Book Title: Tirthankar 13 Vimalnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 16
________________ | [તીર્થંકર-૧૩- વિમલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ | આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ | જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ | ૪૫,00,000 વર્ષ ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ | ૧૫ લાખ વર્ષમાં ૨ માસ ઓછા ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય | ૧૫ લાખ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય | ૬૦ લાખ વર્ષ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | અષાઢ વદ ૭ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | જેઠ વદ ૭ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર રેવતી ૧૬૬ મોક્ષગમન રાશિ ૧૬૭ | મોક્ષગમન કાળ રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | સમેત પર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન | કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | ૪૦ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨| ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં | ૬૦૦૦ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૧૬ સાગરોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ | સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | એક દિવસ આદિ મીન દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી વિમલનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18