Book Title: Vachanamrut 0543
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 543 અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે મુંબઈ, કારતક, 1951 અન્ય સંબંધી જે તાદામ્યપણું ભાસ્યું છે, તે તાદામ્યપણે નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, યાવત્ તથારૂપમાં શમાયા છે.

Loading...

Page Navigation
1