Book Title: Sukhsagar Gurugeeta Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra તેને ધન્યવાદ આપે છે કેમકે જ્ઞાન માર્ગે જે દ્રવ્યના સદુપયોગ કરે છે તેજ સ્વ અને પરને હીતકરતા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપયાગી અને દળદાર ગ્રન્થની માત્ર ૦-૪-૦ જેવી નજીવી કીંમત રાખી છે છતાં પણ ચાગ્ય જ્ઞાન ભંડાર અને પૂજ્ય મુનિરાજોને સહાયક તરફથી ભેટ આપવાને નિર્ણય કર્યો છે. મ`ડળ કોઇ પણ પ્રકારના દ્રવ્ય લાભ માટે નહિ પણ માત્ર યોગ્ય ગ્રન્થાના પ્રાર્થે પોતાની શક્તિના ઉપયાગ કરતું હોવાથી તેની મારફતે કોઇ પણ ગૃહસ્થને કઇ કાર્ય કરાવવું હિતકારક જણાય તો તેવી માગણીના મ’ડળ સ્વીકાર કરવા ઘણી ખુશીથી તૈયાર રહે છે એમ જણાવી આ નિવેદન સમાપ્ત કરીએ છીએ. મુવાદ્-વંવાળતો. जेष्ट सुद २० સ. ૧૬૭૨. www.kobatirth.org હા. अध्यात्मज्ञान प्रसारक मंडळ. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 306