Book Title: Tirthankar 14 Anantnath Bhagwan Parichay Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 9
________________ [તીર્થંકર-૧૪- અનંતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો આવે? ક્યા-ક્યા? તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ→ |- ૧૨ ‘કલ્પ’ના ૧૦ ઇન્દ્રો, ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય અને ચંદ્ર] ૨૦ ભવનપતિના ઇન્દ્રો ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૪૨ ભ0 ના જન્મદાતા માતાનું નામ ૪૩ ભગવંતના પિતાનું નામ ૪૪ આ ભગવંતની જાતિ કઈ હતી? ૪૫ ભગવંતના માતાની ગતિ ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું | ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠે ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીર્ષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભૂને અલંકાર પહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે સુયશા સિંહસેન પુરુષ સનત્ક્રુમાર દેવલોકમાં દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી અનંતનાથ પરિચય”Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18