Book Title: Vachanamrut 0440
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 440 કલ્યાણની જિજ્ઞાસાવાળો એક કાગળ ગઈ સાલમાં મુંબઈ, ચૈત્ર સુદ 9, 1949 મુમુક્ષભાઈ સુખલાલ છગનલાલ, વીરમગામ. કલ્યાણની જિજ્ઞાસાવાળો એક કાગળ ગઈ સાલમાં મળ્યો હતો, તેવા જ અર્થનો બીજો કાગળ થોડા દિવસ થયાં મળ્યો છે. કેશવલાલનો તમને ત્યાં સમાગમ થાય છે એ શ્રેયવાળો જોગ છે. આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારાં કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે.

Loading...

Page Navigation
1