Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Shantilal Keshavlal Pandit
Publisher: Pandit Shantilal Keshavlal

View full book text
Previous | Next

Page 258
________________ પરમપૂજ્ય પ્રાતઃસ્મરણીય અધ્યાત્મ યોગીરાજ શ્રી આનંદઘનજી કૃત-પદ નિશાની કહા બતાવું રે, તે અગમ અગોચર રૂપ નિશાની રૂપી કહું તે કહ્યું નહિ ૨. બધે કૈસે અરૂ ૫, રૂપ રૂપ જે કહું યારે, ઐસે ને સિદ્ધ અનુપ...નિશાની શુદ્ધ સ્વરૂપી જે કહું રે, બંધન મેક્ષ વિચાર, ન ઘટે સંસારી દશા પ્યારે, પુ-પાપ અવતાર...નિશાની સિદ્ધ સનાતન જે કહું રે, ઉપજે વિણસે કૌન, ઉપજે વિસસે જો કહું પ્યારે, નિત્ય અબાધિત ગૌણ નિશાની સર્વાગી સબ નય ઘની રે, મને સબ પરમાન, નય વાદી ૫૯લે ગ્રહી પ્યારે, કરે લડાઈ ઠામ... નિશાની અનુભવ–ગોચર વરતુ હે રે, જાણે એહી ર ઈલાજ, કહન સુન કા કછુ નહિ રે, આનંદઘન મહારાજ...નિશાની પદ ૨ જુ અવધુ નટ નાગર છે. બાજી, જાણે ન બ્રાહ્મણ કાજી... અવધુ સ્થિરતા એક સમય મેં ઠાવે, ઉપજે વિણસે તબહી, ઉલટ-પુલટ-ધ્રુવ સત્તારાખે, યા હમ સુનીન કબહી.. અવધુ એક–અનેક અનેક-એક કુની, કુંડલ-કનક સુહાવે, જલ તરંગ ઘટ માટી દીવાકર, મ ગતિ તાહી સુહાવે... અવધુ હૈ નહિ હૈ વચન અગે ચર, નય-પ્રમાણ- સપ્તભંગી, નિરપા હેય વિરણા કોઈ પાવે, કયા દેખે મત જંગી...અવધુ સમય સગી માન, ન્યારી સત્તા આવે, આનંદઘન પ્રભુ વચન સુધાસ, પરમારથ સો પાવે.....અવધુ પ. પૂ. અધ્યાત્મ યોગીરાજ શ્રી ચિદાનંદજીનું પદ નિરપક્ષ વિરલા કેઈ અવધુ, નિરપક્ષ વિરલા કેઈ...નિર દેખ્યા જગ સહુ જોઈ, અવધુ નિરપક્ષ વિરલા કેઈ, સમરસ-ભાવ ભલાચિત જાકે, થાપ-ઉથાપ ન હોઈ, અવિન શી કે ઘરકી બાત, જાગે નર ઈ.અવધુ નિર વ-ક મેં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે, નારી-નાગિણી નહિ પરિચય, સો શિવ મંદિર દેખે.....અવધુ-નિર નિંદા-૨તુતિ શ્રવણ સુણને. હર્ષ-શેક નવિ આણે, તે જગમેં જોગીશ્વર પૂરા, નિત્ય ચઢતે ગુણ ઠાણે. અવધુ-નિર ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જીમ ગંભીરા, અપ્રમત્ત ભાડ પરે નિત્યા, સુરગિરિ સમ સુચીધીરા..અવધુ નિર પંકજ નામ ધરાય પંકશે, રહત કમળ જીમ ન્યારા, ચિદાનંદ ઈસ્થાજન ઉત્તમ, સે સાહેબકું પ્યારા...અવધિ-નિર Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260