Book Title: Tirthankar 13 Vimalnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
'(તીર્થંકર-૧૩- વિમલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં) ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ.વિમલનાથ પછી ૯. સાગરોપમ
પછી ભ. અનંતનાથ નિર્વાણ પામ્યા
૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું?
.............કોઈ આશ્ચર્ય થયું નથી.
૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી. ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? સ્વયંભૂ વાસુદેવ ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? | ભદ્ર બળદેવ ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? મેરક પ્રતિવાસુદેવ ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત:
વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગમહિષી, ૮ ઇશારેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગમહિષી, ૬ ધરણંદ્ર અગમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અઝમહિષી, ૪ જ્યોતિષ્ક અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાય સ્ત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય.
સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org
Email - Jainmunideepratnasagar@gmail.com
દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી વિમલનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 15 16 17 18