Book Title: Vachanamrut 0543 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 543 અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે મુંબઈ, કારતક, 1951 અન્ય સંબંધી જે તાદામ્યપણું ભાસ્યું છે, તે તાદામ્યપણે નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, યાવત્ તથારૂપમાં શમાયા છે.Page Navigation
1