Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 230
________________ વિષય ૧૭-૧૮ ૨૫ ૨૮ ૩૧ પરિશિષ્ટ-૧ ઉપદેશમાલા બાલાવબોધ' અંતર્ગત દતકથાઓ ૧ કથા | ગાથા ૧. સંવાહન રાજાના ગર્ભસ્થ લોકમાં પુરુષની મુખ્યતા વિશે. અંગવીર પુત્રની કથા ૨. ભરતેશ્વર ચક્રવર્તી અને આત્મા સાક્ષી આપે એ જ પ્રસન્નચંદ્ર રાજર્ષિની | કર્તવ્ય પ્રમાણ છે એ વિશે. કથા. ૩. બાહુબલિની કથા. ક્રોધ-અહંકારાદિ અશુભ ભાવથી સિદ્ધ ન થાય એ વિશે. ૪. સનસ્કુમાર ચક્રવર્તીની | હળુકર્મી જીવ થોડામાં પણ કથા બોધ પામે એ વિશે (રૂપના અનિત્યાપણા વિશે.) ૫. બ્રહ્મદત્ત ચક્રવર્તીની તથા ભારેકર્મી જીવ કેમેય બોધ પામે ઉદાયી ગજાના મારણહાર નહીં એ વિશે. દ્રવ્યસાધુની કથા ૬. ભીલની કથા તથા તે પાછલા ભવનાં અને આ અંતર્ગત વસંતપુરના ! ભવનાં કેટલાંયે પાપ એવાં હોય અનંગસેન સોનીની કથા. | જે બોલી પણ ન શકાય એ (જાસાસાસાની કથા). | વિશે. ૭. મૃગાવતીની કથા. સ્વદોષ સમ્યકપણે સ્વીકારવા ખમાવવા વિશે. ૮. જબૂસ્વામી અને પ્રભવ કષાયનો હેતુ ભોગેચ્છામાં ચોરની કથા. હોવા વિશે. ૯. ચિલાતીપુત્રની કથા. ક્રકમાં જીવ ધર્મપ્રભાવે બોધ પામે એ વિશે. ૧૦. ઢંઢણકુમારની કથા. વિવેકી માણસ પોતાની પ્રતિજ્ઞા નિભાવે એ વિશે. ૧૧. સ્કંદકુમાર અને એમના વિપત્તિ આવ્યે મહાત્મા દઢધર્મ ૫૦૦ શિષ્યોની કથા. | બને, ગુસ્સે થાય નહીં એ વિશે. ૩૩ ૩૯ ૪૨. પરિશિષ્ટ-૧ ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242