Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
View full book text
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાબ્દિ સ્મૃતિગ્રંથ
કવિ ગયા
વિ ગયા વકતા ગયા ગયા જ્ઞાનકા ચ; સર્વ ધર્મ સમજાવતા ગયા ગુરુ નાનચંદ.
પૂ. ગુરુજીની વિદાયને
[૧૩૬]
Jain Education International
હિ'મતદાન ગઢવી
બંધ દ્વારે આવશે પ્રકાશની નો'તી ખબર ! સંત દ્વારે પહોંચશે આ શ્વાસની નાતી ખબર.
નાતી ખબર કે ખેલશે। મારા હૃદયની વાતને ! નો'તી ખબર કે ખેાલશે! મારા હૃદયની વાતને.
મળશે. તમારા જ્ઞાનની મળશે . તમારા માનની
—શ્રી અમુભાઈ શેખાણી
મેળાપની આવી ઘડી ને આપલે જામી પડી ! શોધતા તા, જે કડી સ્વામી તરફથી સાંપડી.
લીધું ઘણું છે. આપથી દેવાય શું આ હાથથી
સૌરભ મારા શ્વાસને ! મીઠી નજર આ દાસને.
દીધુ નહિ કઈ જાતથી ! વંદન કરું છું' જાતથી.
દેનાર જ્યાં સમ્રાટ છે લેનાર તે લાચાર છે, લેનાર લેશે કેટલું ? દેનાર તા
દાતાર છે.
યાદ રહેશે આપની વાણી, વિનય ને વાતડી, ભૂલશે કાયા કદી ? યાદ કરશે આંખડી.
યાદ કરો કાકી, ભેગા થયા તાં' મારખી, ભૂલે મારી ભૂલજો, સભારશે ના – કોઈી.
વેદના છે અંતરે ! “Àખાણી”થી સહેવાય ના ! વિદાયને શકાય ના રહેવાય ના કહેવાય ના !
For Private Personal Use Only
વ્યકિતત્વ દર્શન
www.jainelibrary.org

Page Navigation
1 ... 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856