________________ ગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગી એટલે વિરાટ સમુદ્રા વર્તમાનકાળમાં ઉપલબ્ધ 45 આગમો એટલે સમુદ્રમાંથી નીકળેલા સુંદર છીપલાઓ! એ છીપલાઓ ખોલીને એમાંથી રત્નો-મોતી મેળવવાના હોય છે. આ પુસ્તકમાં ‘ઓઘનિર્યુક્તિ’ નામનું છીપલું ખોલીને સુંદર રહસ્યો રૂપી રત્નોપ્રગટ કરવામાં આવ્યા છે. સંચમીઓ! આ રત્ન મેળવીને તમે સૌ આધ્યાત્મિક જગતમાં મહાશ્રીમંત બનો એ જ એકમાત્ર પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના! નૌકરતુ તમ વિના મનાય Manav Graphics 9892 11 55 12