Book Title: Vinayopasana
Author(s): Laghuraj Swami
Publisher: Shrimad Rajchandra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 498
________________ (૪૪૪) (૮-૧૦) (૧૧) (૧૨) (૧૩) દુર્ગેઈ નિબંધણાઈ, અઠ્ઠારસ પાવઠાભાઈ એગોહનશ્ચિમે કોઈ, નાહમન્નસ્સ કસ્સઈ. એવં અદણ મણસો, અપ્રાણમણસાસઈ. એગો મે સાસઓ અપ્પા, નાણ દંસણ સંજુઓ; સેસા મે બાહિરા ભાવા, સવ્વ સંજોગ લખ્ખણા. સંજોગ મૂલા જીવેણ, પત્તા દુખ પરંપરા; તન્હા સંજોગ સંબંધ, સવ્વ તિવિહેણ વોસિરિએ. અરિહંતો મહદેવો, જાવજીવં સુસાહુણો ગુરુણો; જિણપન્નત્ત તત્ત, ઈએ સમ્મત્ત મએ ગહિએ. ખમિઆ ખમાવિએ મઈ, ખમિએ સવ્વ જીવ નિકાય, સિદ્ધહ સાખ આલોયણહ, મુઝઝહ વઈર ન ભાવ. સવ્વ જીવા કર્મો વસ્ય, ચઉદહરાજ ભમંત; તે મે સબ ખમાવિઆ મુદ્ગવિ તેહ ખમંત, જે જે મહેણ બદ્ધ, જે જે વાણ ભાસિઅ પાવું; જે જે કાણ ક્ય, મિચ્છા મિ દુક્કડં તસ્ય. (સંથારા પોરિસીમાંથી) (૧૪) (૧૫) (૧૬) (૧૭) અર્થ ૩ જ્યારે મને પ્રમાદ ઘેરી વળે, ત્યારે રાત્રીએ દેહ સમાધિ અર્થે આહાર, ઉપાધિ (પરિગ્રહ) અને શરીરને ત્રણ યોગથી (મન,વચન અને કાયાથી) અને ત્રણ કરણે (કરવું, કરાવવું અને અનુમોદવું) કરી વોસરાવું છું. ચાર મંગલ છે. અરિહંત મંગલ છે, સિદ્ધ મંગલ છે, સાધુ મંગલ છે. અને કેવલીએ પ્રરૂપેલો ધર્મ મંગલ છે. | ચાર લોકોત્તમ છે. અરિહંત લોકોત્તમ છે, સિદ્ધ લોકોત્તમ છે, સાધુ લોકોત્તમ છે અને કેવલીએ પ્રરૂપેલો ધર્મ લોકોત્તમ છે. (૫) છે

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502