાવ ચાવતું ભોગ સમર્થ ઘણી, ૩ર-પ્રાસાદાવર્તસક કરાવ્યા, જે અતિ ઉંચા હતા, ચાવતું તેની મધ્ય અનેકશd dભ સંનિવિષ્ટ ભવન હતું સાવત્ ૩ર-ઈભ્ય કન્યા સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. રૂદાયશ આપ્યા. યાવતુ ઉપરના પ્રાસાદ મૃદંગના ફટ અવાજો સહિત ચાવતું [ભોગ ભોગવો) વિચરે છે.
તે કાળે ભo મહાવીર પધાયાં, પપદા નીકળી, કોમિક રાજ માફક તિરણ રાજ નીકળ્યો, ત્યારે તે , મોટા અવાજથી જમાવી માફક નીકળ્યો. વિશેષ આ મે ચાલતો સાવ4 માતા ભદ્રાને પૂછીને પછી આપ દેવાનુપિય પાસે દીક્ષા લઉં યાવ4 જમાલી માફક પૂછયું, માતા મૂછ પામી, સાવધાન થતા મહાબલ માફક ઉક્તિ-પ્રયુક્તિ થઈ, યાવતું માતા સમજાવવા સમર્થ ન થઈ ત્યારે થાવસ્ત્રાપુની માતા માફક જિતશત્રુને છw-ચામરાદિ માટે પૂછયું, સ્વર્ય જિતરામુએ નિષ્ક્રમણ ઉત્સવ કર્યો, જેમ કૃણે થાવસ્થા મનો કરેલો, યાવતું દીક્ષા લીધી. ઈયસિમિત યાવતુ બ્રહ્મચારી અણગાર થયા.
ત્યારપછી શા અણગાર, જે દિવસે મુંડ થઈ ચાવ4 દીક્ષા લીધી, તે દિવસે જ શ્રમણ ભગવત મહાવીરને વાંદી-નમીને કહ્યું – ભંતે ! આપની અનુજ્ઞા પામી ચાવજીવ નિરંતર છ$, પારણે આયંબિલ તપ વડે આત્માને ભાવતા વિચવા ઈચ્છું છું. છઠ્ઠના પારણે પણ મારે શુદ્ધોદનાદિ આયંબિલ કરવું કહ્યું, અનાર્યાબિલ નહીં. તે પણ સંસૃષ્ટ, અસંસ્કૃષ્ટ નહીં, તે પણ ઉંuિતધર્મવાળું, અનુપ્રિતધર્મવાનું નહીં તે પણ બીજ ઘણાં શ્રમણ, બ્રાહાણ, અતિથિ, કૃપણ, વનીક ન ઈચ્છતા હોય તેવું કહ્યું.
દેવાનુપિયા સુખ ઉપજે તેમ કર, વિલંબ ન કર ત્યારે ધન્ય અણગારે ભમહાવીરની અનુજ્ઞા પામી, હર્ષિત થઈ, * * * છ૪ ત૫ વડે આત્માને ભાવતા વિચારવા લાગ્યા. પછી તે ધન્ય મુનિ પહેલાં છઠ્ઠના પાણે, પહેલી પેરિસીમાં સઝાય કરે છે, ગૌતમસ્વામીવત જ પૂછે છે, યાવત કાર્કદી નગરીમાં આવીને ઉચ્ચનીચ યાવતું સામંબિલ પાવતુ આnહર લીધો.
ત્યારે તે ઘરમુનિને અધત-પવન-પદd-પગૃહિત એષણા વડે ભોજન
૧૧૦
અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ મળે તો પાણી નહીં, પાણી મળે તો ભોજન નહીં. ત્યારે તે ધન્યમુનિ અદીન, અવિમના, કનુષ, વિષાદી, અપતિયોગી, યતસ્પટd-ચોગચાઢિામાં યથાવયપ્તિ સમુદાન ગ્રહણ કરીને, કાર્લી નગરીથી નીકળ્યા, ગૌતમસ્વામીવ4 આહાર દેખાયો. પચી ભગવંતની અનુજ્ઞા પામી અમૂર્ષિત રાવતું અનાસકત થઈ, બિલમાં પ્રવેશતા સર્ષની માફક પોતે આહાર કરી, સંચમ-તપથી યાવત્ વિચરે છે.
