Book Title: Vachanamrut 0917
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 917 આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અમદાવાદ, ભીમનાથ, વૈ૦ સુદ 6, 1956 આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં. તે સફળ થશે. ‘ચતુરંગુલ હૈ દ્રગસેં મિલ હૈ - એ આગળ પર સમજાશે. એક સ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. 1 જુઓ આંક 265 નું પદ 7 મું.

Loading...

Page Navigation
1