Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 356
________________ શંકા-સમાધાન પપ૯ સમાધાન– “કલ્યાણ'માં આવતા શંકા-સમાધાનના લખાણને પુસ્તકરૂપે પ્રકાશિત કરવાની અનેકની માંગણી હોવા છતાં અને એ માટે આર્થિક લાભ લેવાની ભાવના અનેક ભાવિકો દર્શાવતા હોવા છતાં તેવા સંયોગોના કારણે હજી સુધી આવું પુસ્તક પ્રકાશિત થયું નથી. તમારી આર્થિક લાભ લેવાની ભાવનાની અનુમોદના. નોંધ– હવે તમારા હાથમાં રહેલું આ શંકા-સમાધાનનું પુસ્તક પ્રકાશિત થઈ ગયું છે. વષોથી “શંકા-સમાધાન'ના માધ્યમે વાચકોની જિજ્ઞાસાને સંતોષતો કલ્યાણ'નો પ્રસ્તુત વિભાગ આ અંકે પૂર્ણવિરામ પામી રહ્યો છે. કારણ કે કાળના ધમે થોડા સમય પૂર્વે જ શંકા-સમાધાનદાતા પૂ.આ. શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજાના જીવન પર પૂર્ણવિરામનો પડદો પાડ્યો. પૂજયશ્રીની કૃપાથી “કલ્યાણવર્ષો સુધી અવિરત આ વિભાગ પ્રકાશિત કરી શક્યું. “કલ્યાણ' - સંપાદકશ્રી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360