ભગવંત કોઈ દિવસે કાÉી નગરીના સહમ્રામવન ઉદ્યાનથી નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. તે ધન્ય મુનિ ભગવંતના વથારૂપ સ્થવિરો પાસે સામાયિકથી લઈ અગિયાર અંગો ભા, સંયમ-તપથી આત્માને ભાવતા વિચરે છે, પછી ધન્યમુનિ તે ઉદાર તપથી કંદક માફક યાવત થયા.
તે ધન્ય મુનિના પગનું આવા પ્રકારે તપ-પ-લાવણ્ય થયું, જેમ સુકી છાલ, કાષ્ઠ પાદુકા, જૂના જુત્તા હોય, તેવા વન્ય મુનિના પણ સુકા, માંસરહિત, ચામડી-નસોથી યુકત મx હાડકાથી જ પણ છે. તેમ જણાતું હતું, માંસ-લોહીથી નહીં. ઘન્ય મુનિના પગની આંગળી આવી સુંદર હતી - જેમ તુવે-મગ-અડદની કોમળ શીંગને છેદીને તડકો દેવાથી શુક, કરમાયેલી હોય, તેમ ધન્યના પગની આંગળીઓ હતી.
ધરાની જેઘાનું સૌદર્ય આવું હતું. જેમ કાક-કંક કે ટેખિકાવિકની જેવા હોય. ઘરના અનૂ આવા પ્રકારે હતા - કાલિ-મયુર કે ટેલિકાપર્વ હોય ધન્યના સાથળનું સૌદર્ય જેમ શામ, ભોરી, શલ્લકી, શાભલિ વૃક્ષનો છોડવા કે જે કોમળ હોય, તડકો દીધેલ હોય યાવત શુક થયેલ હોય, એવા ઈચના પણ હતા.
ધન્યમુનિનું કેડરૂપ મ આવા સ્વરૂપનું હતું. જેમ ઉંટ- -આદિના પગ હોય ધન્યનું ઉદર પ ભાજન આવું હતું જેમ શુક મસક, ભુંજવાની ઠીભ, કાષ્ઠ કથરોટની જેમ ઉંદર શુક હતું. ધન્યનું પાંસળીરૂષ કટક આવ્યું હતું - જેમ થાક, પાનક, મુંડની શ્રેણિ જેવું હતું. ધન્યની પૃષ્ઠ કરક ક-ગોળવર્તકશ્રેણી જેવું હતું. જ્યની છાતીરૂપ કટક - ચિત્તતૃણની સાદડી, વ્યંજન , તાલવૃત્ત જેવું હતું.
tવન્સની બાહા શમી-વાહા-અગતિની શીંગ જેવી હતી. જ્યના હાથ સુકુ છાણું, વડ x, પલાશ મ જેવા હતા ના હાથની આંગળી વટાણમગ-અડદની શીંગ, જે કોમળ હોય ત્યારે છેદીને તડકો દેવાથી સુકી થયેલી હોય, તેવી હતી. ધન્યની ડોક ઘડકુંડિકા-ઉચ્ચ સ્થાપકની ગીશ જેવી હતી. ધન્યની દાઢીતુંબડા કે હકુવાના ફળ કે આંબાની ગોઠી જેવી હતી જ્યના હોઠ જેમ સુકી જળો, લેખ ગોળી, લાખની ગોળીની જેવા હતા. ધન્યની જીભ વડપલાશ કે શાક બ જેવી હતી. ધન્યનું નાક આમ, ભાઇક, બીજોરુની સુકી પેશી જેવું હતું.
