Book Title: Ujjayant Girino Ek Khandit Aprakashit Prashasti Lekh
Author(s): Lakshman Bhojak
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Catalog link: https://jainqq.org/explore/230041/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉજજયન્તગિરિનો એક ખંતિ અપ્રકાશિત પ્રશસ્તિલેખ સંપા, લક્ષ્મણભાઈ ભેજક લગભગ ૩૨ ૩ ૪ ૨૩ ઈચના કદના પીળા પથ્થર પર કોતરેલ લગભગ છત્રીસેક પંક્તિઓમાં, કલેક-નિબંધ એક મોટી સંસ્કૃતમય પ્રશસ્તિના ચાર ખૂણાના ચાર ટૂકડાઓ શ્રીમધુસૂદન ઢાંકી તથા સાંપ્રત લેખકના સન ૧૯૭૩ના સર્વેક્ષણ દરમિયાન જોવામાં આવેલા. તે પછી પ્રસ્તુત લેખની વાચના કરવાને સન ૧૯૭૭માં તથા તાજેતરમાં પુનઃ પ્રયાસ કરેલો. આ લેખના ખંડે ગિરનાર પરના કહેવાતા કુમારપાળના મન્દિરના પ્રાંગણમાં ઉત્તરની બાજુએ સાચવેલા શિલ્પખંડ સાથે જોવા મળેલા. પ્રશસ્તિને મોટો, હૃદભાગ, નષ્ટ થયે હેઈ ઉપલબ્ધ પદનાં સન્દર્ભ અને સાતત્ય ખંડિત તેમજ લુપ્ત થઈ જવાથી લેખમાં મૂળ હશે તે કેટલીયે મહત્ત્વપૂર્ણ હકીકતાને વિલય થયો છે. વધુમાં શિલાલેખ હવામાં ઘણું વર્ષોથી ખુલે અને ચત્તો પડ્યો રહ્યો હશે તે કારણસર ઉપલબ્ધ ભાગે માંથી કેટલાયે અક્ષરો તદ્દન ઘસાઈ જઈ દુર્વાશ્ય બન્યા છે. ક્યાંક ક્યાંક વળી પથર ટોચાઈ જવાને લીધે અક્ષરો સર્વથા ગાયબ થયા છે. લેખના સંવત-વારાદિ નષ્ટ થયા છે; પણ તિથિ કાર્તિક વદ ૫ ની જણાય છે. અક્ષરો બારમા શતકના લેખોમાં મળે છે તેવા, અને પછી માત્રા યુક્ત લિપિમાં હેઈ, તમજ લેખના ઉપલબ્ધ હિસ્સાઓમાં રાજા કુમારપાળનું નામ ત્રણેક સ્થળે વંચાતુ હેઈ, ને વિશેષમાં પ્રશસ્તિકાર બૃહદ્ગછના વિજયસિંહસૂરિ હેઈ, આ મહત્ત્વપૂર્ણ પ્રશસ્તિલેખ આગળ અવલોકીશું તેમ ચૌલુકયાધિપ કુમારપાળ (ઈ.સ ૧૧૪પ-૧૧૭૫)ના સમયને જણાય છે. લેખના પ્રારમ્ભના લેકમાં યદુવંશનંદનમણિ, શિવાદેવીનન્દન, રાજમતીવલ્લભ જિન નેમિનાથની લલિત-ગંભીર શબ્દમા સ્તુતિ કરી છે. પછીના વિશેષ ખંડિત લેકમાં “કુમારપાળ નૃપતિ”નું નામ આવે છે. પંક્તિ ૧૩મા રેવતક તથા રૈવતગિરિને ઉલેખ છે. પં. ૧૭માં “કુમારપાળ-ક્ષિતિપાલ” ને ઉલેખ છે; ને પંક્તિ ૧૯માં “કુમાર-નૂપ”ના કોઈ દંડેશ્વર (દંડનાયક)ને નિર્દેશ છે: (નામ ગયું છે; કદાચ ત્યાં ગિરનાર પર સં. ૧૨૨૨-૨૩ (ઈ.સ. ૧૧૬૬-૬૭) પાજા કરાવનાર દંડનાયક આમૃદેવ કિંવા આંબક હેવાને સંભવ છે). પંક્તિ ૨૦માં ગજપદકુંડના ઝરાનો ઉલલેખ છે. પંક્તિ ૨૩માં કઈ જગતસિંહ અને પક્તિ ૨૪માં જસઈલદેવી (?) નું નામ આવે છે. તે પછી પંક્તિ ૩૨ માં કઈ સોમસિંહને ઉલેખ છે. લેખને મુખ્ય ભાગ અહીં ગયેલે હાઈ આ વ્યક્તિઓનો પારસ્પરિક સંબધ તેમ જ તેમના ગિરનાર પર (કદાચ અન્યત્ર પણ) કરાવેલ સુકૃતિ સંબંધમાં કશી ભાળ મળી શકતી નથી. (પં. ૩૩માં “પ્રા” શબ્દ મળે છે.) | વિજયસિંહસૂરિનું