SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧/૧૧,૧૨ ૧૧૩ ૧૧૪ અનુત્તરોપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ સંયમ અને તપથી આત્માને ભાવતા વિચારે છે. પછી સુન મુનિ ઉદર તપથી અંદકની જેમ તે કાળે રાજગૃહના ગુણશીલ ત્ર્ય સ્વામી પધાર્યા. ઉદા નીકળી, રાજ નીકળ્યો, ધર્મકથા કહી, રાજા પાછો ગયો, દા પાછી ગઈ. કોઈ દિવસે મધ્યરાત્રિ કાળે ધમાગાિ કરતા કંદકની જેમ વિચાર આવ્યો. યાવતુ સુનબ મુનિનો ઘણાં વર્ષનો પ્રચયિ. ગૌતમસ્વામીની પૃચ્છા યાવતુ સવર્થિ સિદ્ધ દેવ, 13-સાગરોપમ સ્થિતિ, મહાવિદેહે મોક્ષે જશે. રીતે બીજી આઠેને કહેવા. વિરોષ એકે - ક્રમથી - બે રાજગૃહે, બે સાકેd, બે વાણિજય ગામે, નવમો નવમો હસ્તિનાપુરે દશમે રાજગૃહે હતો, નવની માતાનું નામ ભદ્રા, નવેના ૩ર-કન્યા સાથે લગ્ન, થાવસ્યપુત્રની જેમ નવેની દીક્ષા, દશમાં વેહલ્લનો મહોત્સવ તેના પિતાએ કર્યો. વેહ૪નો સાત્રિ પર્યાય છ માસ, ધન્યનો નવમાસ, બાકીનાનો ઘણાં વર્ષોનો દીપચયિ હતો. | હે જંબૂ! દિકર, તિર્થંકર, સ્વયંસંબુદ્ધ, લોકનાથ, લોક પ્રદીપ, લોકપોતકર, અભયદય, શરણ-ચક્ષુ-માધિમંદિય, ધર્મદિશક, ધર્મવિર ચાતુરંત ચક્રવર્તી અપતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનધાક, જિન-જાવક, બુદ્ધ-બોધક, મુકતમોક, તીણતા ઈત્યાદિ ભગવંત મહાવીરે અનુત્તરો ના ત્રીજા વગનો આ અર્થ કહ્યો છે. શ્રમણોમાં કયા અણગર મહા દુકન્કારક અને મહાનિર્જરાતક છે ? હે શ્રેણિક! - x - તેમાં ધન્ય અણગર મહાદુકરકાક અને મહાનિર્જરાતરક છે. ભગવન! એમ કેમ કહ્યું?* - હે શ્રેણિક! તે કાળે, તે સમયે કાર્કદી નગરી હતી, યાવતુ ઉપરી પ્રાસાદે ધન્ય વિચરતો હતો. ત્યારે કોઈ દિવસે હું પૂવનિમૂન વિચરતા, ગમાનુગામ ચાલતા, કાકી નગરીએ સહમ્રામવન ઉંધાને આવ્યો. યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કર્યા. યાવતુ વિચરતો હતો. હર્ષદા નીકળી યાવત્ ધ એ દીક્ષા લીધી ઈત્યાદિ પૂર્વવત ધન્યમુનિના શરીરનું વન યાવતુ શોભતા રહ્યા છે. તેથી તે શ્રેણિક તેને યાવતું મહાદુક્કરકારી કહn. ત્યારે શ્રેણિક રાજ, ભગવત પાસે આ અર્થ સાંભળી, સમજી, હર્ષિત થઈ, ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી, વાંદી-નમીને ધન્યમુનિ પાસે આવ્યો. આવીને ધન્યને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વદી-નમીને કહ્યું - આપને ધન્ય છે, આપ સુપુણસ, સુકૃતાર્થ અને કૃતલક્ષણ છો, જન્મ અને જીવનનું ફળ આપે પ્રાપ્ત કર્યું છે. એમ કહી વાંદી-નમી, ભગવંત પાસે આવી, ભગવંતને પ્રણ વખત વંદનનમન કરીને, જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા. [૧] ત્યારપછી તે ધન્યમુનિને કોઈ દિવસે મધ્યરાત્રિમાં ધર્મજાગરિકા કરતા આવા પ્રકારનો મનોગત સંકલ્પ થયો કે હું આ ઉદર તપથી અંદકની જેમ જાણવું, તો ભગવંતને પૂછીને ચાવતું સ્થવિરો સાથે વિપુલ પતિ ચા. માસિકી સંવેદના, નવમાસ પર્યાય યાવત કાળમાસે કાળ કરી, ઉપર ચંદ્રાદિથી ઉો, નવ પૈવેયકથી પણ ઘણે ઉંચે જઈને સવિિસદ્ધ વિમાને દેવપણે ઉત્પન્ન થયા. તે રીતે જ સ્થવિરો ઉતય િયાવતુ આ તેના ઉપકરણાદિ છે.. - ગૌતમસ્વામીનો પ્રસ્ત ભગવંતનો ઉત્તર-સ્જદકની જેમ સવસિદ્ધ વિમાને ઉપજ્યા. ધન્યદેવની કાલસ્થિતિ- ૩૩ સાગરોપમાં તે દેવલોકથી ચ્યવીને મહાવિદેહે ઉત્પન્ન થઈ મોક્ષે જશે. હે જંબૂ! શ્રમણ ભગવતે પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો છે. વર્ગ-૩, અધ્યયન-૨ થી ૧૦. – X - X - X - X – • સૂઝ-૧૩ - ઉોપ હે જંબા તે કાળે, તે સમયે કાર્કદી નગરીમાં ભદ્રા નામે આ સાવિાહી રહેતી હતી. તેણીને સુનબ નામે અહીન યાવતું સુરષ, પાંચ ધાનીથી પાલન કરાતો, ધન્ય જેવો પુત્ર હતો. તેની જેમજ ૩ર-કન્યા સાથે લગ્ન યાવતુ ઉપરી પ્રાસાદમાં વિચરે છે. તે કાળે સમોસરણ, દીન્યની માફક સુનક્ષત્ર નીકળ્યો. થાવરચાયુગની જેમ દીક્ષા યાવતુ ઈયસિમિતાદિ યુકત અણગાર થયો. ત્યારે સુનક્ષત્ર અણગારે, દીક્ષાના દિવસથી જ ભમહાવીર પાસે ધન્ય માફક અભિગ્રહ લીધો ચાવતું : x • સંયમથી યાવતું વિચારે છે. બાહ્ય જનપદમાં વિચ, ૧૧-અંગો ભણા. [15/8| મુનિ દીપરત્નસાગરે કરેલ અનુત્તરોપપાતિક દશાનો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ 0 – X - X - X - X - 0
SR No.009042
Book TitleAgam 09 Anuttaropapatik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages21
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 09, & agam_anuttaropapatikdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy