Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 597
________________ પક્ષી ULL બુદ્ધિમાન જ છે. યા-ખોટાની પરીક્ષા કરે) કાકા શાળાના પ્રકાશન પાઢિવાર્ફિક સમાચાર સામાજ, सन्मार्गेणैव गन्तव्यं, नोन्मार्गेण कदाऽपि हि । सन्मार्गाजायते सिद्धि-सन्मार्गाववर्द्धनम् ।। મુન્ચાર્ગ પ્રકાશન : જૈન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પોળ, : દર પંદર દિવસે રીલીફ રોડ, અમદાવાદ-380001. ફોન : 2535 2012 ગુજરાતી અને હિન્દી ભાષામાં E-mail: [email protected] :25192789 જૈનત્વ જાગૃત કરતું પાક્ષિક જભા પ્રકાશન પારિવારિક જમાચાર પાક્ષિક પત્ર ગુજરાતી-હિંદી અલગ અલગ આવૃત્તિરૂપે ' ' ' દર પંદર દિવસે ઘરે આવી સૂતેલા આતમરામને ઢંઢોળી અનંત સુખના સ્વામી બનવાનો કિમીયો બતાવતું સન્માર્ગ પાક્ષિક જન-જનમાં જાણીતું અને માણીતું બની ચૂક્યું છે. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સચોટ પ્રવચનાંશો તેમજ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પ્રવચનોથી આ પાલિકનાં પૃષ્ઠો અલંકૃત બનેલાં છે. છે. તે ઉપરાંત જૈનશાસનનું તત્ત્વજ્ઞાન, સ્વાધ્યાયનો સથવારો, ચૂંટેલા શાસ્ત્ર શ્લોકો, જૈન આચાર-વિચાર, પૂજ્ય પુરુષોનો પરિચય અને મુંઝવતા પ્રશ્નોના શાસ્ત્રીય સમાધાનો આ પાક્ષિકની વિરલ વિશેષતા છે. સન્માતા ડઝનબંધ વિશેષાંકો ચતુર્વિધ શ્રીસંઘ ખૂબ જ આત્મીયતાથી સંઘરી રાખે છે; કેમ કે તે અંકો તે તે વિષયના પ્રામાણિક સંદર્ભો બની રહે છે. વર્ષે ૩૦૦થી વધુ પાનાં A4 સાઈઝના ઉજળા ભારે કાગળ પર બહુરંગીઓફસેટ પ્રિન્ટીંગમાં છપાતું સન્મા બાહ્યાભ્યતર આકર્ષક રૂપરંગ ધરાવે છે. માત્ર ૧૦૦૦/- રૂપિયા એકજ વાર ભરી આજીવનપર્યત ઘેર બેઠાં મેળવો. જે ભાષાની આવૃત્તિ જોઈએ તે લખી જણાવશો. જન્માપ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax: 2539 2789, E-mail : [email protected] 'માત્ર ૧૦૦૦/- રૂ.માં જિંદગીનો અધ્યાત્મ વીમો ઉતરાવો.

Loading...

Page Navigation
1 ... 595 596 597 598