Book Title: Vidyalayna Vidyarthione
Author(s): Vijaydharmsuriji
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ ૨૨૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્ર‘થ ફૂલટા બની ગઈ છે. અને એનું જ નામ મિથ્યાદેશન અથવા ભયંકર અજ્ઞાનભાવ છે. એ પરિસ્થિતિના કારણે જ આ જીવાત્માનું અનંત કાળથી સ`સારપરિભ્રમણ અને દુઃખદર્દ ભર્યું" અશાંત વાતાવરણ ચાલુ છે. જ્ઞાનચેતના–અજ્ઞાનચેતના-બુદ્ધિ, ચેતના અથવા જ્ઞાન અલ્પ હાય કે અધિક હાય તે ગૌણુ ખાખત છે; અને અલ્પ કે અધિક પ્રમાણમાં વિદ્યમાન જ્ઞાન પેાતાના આત્મમંદિરમાં અજવાળાં પ્રગટાવે એ મુખ્ય ખાખત છે. માહ્ય ભાવેામાં જ્ઞાનચેતના ગમે તેટલાં અજવાળાં પ્રગટાવે પણ પેાતાની જ્ઞાનચેતના પૈાતાના આત્મમંદિરમાં અજવાળાં ન પ્રગટાવે તેા એ જ્ઞાન કિવા ચેતના ગમે તેટલા વધુ પ્રમાણમાં હોય તેપણ તેની કશી કિંમત નથી. તત્ત્વદૃષ્ટિએ જોઈએ તેા, એ જ્ઞાનચેતના નહીં પણ અજ્ઞાનચેતના છે. જૈન દનમાં અભવ્ય આત્માઓના નવ પૂર્વ સુધી વિકાસ પામેલા જ્ઞાનને પણ જ્ઞાન તરીકે ન ગણતાં, આ કારણે જ, અજ્ઞાન ગણવામાં આવેલ છે. જ્યારે માષષ મુનિવરના અષ્ટ પ્રવચનમાતા જેટલા અલ્પ જ્ઞાનને પણુ, તે પેાતાના આત્મ-મંદિરમાં અજવાળાં પ્રગટાવ નાર હેાવાથી, સમ્યગજ્ઞાન ગણવામાં આવેલ છે. જ્ઞાનચેતનાનું પેાતાના આત્મદેવ સાથે મિલન—જ્ઞાન, કિવા ચેતનાનું એકાદ પણ નિર્મળ કિરણ એ દિવ્ય યાતિ છે. હજારો કે લાખા સૂર્ય-ચંદ્રનાં અજવાળાં જે પ્રકાશ આપવા અસમર્થ છે તે પ્રકાશ આપવાની અદ્ભુત શક્તિ એ દ્ઘિન્ય જાતિમાં રહેલી છે. પણ એ મને કયારે કે જ્યારે ભૌતિક વિજ્ઞાનની સાથે જ સપૂર્ણતયા જોડાયેલ જ્ઞાનચેતનાનુ' પેાતાના અલખનિરંજન અનંતના સ્વામી આત્મદેવ સાથે જોડાણ થાય. ચેાગિરાજ શ્રી આનંદઘનજી મહારાજના શબ્દોમાં વિચારીએ તે— k ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરા રે, એર ન ચાહું રે ક ́ત ” —એ ભાવ આવે ત્યારે. જ્ઞાન-ચેતનાનું પેાતાના આત્મદેવ સાથે મિલન એનુ` જ નામ સમ્યક્ દન છે; અધ્યાત્મના સુધાસાગરનું એ જ અમૃતિષ'દુ છે. અને મુક્તિના પવિત્ર રાજમા નું એ જ મોંગલ પ્રસ્થાન છે. યુગવીર આચાર્ય દેવ—શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના સદુપદેશક માનનીય યુગવીર આચાર્ય દેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ વમાન યુગના એક અધ્યાત્મયાગી મહાપુરુષ હતા. શ્રમણ ભગવાન મહાવીરના અધ્યાત્મવાદના પવિત્ર સંદેશ સારાય ભારતના ગામડે ગામડે અને શહેરે શહેરે પાવિહાર કરીને પહેાંચાડનારા એ સમ સંદેશવાહક હતા. ભૌતિક વાદને જ મુખ્યપણે પાષણ આપનાર પશ્ચિમની કેળવણીના પ્રવાહ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા જાય છે, તેમ જ વમાન યુગની નવી પ્રજાને અનુકૂલપ્રતિકૂલ સ’જોગામાં પણ એ શિક્ષણ આપ્યા સિવાય ચાલવાનું નથી એ ખામતના એમના હૈયામાં બરાબર ખ્યાલ આવ્યા હતા. આજની નવી પ્રજા એ પશ્ચિમની કેળવણી પાછળ ભારતની અધ્યાત્મવાદની પતિતપાવન સ`સ્કૃતિનું રખેને વિસ્મરણ ન કરી જાય, એ અગે એ મહાત્માનાં હૃદય-મદિરમાં સતત ચિંતા રહેતી હતી. અને એ સ`જોગામાં પશ્ચિમની કેળવણી સાથે અધ્યાત્મભાવની સસ્કૃતિ નવી પ્રજાના જીવનમાં હરહ ંમેશ જીવંત ખની રહે, આ શુભ ભાવનાથી એ યુગવીર આચાય દેવે અધ્યાત્મભાવના સવેર્વોચ્ચ શિખરે આરૂઢ થયેલા તેમ જ અધ્યાત્મભાવના સંરક્ષણ અને સવર્ધન માટે ધમતી ના પ્રવક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3