Page #19
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૦
૧૧૧
૧૧૨
અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
ધન્યની આંખ વીણા કે બદ્રીયકના છિદ્ર કે પ્રભાત કાળના તારા જેવી હતી. ધન્યના કાન મૂળાન્ચીભડાકારેલાની છાલ જેવા હતા. ધન્યનું મસ્તક કોમળ તુંબડુ કે આલુક, સેફાલ જેવું કોમળ હોય અને તડકે સુકવ્યું હોય તેવું હતું. ધન્યમુનિનું શીર્ષ શુષ્ક, રુક્ષ, નિમસિ, માત્ર અસ્થિ, ચમ-નાડીથી ઓળખાતું હતું, માંસ-લોહીથી નહીં. આ પ્રમાણે દરેક અંગના વર્ણનમાં જાણવું. વિશેષ એ - ઉદર, કર્ણ, જીભ, હોઠના વર્ણનમાં ‘અ’િ શબ્દ ન કહેતો, પણ માત્ર ચામડી અને નસો વડે જણાય છે, તેમ કહેવું. [ પ્રમાણે ધન્ય મુનિના શરીરનું સૌંદર્ય કેવું થયું હતું તે કી
ધન્યમુનિના પગ-જંઘા-ઉરુ શુક અને રુક્ષ હતા, તેની કેડરૂપી કટાહ માંસ ન હોવાથી ઉંચા, બહાર નીકળતા હતા. પડખાનો ભાગ ઉંચો, ઉદરરૂપી ભાજન પીઠને અડી ગયેલ, પાંસળીરૂપ કડા દેખાતા હતા, અક્ષમૂત્ર માળાની જેમ ગણી શકાય તેવી પૃષ્ઠ કરંડક સંધિ, ગંગાના તરંગરૂપ ઉદરરપ કટકનો વિભાગ, બાહ સુકા સર્ષ જેવી, શીથીલ ચોકડાની જેમ લબડતા અગ્ર હસ્ત, કંપવાતની જેમ કંપતી મસ્તક રૂપ ઘડી, કરમાયેલ મુખકમળ, ઉદ્ભટ ઘડા જેવું મુખ, બુડેલા નયનરૂપ કોશ હતા. આત્મ વીર્ય વડે જ ચાલતા કે ઉભતા હતા, ભાષા બોલું એમ વિચારતા થાકી જતા હતા. કોલસાની ભરેલી ગાડીની જેમ, અંદક મુનિ માફક જાણવું ચાવત રાખથી ઢંકાયેલ અગ્નિની જેમ તપ-તેજ વડે અને તપતેજ લક્ષ્મીથી શોભતા હતા.
• વિવેચન-૧૦ :
ત્રીજા વર્ગમાં યુનufધુન - દીક્ષા ગ્રહણ સાંભળીને મૂર્હિત થઈ, સાવધાન થયા પછી માતા અને પુત્રની દીક્ષાના નિષેધ અને સમર્થન વિષયક ઉક્તિ-પ્રયુક્તિ. - - મહાબલ-ભગવતી સૂત્રોક્ત.
કાવત્ર - શુદ્ધોદનાદિ, સંસ-ખરડાયેલ હાથ વડે દેવાતું, ઉઝિયામિયફેંકી દેવા યોગ્ય, શ્રમણ-નિર્ગુન્ય, અતિથિ-ભોજતકાળે આવેલ, કૃપણ-દરિદ્ર, વનીકયાયક, અમ્યુધિત-સુવિહિત સાધુ જેવી એષણા, પયયયા-પ્રકૃષ્ટ યનવાળા, પયતાગુરુ વડે અનુજ્ઞાત, પઝાહિય-પ્રકર્ષથી સ્વીકારેલ. વમના - શૂન્યચિત સહિત, અકલુષક્રોધાદિ કાલુષ્યરહિત, અવિષાદિ-વિષાદ હિત, અપરિતંતયોગી-અવિશ્રાંત સમાધિ,
યણ-પ્રાપ્ત યોગમાં ઉધમ, ઘટણ-અપાતની પ્રાપ્તિ માટે યd, યોગ-મન વગેરે સંયમ વ્યાપાર, હાપજd યથાલબ્ધ, સમુદાન-ભિક્ષા, બિલમિવ-બિલમાં સર્ષ પ્રવેશે તે રીતે.
