Book Title: Vachanamrut 0065
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 65 ગણ્યા દિવસમાં આવું છું - ધર્મનિષ્ઠ આત્માને શાંતિ : એક પુણ્ય મોરબી, જેઠ સુદ 10, સોમ, 1945 તમારો અતિશય આગ્રહ છે અને ન હોય તોપણ એક ધર્મનિષ્ઠ આત્માને જો કંઈ મારાથી શાંતિ થતી હોય તો એક પુણ્ય સમજી આવવું જોઈએ. અને જ્ઞાનીદ્રષ્ટ હશે તો હું જરૂર ગણ્યા દિવસમાં આવું છું. વિશેષ સમાગમે.

Loading...

Page Navigation
1