Book Title: Yogvinshika Part 01 Author(s): Yugbhushanvijay Publisher: ZZZ Unknown View full book textPage 7
________________ ચાલત. પણ પાર ખુબ જ પ્રમાણિક વિડ્રાન જ્ઞાની હતા. માટે જ તેમણે પોતાની પ્રતિના જગાવી. આ પ્રતિજ્ઞાના કારણે તેમને સાધ્વીજીના શિષ્ય થવુ હતું. પરંતુ આપણા વ્યાસનમાં પુરુષવર્ગ ધર્માર્થાર્યના ગ્રામ્ય બની શઈ. તેથી તેમને આચાર્ય મહારાજ પાસે મોકલ્યા. ભને તેમનો જૈન શાસન સાથે સંબંધ થયો. ધમ િસ્થાયી બૈયું 3 લાયક અને માની જીવ છે, અને આવા જીવો એ વ્યાસની મળે તો બહુ સારું થાય તેથી તેમને તેમને દીના આપી, અને તેથી જૈન વ્યાસનને દરિાસુરી જેવું વિતાન, જ્ઞાની એવું અણમોલ રત્ન મળ્યું. અને દરિભસૂરીએ તેમાંથી જૈન દર્શનનું મામણ મેળવ્યું. દીભ સૂરીને જિન આગમાં મળ્યાં પછી લખ્યું કે કોઇપણ વ્યક્તિ જન માગી વિના પોતાની ઉલ્હાર કરી કે નહી અમને પણ માગણી ન મળ્યા હોત તો મા સંસારરુપી સુમુઢમાં ક્યાંય ફ્ળી ગયા હોત. માટે આ તત્વજ્ઞાનની પ્રાપ્તિ વગર દરેક આત્માને ભયંસ્ફૂર નુક્શાન થવાની શક્યતા છે. એમને બે સીટે આ તત્વજ્ઞાનની ઠેર ઠેર પ્રાથા કરી છે. સ્વાધ્યાયુ આપણા જીવનનું ર્તવ્ય છે. ચા તત્વજ્ઞાનની પખ ત્યારે આવે જ્યારે આપણે તેમા ખપી જઈએ. અને તેમાં જ ખપી મજા છે. મહાપુરુષોએ આ શાસ્ત્રોની બે મોઢે યેશા કરી છે. આપણા શાસ્ત્રી તતને પણ પ્રભાવીત કરીથાક્યા માટે વિચારજો આપણને કેવું વ્વાસન મળ્યુ છે. આ ગ્રંથના પહેલા બ્લોકનો ભાપણે વિચાર કરીએ શીડા એટલે વીસ લોક અને થોગવિશીડા એટલે જેમાં યોગમાર્ગનું સાંગોપાંગ વર્ણન છે તે. યોગ શબ્દ અત્યારે બહુ જ પ્રચલીત છે, પરંતુ અત્યારે યોગ વાબ્દનો અર્થ પ્રાશન તરીકે કરાય છે, જૈમકે ૫માસન વગેરેને અત્યારે યોગ કહેવામાં આવે છે, પરંતુ આ એક ભ્રમ છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 370