તવ વનાવા - તપ વડે આકારનું સૌદર્ય. [કેવું થયું ?] ગુHી - સૂકી વચા, જરગ્ન-જીર્ણ, સપાન - જોડા, અસ્થિ-હાડકાં, શિરા-નાડી, - X - X - કલધાન્ય વિશેષ, સંગલિય-શીંગ, ફલિકા, તરણ-કોમળ, નવા. મિલાયમાણ-કરમાયેલ, કાકજંધા-વનસ્પતિ વિશેષ, તેની નસો દેખાતી હોય અને સંધિ સ્થાન જાડા હોય અથવા કાગળાની જંઘા, સ્વાભાવિક માંસ, લોહી હિત હોય છે. કાલિપોકાક જેઘા
નામક વનસ્પતિની ગાંઢ, ટેણિકાલ-તિક. બોરીકરીલ-બોરના વૃક્ષનો છોડ.
પિત્ત - કટીરૂપ પાતળાપણાથી બે અવયવ રૂપાણે. પાઠાંતરથી કટીપટ્ટ કે ઉંટના પગ, ઉંટના પણ બે ભાગરૂપે ઉંચા અને નીચે ધસતા હોય, તેનો જેવો પૂતપ્રદેશ. * * * સુક્કદિય-સુકાયેલ મસક, ભજ્જણય કમલ-ચણાદિ મુંજવાનું ભાજન-ઘડાદિની ઠીકરી તથા ક કોલંબ-વૃક્ષની શાખાનો નમેલો અગ્રભાગ અથવા લાકડાની કથરોટ. કેમકે છાતીના હાડકાં નીચે નમેલા હતા. પાંસુલી-પડખાનાં હાડકાં. સ્વાસ-દર્પણ આકૃતિવાળા ફૂરકાદિ. • x - સ્વાસકાવલી-દેવકુલ ઉપર રહેલ આમલસાર જેવી આકૃતિ. પાણ-ભાજનવિશેષ, મુંડા-ભેંસના વાડા આદિમાં રાખેલ વાડ કે કુંઠા. આવલિ-પંક્તિ. - x - કર્ણ-મુગટ આદિની કાનસ, ગોલક-ગોળ પાષાણાદિ..
૩ર - હૃદય, ચિત્ત-નૃણ વિશેષ, ક-ખંડ, સાદડી. વ્યંજનક-વાંસનો વીંઝણો, તાલિયંટ-તાલjરવીંઝણો, તેની જેવી પાતળી છાતી. સમી-કોઈ વૃક્ષ, તેના જેવા હાથ. છગણિય-છાણું, વીરા - ઘડો, કુંડિકા-કમંડલ, આદિ જેવી કૃશ ગ્રીવા. હનુય-દાઢી, ચિબુક, અલાળુ-તુંબડું, હકુવ-વનસ્પતિ વિશેષ, અંબગક્રિય-આંબાની ગોઠવી. જલોયબેઈન્દ્રિય જળજંતુ, સિલેસ-પ્લેખણ, ગુલિયા-ગુટિકા, અલક્તક-લાખનો સ. તેના જેવા સુકાયેલા હોઠ.
થT - કેરી, પેશિકા-ખંડ, અંબાલક-એક ફળ, માતુલુંગ-બીજોરુ, છિકછિદ્ર, પાસઈયતારિગા-પ્રભાતના તારા જેવા થોડાં તેજવાળા એવા લોચન. મૂલક-મૂળો, વાલુંક-ચીભડું, કારેલૂક-કારેલા, તેની છાલ જેવા પાતળા કાન. • x • આલુક-કંદ વિશેષ • x• સિહાઈય-સિતાલક ફળ વિશેષ - x • આ રીતે પગથી માથા સુધી ધન્યમુનિનું વર્ણન કર્યું. ફરી પણ તેની જેમજ બીજા પ્રકારે વર્ણવે છે -
ધન્યમુનિ કેવા થયા ? માંસ અભાવે શુક, ભુખના યોગથી રક્ષ. x - વિષય-વિકૃત, તટી-પડખા, કરાલ-ઉત્ત, માંસ ક્ષીણ થવાથી હાડકાં ઉંચા દેખાતા હતા. કટાહ-કાચબાના પૃષ્ઠ ભાગ જેવા. *X - પૃષ્ઠ-પાછળના ભાગને આશ્રીને, તેમાં રહેલ યકૃત, પ્લીહા આદિ ક્ષીણ થવાથી. મધ્યમાં દુર્બલ હોવાથી ઉદરની અડકેલ. પાંલિ કટક-પડખાનો ભાગ વલયાકાર થઈ ગયો, અક્ષમાળાની જેમ ગણી શકાય તેવા, કેમકે માંસ રતિ હોવાથી અતિવ્યસ્ત હતા. * * * * * કડાલિ-ઘોડાના મોઢાને અંકુશમાં રાખવા માટેનું લોઢાનું ચોકડું. • x • કંપણવાઈઅ-કંપન વાયુ રોગવાળા, વેવમાણીયા-કંપતી એવી. - x - ઉoભડ-વિકરાળ, ઘડાના મુખ જેવું. ઉલ્લુડ-અંદર ઉતરી ગયેલ આંખો. જીવ જીવેણ-જીવના સામર્થ્યથી, શરીર સામર્થ્યથી નહીં.