નામ (ખંડિત અવસ્થામાં) પંક્તિ ૩૫માં અને ફરીને પંક્તિ ૩૬માં છે જ્યાં સ્પષ્ટરૂપે બૃહદ્ ગચ્છીય વિજયસિંહસૂરિએ પ્રશસ્તિ ચી તેવો ઉલ્લેખ આવે છે. લેખ કેતરનાર સૂત્રધાર “મેવાડા' જ્ઞાતિને હશે તેમ અંતિમ ત્રુટિત ભાગ પરથી સુચિત થાય છે, જો કે તેનું નામ ઊડી ગયું છે. પ્રશસ્તિના વધુ નિશ્ચિત સમય વિશે આ પળે વિચાર કરીએ તે બે મુદ્દા તરફ લક્ષ આપવાનું રહે છે. તેમાં પ્રથમ છે વિજયસિંહસૂરિના વિદ્યમાનતાનો કાળ. ઉપલબ્ધ પ્રમાણો અનુસાર વિજયસિંહસૂરિ જયસિંહદેવ સિદ્ધરાજ તેમજ કુમારપાળના સમકાલીન હતા. તેઓ બૃહદ્દગચ્છીય અજિત દેવસૂરિના શિષ્ય હતા. બીજી બાજુ સુવિશ્રુત જિનવર્મપ્રતિબોધ (કુમારપાલપ્રતિબોધ) સં. ૧૨૪૧ (ઈ.સ. ૧૧૮૫) ના કર્તા સોમપ્રભાચાર્યના તેઓ ગુરૂ થાય.' આથી સોમપ્રભાચાર્યના તેઆ વૃદ્ધ Page #2 -------------------------------------------------------------------------- ________________ સંપા. લક્ષ્મણભાઈ ભાજક ૧૧ સમકાલિક હતા અને તેમા સ્વર્ગવાસ ઈ.સ. ૧૧૮૫ થી કેટલાંક વર્ષોં પૂર્વે થઇ ચૂકયો હશે તેમ લાગે છે. આબૂક્ષેત્ર સમીપવતી કાર`ટ (વર્તમાન કારટા)ના જિનાલયમાં તેમણે વિ.સં. ૧૧૪૩ (ઈ. સ. ૧૧૨૭)માં પ્રતિષ્ઠા કરાવેલ પ્રતિમાના લેખા ઉપલબ્ધ છે,૨ જે સ્પષ્ટતયા સિદ્ધરાજના સમયમાં પડે છે. જયારે ખીજી બાજુ આરાસણુમાં સ. ૧૨૦૪ (ઈ.સ. ૧૧૪૮) માં અને સં.૧૨૦૬ (ઈ.સ. ૧૧૮૦)માં તેમના હસ્તે થયેલ જિન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કુમારપાળના સમયમાં જાય છે. ાર'ટતી પ્રતિમાએ તેમણે જો પ્રૌઢાવસ્થામાં કરી હોય તે। આરાસણુની પ્રતિમા તેમની વૃદ્ધાવસ્થામાં થઈ હાવાનુ અનુમાન થઈ શકે. ગિરનારવાળી પ્રશસ્તિના કાવ્યની પરિપકવ શૈલી જોતાં તે સૂરીશ્વરની ઉત્તરાવસ્થામાં થઈ હશે તેમ કલ્પી શકાય. બીજો મુદ્દો છે પ્રશસ્તિમાં કુમારપાળના અનુલક્ષે થયે હશે તવા માત્ત્વમા་શ્રી ઉલ્લેખ, મહાકવિ શ્રીપાળની રચિત વિ.સં. ૧૨૦૭-૮ (ઈ.સ. ૧૧૫૦-૫૧) ની કુમારપાળની વડનગર-પ્રશસ્તિમાં કુમારપાળના બલ્લાલ પરના માલવિજયને ઉલ્લેખ છે, અને પ્રસ્તુત વિજય ઈ.સ. ૧૧૫૦ થી થાડા વહેલા થઈ ચૂકયો હશે. સામ્પ્રત ગિરનાર પ્રશસ્તિ પશુ આથી ઈ.સ. ૧૧૫૦ બાદ જ રચાઈ હેાવી જોઈએ. ત્રીજો મુદ્દો છે દંડનાયકના સિદ્ધરાજના સમયમાં સારડના દડનાયક સજ્જન હાવાનું પ્રબંધા પરથી નાત છે. કુમારપાળે ત્યાં શ્રીમાલિ રાણિગના પુત્ર આંબાકને નિયુક્ત કર્યો હૈાવાનું સમકાલિક લેખક ખડગચ્છીય સામપ્રભાચાય જિતધર્મ પ્રતિબાધમાં જણાવે છે. પછીના નાગેન્દ્રગીય વિજયસેનસૂરિના રેવંતગિરિરાસુ (આ. ઈ.સ. ૧૨૩૨) તેમ જ ચરિત્ર પ્રભધાદિ સાહિત્યમાં પણ એ વાત ચર્ચાઈ છે. સ્વયં આંખાકના ગિરનાર પર પગથયાં કરાવ્યા સંબધી સં. ૧૨૨૨ (ઇ.સ. ૧૧૬૬) અને સ, ૧૨૨૩ (ઈ.