Book Title: Vachanamrut 0435
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 435 મણિરત્નમાળા' તથા યોગકલ્પદ્રુમ વાંચવા મુંબઈ, ફાગણ વદ 0)), 1949 ‘મણિરત્નમાળા' તથા ‘યોગકલ્પદ્રુમ’ વાંચવા આ જોડે મોકલ્યાં છે. જે કંઈ બાંધેલાં કર્મ છે, તે ભોગવ્યા વિના નિરૂપાયતા છે. ચિંતારહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે વેદવું, એવો શ્રી તીર્થંકરાદિ જ્ઞાનીઓનો ઉપદેશ

Loading...

Page Navigation
1