Book Title: Tu Rangai Jane Rangma 03
Author(s): Purnanand Prakashan
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ તીર્થન રાહુલ શાહ (ઉ.૩ વર્ષ) 4, બૌસી, સરસ્વતી એપાર્ટમેન્ટ નાઘડી ઓવરી, બહુમાળી પાસે, નાનપુરા, સુરત, નિત્ય દર્શન, પૂજા શ્રુત મિતેષભાઈ શાહ (ઉ. વર્ષ) નિરંજનભાઈ ભીખાભાઈ શાહ 15, શ્રીપાલનગર સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. સંસારદાવા, કંદમૂળ ત્યાગ, નિત્ય દર્શન કુલીન નીતીનભાઈ શાહ (ઉ.૧૧ વર્ષ) જૈન ઉપાશ્રય પારો, ખજૂરી પોળ, e ઊંઝા (ઉ.ગુજ.) પંચપ્રતિક્રમણ, અતિચાર, 9 વર્ષે ઉપધાન, નિત્યપૂજા, વંદન, પાઠશાળા, કંદમૂળ ત્યાગ કિરણભાઈ બાલુભાઈ શાહ 19/1, વિધાનગર સોસાયટી, વિભાગ-૧, વિધાનગર સ્કૂલની પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ. અમદાવાદની પાઠશાળાઓના સર્વે શિક્ષક / શિક્ષીકાઓને બાળકોના જ્ઞાન - કલા વિકાસ અર્થે સંજયભાઈ કોઠારી તરફથી સમર્પણ શું તમારે પરીક્ષામાં પાસ થવું છે ? શું તમારે વાંચેલું યાદ રાખવું છે ? શું તમારે થોડી મહેનતે વધારે તૈયારી કરવી છે ? શું તમારે વાંચેલું ભૂલી ગયા તે યાદ કરવું છે ? તો.... આ રહ્યો તેનો ઉપાય શાલી, ઉGSTની શુરુ થGી સ્પી થળી. 200 વર્ષ પૂર્વે તળીયાની પોળ (સારંગપુર - અમદાવાદ)ના ઉપાશ્રયે અધ્યાત્મયોગી પૂજ્ય મણીચંદ્રવિજયજી મ. સા. સ્થિરવાસ હતા. દેવો અને ઈન્દ્ર મહારાજા તેમને વંદન કરવા માટે આવતા હતા. અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સિમંધરસ્વામી ભગવાનના સાનિધ્યમાં કેવળજ્ઞાની બની કેવલી રૂપે વિચરી રહ્યા છે. તેમનું નામ સ્મરણ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. અને આપણી સમસ્યા દૂર થાય છે. : માત્ર આટલું જ કરો : 1. વાંચવા બેસો ત્યારે 3 નવકાર અને 5 વાર મંત્ર જાપ કે નામસ્મરણ કરો. 2. પરીક્ષા આપવા જતાં ઘરેથી 3 નવકાર અને 5 વાર નામસ્મરણ કરીને નીકળો. 3. પરીક્ષામાં યાદ ન આવે ત્યારે 1 નવકાર ગણી ગુરુ મ.નું સ્મરણ કરો. ગુરુ મંત્ર : ૐ હ્રીં શ્રીં ક્લે હૂં અછું. ge શ્રી મણીચંદ્ર સદગુરુભ્યો નમઃ || નાનો મંત્ર : શ્રી મણીચંદ્ર સદ્ગુરુભ્યો નમઃ || અનુકૂળતા હોય તો ગુરુ મ.ના સાધના સ્થાને (સારંગપુર તળીયાની પોળ ઉપાશ્રયે) જઈ પાંચ દીવેટનો. દીવો અને પાંચ સાથીયાની ગહુંલી કરી વંદન કરી આવો. ગુરુદેવના અનુગ્રહથી અવશ્ય સફલતા મળશે. નોંધ : તમોને થયેલો અનુભવ અવશ્ય નીચેના સરનામે પત્ર દ્વારા જણાવો. * પાંચ ગુરુવાર ગુરુદેવના સ્થાને દર્શન - વંદનનો નિયમ કરી શકાય. સર્વ સમુદાયના અનેક પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદ તથા પૂ.પં. શ્રી નયચંદ્રસાગરજી મ.ની પ્રેરણા - માર્ગદર્શનથી આ પૂજ્યશ્રીના સાધના સ્થાનમાં કૈવલ્ય ગુરુ મંદિર બની રહ્યું છે..... ‘સારંગપુર તળીયાની પોળ જેન સંઘ' શ્રી મણીચંદ્રવિજય કૈવલ્ય ગુરુ મંદિર નિમણિ કમિટી તળીયાની પોળ, દેરાસરવાળો ખાંચો, સારંગપુર, અમદાવાદ - 1. શ્રી પ્રવિણભાઈ શેરદલાલ ફોન : 2650670, 26508083 JAMBOODWEEP PRINTERS AHMEDABAD 99250 63846. 9879996176

Loading...

Page Navigation
1 ... 18 19 20