Book Title: Tirthankar 14 Anantnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 14
________________ [તીર્થંકર-૧૪- અનંતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ ...નાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ એક ચતુર્ભાશ પલ્યોપમ ૧૨૦ | આ ભ૦ ના પહેલા ગણધર | યશ ૧૨૧ આ ભ0 ના પહેલા સાધ્વી પદ્મા ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા પુરુષોત્તમ ૧૨૫ | આ ભ૦ ના યક્ષ પાતાલ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી અંકુશા ૧૨૭ આ ભ૦ ના ગણ чо ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૫૦ ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ ૬૬,000 ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૬૨,૦૦૦ બીજા મતે ૧,૦૦,૦૦૦ ૧૩૧ | આ ભ૦ ના શ્રાવકો ૨,૦૬,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૪, ૧૪,000 ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૫000 ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૫૦૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ | ૪૩૦૦ દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી અનંતનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18