Book Title: Ujjayant Girino Ek Khandit Aprakashit Prashasti Lekh Author(s): Lakshman Bhojak Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 2
________________ સંપા. લક્ષ્મણભાઈ ભાજક ૧૧ સમકાલિક હતા અને તેમા સ્વર્ગવાસ ઈ.સ. ૧૧૮૫ થી કેટલાંક વર્ષોં પૂર્વે થઇ ચૂકયો હશે તેમ લાગે છે. આબૂક્ષેત્ર સમીપવતી કાર`ટ (વર્તમાન કારટા)ના જિનાલયમાં તેમણે વિ.સં. ૧૧૪૩ (ઈ. સ. ૧૧૨૭)માં પ્રતિષ્ઠા કરાવેલ પ્રતિમાના લેખા ઉપલબ્ધ છે,૨ જે સ્પષ્ટતયા સિદ્ધરાજના સમયમાં પડે છે. જયારે ખીજી બાજુ આરાસણુમાં સ. ૧૨૦૪ (ઈ.સ. ૧૧૪૮) માં અને સં.૧૨૦૬ (ઈ.સ. ૧૧૮૦)માં તેમના હસ્તે થયેલ જિન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કુમારપાળના સમયમાં જાય છે. ાર'ટતી પ્રતિમાએ તેમણે જો પ્રૌઢાવસ્થામાં કરી હોય તે। આરાસણુની પ્રતિમા તેમની વૃદ્ધાવસ્થામાં થઈ હાવાનુ અનુમાન થઈ શકે. ગિરનારવાળી પ્રશસ્તિના કાવ્યની પરિપકવ શૈલી જોતાં તે સૂરીશ્વરની ઉત્તરાવસ્થામાં થઈ હશે તેમ કલ્પી શકાય. બીજો મુદ્દો છે પ્રશસ્તિમાં કુમારપાળના અનુલક્ષે થયે હશે તવા માત્ત્વમા་શ્રી ઉલ્લેખ, મહાકવિ શ્રીપાળની રચિત વિ.સં. ૧૨૦૭-૮ (ઈ.સ. ૧૧૫૦-૫૧) ની કુમારપાળની વડનગર-પ્રશસ્તિમાં કુમારપાળના બલ્લાલ પરના માલવિજયને ઉલ્લેખ છે, અને પ્રસ્તુત વિજય ઈ.સ. ૧૧૫૦ થી થાડા વહેલા થઈ ચૂકયો હશે. સામ્પ્રત ગિરનાર પ્રશસ્તિ પશુ આથી ઈ.સ. ૧૧૫૦ બાદ જ રચાઈ હેાવી જોઈએ. ત્રીજો મુદ્દો છે દંડનાયકના સિદ્ધરાજના સમયમાં સારડના દડનાયક સજ્જન હાવાનું પ્રબંધા પરથી નાત છે. કુમારપાળે ત્યાં શ્રીમાલિ રાણિગના પુત્ર આંબાકને નિયુક્ત કર્યો હૈાવાનું સમકાલિક લેખક ખડગચ્છીય સામપ્રભાચાય જિતધર્મ પ્રતિબાધમાં જણાવે છે. પછીના નાગેન્દ્રગીય વિજયસેનસૂરિના રેવંતગિરિરાસુ (આ. ઈ.સ. ૧૨૩૨) તેમ જ ચરિત્ર પ્રભધાદિ સાહિત્યમાં પણ એ વાત ચર્ચાઈ છે. સ્વયં આંખાકના ગિરનાર પર પગથયાં કરાવ્યા સંબધી સં. ૧૨૨૨ (ઇ.સ. ૧૧૬૬) અને સ, ૧૨૨૩ (ઈ.સ. ૧૧૬૭) ના ટૂંકા લેખો મળી આવ્યા છે. વિશેષમાં આંખાકના ભાઈ ધવલે પ્રપા કરાવ્યાનું ઉપયુક્ત રાસમાં વિજયસેનસૂરિ કહે છે; અને અહીં ચર્ચા હેઠળના લેખમાં એક સ્થાને “પ્રપા” શબ્દ આવે છે. એટલે વિજયસિંહસૂરિના લેખમાં દંડનાયકની પદવી પર એ સમયે આપ્રદેવ હાવાનું અભિપ્રેત હોય તા લેખ ઈ. સ. ૧૧૬૬-૧૧૬૭ના અરસાને હવા સંભવ છે. લેખની વાચના આ પ્રમાણે છે. [નં. ૨] આ નમઃ શ્રી નેમિનાથાય ।। ફેવઃ શ્રીયદુવડા વનળિ@ (?) માતÆાપતિ... व्यद्दर्पाकिंदर्पपाटनपटुर्निस्तीणराजीमती रागान्धिः शिवतातिरस्तु जगतां स श्रीशिवानंद [पं.२] नः || શ્રીનરૂપૂનમેવિનીવૃિત...સલતે, જ્ઞાનત્તિસ્સ માપારૃતિમૂ ચાજીલા...રા... [ [..] નિર્વાંગ..વીતેયિં.. .....A [૪] તિ મેવિની...[. ] ક્ષ.[૧. ૬] i॥ ૨૪...[૬] [F*. ૭] થ્રી..[૫૮]..[૧. ૧] [ળી...[*. o૦] ની...[q.... ??]લયતઃ ...[૨] ..[*. ૨૨]...વયે ॥૮॥ચેન વિશ્વવર્તા...[\'. ૪] . વાદિત...ાજીઃ ...[q'. (૧]... [૫, ૨૬ ..૨૪ રૂતિ ..[૧, ૨૭]...વસ્ત્રસાવ્ઃ ભાવાજીઃ ક્ષિતિજા..[q. [ ...માગમત્રિશ્રીઃ ।।રા...[૧૧] ..મિયાના ! શ્રીમમાE.....૩૫. [૫. ૨૦]...: [nÀન્દ્ર] પરોમ્નિ રે...[q. ૨૨] ત્રિકમસ્ટેમિનેષ્ઠિશ્રી[િ7]...[q ૨૨]... ૨૪ જિા...પ્રમુખનાય..મંg ં ..[. ૨૨]...વીનિ ॥૨૬॥ સ[ન્વયે ક્ષત્રી] મુરુજાવતંત્તઃ સ્વયંવિશ્રાંતયજ્ઞઃ પતાઃ ।નશે નહિં....૩પ [૧, ૨૪]...સદ્દોત્તમઃ ।।૨૮।। તસ્યા ના...ચા નાસરફેવીતિ ચિતિઃ । નિષ્ઠ [૨૧]...ત્રાંતિષ્ઠાતાઃ । વચ્ચેન્દ્રિયાળિમુતાવર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3