Book Title: Vipul ane Vijan Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 3
________________ બોધ કથાઓ વર્ષ દરમિયાનના વિચાર્યા વગરના કાર્યોથી તારું ભાગ્ય બદલાઈ ગયું. જે તાજ તારા માટે જ નિર્માયો હતો તે કેવળ જમીનમાંથી મળેલા સોનાનો ચરુ બનીને રહી ગયો.” તેણે વિજનને કહ્યું, “તારી પ્રાર્થનાઓ, માનવતા અને ધર્મ પ્રત્યેના વિશ્વાસને કારણે તારું ભાગ્ય પણ બદલાઈ ગયું જે ખૂનીને હાથે તારું મોત થવાનું હતું તે નાના સરખા ઘાથી પૂરું થઈ ગયું. બંને મિત્રો પોતાના કાર્યો તથા તેના પરિણામનો વિચાર કરતાં જિંદગીનો હેતુ સમજીને ગામમાં પાછા ફર્યા. દરેકના ભાગ્યન્ને તેમનું કર્મ ચલા છે. અથવા આ જન્મમાં કેં પાછલા કોઈ જન્મમાં કરેલા સાશં કાર્યો અને ઉમદા બચાવ્સ તમારા કર્મને ચલાવૈ છે. પોતાનું માત્ર જાણીને દવપુલ તથા બજને તેમનું વર્તન બદલી નાંખ્યું એક ના વર્તણૂંક ખરાબ થઈ તો બીજાની સાન્ન થઈ. ઉદ્ધતાઈ અને ભૌતિક વસ્તુઓ પ્રત્યેના રાગને કારણે ત્રપુરાના ખરાબ કમ બંદ્યાયા. જેથી તેની અવળી ગત થઈ. સામે પક્ષે માનવતા, પ્રાર્થના અને દૈવી તત્વમાં શ્વાસને કારણે જનના સારાં કમો બંદ્યાયા. જેને લીધે તેનું ભાવિ સારું બળ્યું. આપણે સહુ સા? વર્તણૂંક દ્વાણ વર્તમાન તથા ભવિષ્યને ઉજળું છે? શકાઍ. 158 જૈન કથા સંગ્રહPage Navigation
1 2 3