સ. ૧૧૬૭) ના ટૂંકા લેખો મળી આવ્યા છે. વિશેષમાં આંખાકના ભાઈ ધવલે પ્રપા કરાવ્યાનું ઉપયુક્ત રાસમાં વિજયસેનસૂરિ કહે છે; અને અહીં ચર્ચા હેઠળના લેખમાં એક સ્થાને “પ્રપા” શબ્દ આવે છે. એટલે વિજયસિંહસૂરિના લેખમાં દંડનાયકની પદવી પર એ સમયે આપ્રદેવ હાવાનું અભિપ્રેત હોય તા લેખ ઈ. સ. ૧૧૬૬-૧૧૬૭ના અરસાને હવા સંભવ છે. લેખની વાચના આ પ્રમાણે છે. [નં. ૨] આ નમઃ શ્રી નેમિનાથાય ।। ફેવઃ શ્રીયદુવડા વનળિ@ (?) માતÆાપતિ... व्यद्दर्पाकिंदर्पपाटनपटुर्निस्तीणराजीमती रागान्धिः शिवतातिरस्तु जगतां स श्रीशिवानंद [पं.२] नः || શ્રીનરૂપૂનમેવિનીવૃિત...સલતે, જ્ઞાનત્તિસ્સ માપારૃતિમૂ ચાજીલા...રા... [ [..] નિર્વાંગ..વીતેયિં.. .....A [૪] તિ મેવિની...[. ] ક્ષ.[૧. ૬] i॥ ૨૪...[૬] [F*. ૭] થ્રી..[૫૮]..[૧. ૧] [ળી...[*. o૦] ની...[q.... ??]લયતઃ ...[૨] ..[*. ૨૨]...વયે ॥૮॥ચેન વિશ્વવર્તા...[\'. ૪] . વાદિત...ાજીઃ ...[q'. (૧]... [૫, ૨૬ ..૨૪ રૂતિ ..[૧, ૨૭]...વસ્ત્રસાવ્ઃ ભાવાજીઃ ક્ષિતિજા..[q. [ ...માગમત્રિશ્રીઃ ।।રા...[૧૧] ..મિયાના ! શ્રીમમાE.....૩૫. [૫. ૨૦]...: [nÀન્દ્ર] પરોમ્નિ રે...[q. ૨૨] ત્રિકમસ્ટેમિનેષ્ઠિશ્રી[િ7]...[q ૨૨]... ૨૪ જિા...પ્રમુખનાય..મંg ં ..[. ૨૨]...વીનિ ॥૨૬॥ સ[ન્વયે ક્ષત્રી] મુરુજાવતંત્તઃ સ્વયંવિશ્રાંતયજ્ઞઃ પતાઃ ।નશે નહિં....૩પ [૧, ૨૪]...સદ્દોત્તમઃ ।।૨૮।। તસ્યા ના...ચા નાસરફેવીતિ ચિતિઃ । નિષ્ઠ [૨૧]...ત્રાંતિષ્ઠાતાઃ । વચ્ચેન્દ્રિયાળિમુતાવર Page #3 -------------------------------------------------------------------------- ________________ 182 ઉ ત્તગિરિને એક ખંડિત અપ્રકાશિત પ્રશસ્તિલેખ ર્તિયન્તો ધ્યાનં 2 પદ્મ દિz] [1, ૨૬]...વે સંવત્રઢપુરમાä મીત્રામાન્ય સા.. ૨૭]..નારં વાર જરા તસ્ય જુલુન્નglધી વઢિરમવઢ[૬. 28] સ...મિરતના સુકન..૪છા તેવાં. [f. 22] વામૃકુટીમાં...૨ સુવાનિ થા.... [. ૩૦]...દ્રારત શ્રીરોગસિ૬ તિમિરત ૫૪૭ના નં 14...[5.32]... II. 48 ચચ વિધાવિ જનની... વીતિ શa[. રૂ૨ી...His ન ll10 [6.32] દ્રા 12 [34]...*... [.ર૧]...સૂરેગ ન કા યાવન...રમ રાતિ પાનછું...[૬.૩૬]...[1]ત્તિ શુ છે શ્રીવૃંદીર [વિજ્ઞ] લિમિટ પ્રશસિતથિ દેવા ..* i. Ed. Muniraja Jinavijaya, Gaekwad's Oriental Series No. XIV, Baroda 1920, P. 477 Prasasti. 2. પ્રાચીન લ સંગ્રહ (ભાગ. 1 લે) સંપા. મુનિરાજ વિદ્યાવિજય, શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાલા, ભાવનગર, 1929, પૃ. 2. 3. ગુજરાતના ઐતિહાસિક લેબે, ભા. 2 જે, સં. બાચા ગિરજાશંકર વલભજી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલી 15. મુંબઈ 1935, પૃ. 55-56. 4. ઝટિત હોવા છતાં પ્રશસ્તિમાં શાર્દૂલવિક્રી ડિત, ઉપેન્દ્રવજી, વસંતતિલકા, ઇત્યાદિ છ ઓળખી શકાય છે.