Book Title: Vachanamrut 0730 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 730 આત્મસિદ્ધિ'ની ટીકાનાં પાનાં મળ્યાં છે. વવાણિયા, માર્ગશીર્ષ સુદ 12, 1953 સર્વજ્ઞાય નમ: ‘આત્મસિદ્ધિ’ની ટીકાનાં પાનાં મળ્યાં છે. જો સફળતાનો માર્ગ સમજાય તો આ મનુષ્યદેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ છે, એમાં સંશય નથી.Page Navigation
1