• સૂત્ર-૧૧,૧૨ :
[૧૧] તે કાળે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા. તે કાળે ભગવંત મહાવીર પધાર્યા, "ા નીકળી. શ્રેણિક નીકળ્યો. ધર્મકથા કહી, પદા પાછી ગઈ. ત્યારે શ્રેણિકે ભમહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજીને ભગવંત વંદન-નમન કર્યા. પછી પૂછ્યું - હે ભગવન્! આ ઈન્દ્રભૂતિ આદિ ૧૪,ooo
Page #20
--------------------------------------------------------------------------
________________
૩/૧/૧૧,૧૨
૧૧૩
૧૧૪
અનુત્તરોપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ સંયમ અને તપથી આત્માને ભાવતા વિચારે છે. પછી સુન મુનિ ઉદર તપથી અંદકની જેમ તે કાળે રાજગૃહના ગુણશીલ ત્ર્ય સ્વામી પધાર્યા. ઉદા નીકળી, રાજ નીકળ્યો, ધર્મકથા કહી, રાજા પાછો ગયો, દા પાછી ગઈ.
કોઈ દિવસે મધ્યરાત્રિ કાળે ધમાગાિ કરતા કંદકની જેમ વિચાર આવ્યો. યાવતુ સુનબ મુનિનો ઘણાં વર્ષનો પ્રચયિ. ગૌતમસ્વામીની પૃચ્છા યાવતુ સવર્થિ સિદ્ધ દેવ, 13-સાગરોપમ સ્થિતિ, મહાવિદેહે મોક્ષે જશે. રીતે બીજી આઠેને કહેવા. વિરોષ એકે - ક્રમથી - બે રાજગૃહે, બે સાકેd, બે વાણિજય ગામે, નવમો નવમો હસ્તિનાપુરે દશમે રાજગૃહે હતો, નવની માતાનું નામ ભદ્રા, નવેના ૩ર-કન્યા સાથે લગ્ન, થાવસ્યપુત્રની જેમ નવેની દીક્ષા, દશમાં વેહલ્લનો મહોત્સવ તેના પિતાએ કર્યો. વેહ૪નો સાત્રિ પર્યાય છ માસ, ધન્યનો નવમાસ, બાકીનાનો ઘણાં વર્ષોનો દીપચયિ હતો. | હે જંબૂ! દિકર, તિર્થંકર, સ્વયંસંબુદ્ધ, લોકનાથ, લોક પ્રદીપ, લોકપોતકર, અભયદય, શરણ-ચક્ષુ-માધિમંદિય, ધર્મદિશક, ધર્મવિર ચાતુરંત ચક્રવર્તી અપતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનધાક, જિન-જાવક, બુદ્ધ-બોધક, મુકતમોક, તીણતા ઈત્યાદિ ભગવંત મહાવીરે અનુત્તરો ના ત્રીજા વગનો આ અર્થ કહ્યો છે.
શ્રમણોમાં કયા અણગર મહા દુકન્કારક અને મહાનિર્જરાતક છે ? હે શ્રેણિક! - x - તેમાં ધન્ય અણગર મહાદુકરકાક અને મહાનિર્જરાતરક છે.
