Book Title: Vachanamrut 0365
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 365 ‘પ્રાણવિનિમય’ નામનું મેમેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે; એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી; મુંબઈ, વૈશાખ સુદ 11, શનિ, 1948 આજે પત્તે પહોંચ્યું છે. વ્યવસાય વિશેષ રહે છે. ‘પ્રાણવિનિમય’ નામનું મેરામેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે, એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી; તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે. તેમાં કેટલીક અસંભવિતતા છે. જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે, અમને તો તે પ્રત્યે કંઈ લક્ષ આપી સમજાવવાની ઇચ્છા થતી નથી, અર્થાત ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી. અત્ર સમાધિ છે. બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે. સંસ્વરૂપપૂર્વક નમસ્કાર,

Loading...

Page Navigation
1