________________
(૧) શાસ્ત્રસંદેશમાલા ભાગ ૧ થી ૨૪
* જૈન સાહિત્યમાં તાત્વિક-પ્રકરણ વિભાગના વિવિધ વિષયોવાળા ૫૪૩ ગ્રંથોનો સમાવેશ
આ માલામાં ૫૪૩ ગ્રંથોના ૮૮,૭૦૦ શ્લોકનો સમાવેશ કરવામાં આવેલ છે.
* પુસ્તકની સાઈઝ ૧૭” × ૨૭”ના ૧/૩૨ની છે. તેના ટોટલ પેજ ૮૩૨૦ છે.
૫૪૩ ગ્રંથોનું અકારાદિ મુજબનું લીસ્ટ પરિશિષ્ટ તરીકે
મૂકવામાં આવેલ છે.
૨૪ ભાગની ટોટલ પડતર કિંમત ૧૧૩૫/- રૂા. છે.
આ એક ‘જંગલ લઘુગ્રન્થાલય' સમ ભાસે છે.
*
**
*
*
શાસ્ત્રસંદેશના બે નવલા નજરાણાં
(૨) અકારાદિ અનુક્રમણિકા સંપુટ ભાગ ૧ થી ૪
ભાગ-૧ આગમના ૪૪ ગ્રંથો + સંવેગરંગશાલા
ભાગ-૨
ભાગ-૩
ભાગ-૪
*
*
પ્રાકૃતના ૩૭૩ ગ્રંથો
સંસ્કૃતના ૨૦૫ ગ્રંથો + લોકપ્રકાશ
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર તથા વૈરાગ્ય કલ્પલતા + વૈરાગ્યરતિ
જૈન સાહિત્યના પ્રકાશિત થયેલા તાત્વિક વિભાગના અલગ અલગ વિષયના ૬૨૬ ગ્રંથોનો સમાવેશ થયેલ છે.
ટોટલ ૧,૭૭,૦૦૦ (એક લાખ સીત્તોતેર હજાર) શ્લોકની અકારાદિ અનુક્રમણિકા આપવામાં આવેલ છે.
આ સંપુટમાં છ પરિશિષ્ટો છે.
આ સંપુટના ટોટલ પેજ ૧૫૮૦ પેજ છે.
પુસ્તકોની સાઈઝ ૨૩” × ૩૬”ના ૧/૮ની છે.
‘લકીપાર્ચમેન્ટ’ નામનો ઊંચી ક્વોલીટીનો કાગળ છે.
*
*
*
*
* સંપુટની કિંમત ૧૬૦૦/- રૂપિયા છે.