ભગવન! એમ કેમ કહ્યું?* - હે શ્રેણિક! તે કાળે, તે સમયે કાર્કદી નગરી હતી, યાવતુ ઉપરી પ્રાસાદે ધન્ય વિચરતો હતો. ત્યારે કોઈ દિવસે હું પૂવનિમૂન વિચરતા, ગમાનુગામ ચાલતા, કાકી નગરીએ સહમ્રામવન ઉંધાને આવ્યો. યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કર્યા. યાવતુ વિચરતો હતો. હર્ષદા નીકળી યાવત્ ધ એ દીક્ષા લીધી ઈત્યાદિ પૂર્વવત ધન્યમુનિના શરીરનું વન યાવતુ શોભતા રહ્યા છે. તેથી તે શ્રેણિક તેને યાવતું મહાદુક્કરકારી કહn.
ત્યારે શ્રેણિક રાજ, ભગવત પાસે આ અર્થ સાંભળી, સમજી, હર્ષિત થઈ, ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી, વાંદી-નમીને ધન્યમુનિ પાસે આવ્યો. આવીને ધન્યને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વદી-નમીને કહ્યું - આપને ધન્ય છે, આપ સુપુણસ, સુકૃતાર્થ અને કૃતલક્ષણ છો, જન્મ અને જીવનનું ફળ આપે પ્રાપ્ત કર્યું છે. એમ કહી વાંદી-નમી, ભગવંત પાસે આવી, ભગવંતને પ્રણ વખત વંદનનમન કરીને, જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા.
[૧] ત્યારપછી તે ધન્યમુનિને કોઈ દિવસે મધ્યરાત્રિમાં ધર્મજાગરિકા કરતા આવા પ્રકારનો મનોગત સંકલ્પ થયો કે હું આ ઉદર તપથી અંદકની જેમ જાણવું, તો ભગવંતને પૂછીને ચાવતું સ્થવિરો સાથે વિપુલ પતિ ચા. માસિકી સંવેદના, નવમાસ પર્યાય યાવત કાળમાસે કાળ કરી, ઉપર ચંદ્રાદિથી ઉો, નવ પૈવેયકથી પણ ઘણે ઉંચે જઈને સવિિસદ્ધ વિમાને દેવપણે ઉત્પન્ન થયા. તે રીતે જ સ્થવિરો ઉતય િયાવતુ આ તેના ઉપકરણાદિ છે..
- ગૌતમસ્વામીનો પ્રસ્ત ભગવંતનો ઉત્તર-સ્જદકની જેમ સવસિદ્ધ વિમાને ઉપજ્યા. ધન્યદેવની કાલસ્થિતિ- ૩૩ સાગરોપમાં તે દેવલોકથી ચ્યવીને મહાવિદેહે ઉત્પન્ન થઈ મોક્ષે જશે. હે જંબૂ! શ્રમણ ભગવતે પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે.
વર્ગ-૩, અધ્યયન-૨ થી ૧૦.
– X - X - X - X – • સૂઝ-૧૩ -
ઉોપ હે જંબા તે કાળે, તે સમયે કાર્કદી નગરીમાં ભદ્રા નામે આ સાવિાહી રહેતી હતી. તેણીને સુનબ નામે અહીન યાવતું સુરષ, પાંચ ધાનીથી પાલન કરાતો, ધન્ય જેવો પુત્ર હતો. તેની જેમજ ૩ર-કન્યા સાથે લગ્ન યાવતુ ઉપરી પ્રાસાદમાં વિચરે છે.
તે કાળે સમોસરણ, દીન્યની માફક સુનક્ષત્ર નીકળ્યો. થાવરચાયુગની જેમ દીક્ષા યાવતુ ઈયસિમિતાદિ યુકત અણગાર થયો. ત્યારે સુનક્ષત્ર અણગારે, દીક્ષાના દિવસથી જ ભમહાવીર પાસે ધન્ય માફક અભિગ્રહ લીધો ચાવતું : x • સંયમથી યાવતું વિચારે છે. બાહ્ય જનપદમાં વિચ, ૧૧-અંગો ભણા. [15/8|
મુનિ દીપરત્નસાગરે કરેલ અનુત્તરોપપાતિક દશાનો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
0
– X
- X
- X
- X
- 0
Page #21
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.