Book Title: Tirthankar 01 Rushabhdev Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
૪૬
| તીર્થંકર-૧- ઋષભદેવ નો પરિચય ૧૮૫ કારોમાં
ભગવંતના પિતાની ગતિ નાગકુમાર દેવપણે ૪૭ ભગવંતનું અન્ય નામ હોય તો? આદિનાથ, આદીશ્વર ૪૮ ભગવંતનું ગોત્ર
કાશ્યપ ૪૯ | ભગવંતનો વંશ
ઇસ્વાકુ ૫૦ | ભગવંતનું લંછન
વૃષભ ૫૧ ભગવંતના નામનો સામાન્યઅર્થ વ્રતરૂપ ધુરાને વહન કરવાથી વૃષભ પર ભગવંતના નામનો વિશેષ અર્થ માતાએ પહેલે સ્વપ્ન વૃષભ જોયો
તેથી અથવા વૃષભ લંછન હોવાથી
૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી | | છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ | | ભગવંતનું સંઘયણ
અનુત્તર વજૂત્રકષભનારાચ ૫૬ ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ
માનવ ૫૯ ભગવંતની યોનિ
નકુલ ૬૦ ભગવંતનો વર્ણ
કંચન (પિત) ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા
પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે . ૬૨ ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી ઋષભદેવ પરિચય”
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18